________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 28 दिन 3 पूजा टाले, घरना धणी दिन 3 सामायिक, पडिक्कमण, पोषह न करइ / दिन 12 पूजा टालइ घररा घणी / शुं इसडा तउ कीयाही शास्त्रमांहे दीसता नथी / ए वणी शास्त्र विरुद्ध घरना आचार छ / तपा तिण वेलाइ करइ / 51 / બોલ પ૧મો (ભાષા) “ખરતર લોકાચાર આવ્યા પછી પ્રહર 8-12, અને બીજા લોક કાંધીયા કાંધ દીધી હોય તે 16-24 સામાયિક - પોસહ - પડિક્કમણું ટાળે છે. દિવસ ત્રણ સુધી પૂજા ટાલે છે, ઘરનો માલિક દિવસ ત્રણ સામાયિક-પોસહ-પ્રતિક્રમણ ન કરે, દિવસ બાર સુધી પૂજા ટાલે છે, તે આવું તો કોઈ શાસ્ત્રમાં નથી. એ પણ શાસ્ત્રવિરુદ્ધ ઘરનો આચાર છે. તપા તે વેલાઓ કરે છે.” ___ बोल 52 मो - 520 जन्मरे सूवे दिन 12 घरने देरासररी पूजा न करइ, ते पणि आपणा घरना आचार छे. शास्त्र विरुद्ध छइ / कांई जेह भणी कल्पसूत्रमांहे श्री महावीरजनमरे अधिकारइ "जाए दाए भाए करेण (इ) करवत्ता (कारवेइ)" जे जगन्यान(ते) देवपूजाविशेष, तो सिद्धारथ राजा आप पूजा कीधी तथा अनेरापांहे करावी, सूआमाहे करावी / श्री सिद्धारथ राजा ते श्री पारसनाथरइ सासणइ श्रावक छे, तेणे पूजा कीधी, पछे खर० निषेधइ छइ ते शास्त्रविरुद्ध છે, માપનડું ધરા ગવાર / 62 // બોલ પર મો (ભાષા) : “ખરતર જન્મના સૂતકે દિવસ 12 ઘરના દેરાસરની પૂજા ન કરે, તે પણ પોતાના ઘરનો આચાર છે, શાસ્ત્રવિરુદ્ધ છે. રેફ રવેડું " આમાં જે યજ્ઞ તે દેવપૂજા વિશેષ છે. શ્રી સિદ્ધાર્થ રાજાએ પોતે પૂજા કીધી છે તથા બીજા પાસે કરાવી છે. સૂતકમાં કરાવી છે. શ્રી સિદ્ધાર્થ રાજા તે શ્રી પાર્શ્વનાથના શાસનના શ્રાવક છે. તેમણે પૂજા કરી, પછી ખરતર નિષેધ છે તે શાસ્ત્રવિરુદ્ધ છે, પોતાના ઘરનો આચાર છે.” (તપા-ખરતરભેદ, પૃ. 38 થી 41) 500 વર્ષ પ્રાચીન આ બોલમાંથી આટલી વાત મળે છે : - ખરતરગચ્છવાળા મરણસૂતકમાં સ્મશાને ગયા હોય તો 8 થી 12