________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 55 કરીને શુદ્ધ થયેલા સૂતકવાળા ઘરના સભ્યો ભગવાનની પૂજા કરે તેથી ભગવાન અભડાઈ પણ ન જાય અને તેમના ચમત્કાર ઘટે પણ નહિ. છતાં આવી વાતો જે કરે તે પોતાની જાતને પાપથી અભડાવે છે. આવા માણસોની વાત માનીને ચાલનારા આરાધક બનતા નથી, માટે આ લોકોની વાત માનવાનું જોખમ કોઈએ લેવા જેવું નથી. 'छठे दिन संध्या के समय में गुरु प्रसूति घर में आ कर षष्ठीपूजन विधि का आरंभ करे, षष्ठीपूजन में सूतक नहीं गिनना। यत उक्तम् ‘स्वकुले तीर्थमध्ये च, तथावश्ये बलादपि / षष्ठीपूजन काले च गणयेन्नैव सूतकम् / / - सूतक में दक्षिणा नहीं हैं।' સમાલોચના : “ષષ્ઠીપૂજન વગેરેમાં સૂતક માનવું નહીં' આવી વાત સ્પષ્ટ શબ્દોમાં “આચાર દિનકર” અને “તત્ત્વનિર્ણયપ્રાસાદ'માં લખી છે. સૂતકમાં ષષ્ઠીપૂજન કરે તો પાપ ન લાગે અને શ્રી જિનપૂજન કરે તો પાપ લાગે ? વાહ ભાઈ વાહ! શ્રી જિનપૂજન કરતાં પણ ષષ્ઠીપૂજન મહાન છે, એમ ? મિથ્યાત્વનો ઉદય આવી કદાગ્રહી મનોદશા ઉભી કરે છે. શ્રી જિનપૂજાનો વિરોધ કરીને ષષ્ઠીપૂજનની તરફેણ કરનારા ષષ્ઠીપૂજનના ભક્તોની વાત જૈનોથી માની શકાય નહિ. (ગૃહસ્થ) ગુરુ પ્રસૂતિઘરમાં જઈને ષષ્ઠીપૂજન કરાવે તેમાં સૂતક ન લાગે અને ઘરના સભ્યો સ્નાન કરીને શુદ્ધ થયા બાદ શ્રી જિનાલયમાં જઈને પૂજા કરે તેમાં સૂતક લાગી જાય? કેવી હંબગ વાતો છે? શ્લોકમાં તો “સ્વકુલ’ શબ્દ લખીને પોતાના કુલમાં સૂતક ન ગણવું' એમ સ્પષ્ટ જણાવ્યું છે. એટલે નક્કી જ છે કે સૂતક માતાને લાગે છે. તેણે પૂજા કરવી નહિ. અમે ક્યારેય સૂતકમાં માતાએ પૂજા કરવી એમ કહેતા નથી, બાકીનાને સ્નાન કરી પૂજા કરવામાં કોઈ શાસ્ત્રીય બાધ નથી. ___ यहाँ शुचिकर्म स्वस्ववर्णानुसार करके दिनों के व्यतीत हुए करणा (सोलां पुरुषपर्यंत सुधी (बुद्धिमान) पुरुष सूतक गिणे-) तिस वास्ते तिन गोत्रज को बुलवाय के तिन सर्वको सांगोपांग स्नान और वस्त्रक्षालन करने को कहे / वे सर्व गोत्रज विविध प्रकार की जिनप्रतिमा का पूजन करें। तदपीछे बालकके