Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj
Author(s): Vijayjaidarshansuri
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 80
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 85 અર્થ - “નિષેધ કરેલાં ઘરો અથવા જન્મ-મરણાદિ સૂતકે કરી યુક્ત ઘરો તે ઘરોમાં પ્રવેશ ન કરવો. આ ગણધર ભગવંતોની મર્યાદા છે. આવાં નિષેધ કરેલાં ઘરોમાં પ્રવેશ કરવા વડે ગણધર ભગવંતોની મર્યાદાને ઉલ્લંઘન કરતો સમ્યગુદર્શનાદિની વિરાધના કરે છે.” छक्कायदयावंतोऽवि संजमो दुल्लहं कुणइ बोहिं / आहारे निहारे दुगंछिए पिंडगहणे य / / 441 / / અર્થ - ષડૂજીવનિકાયજીવોની દયા કરતો એવો પણ સાધુ જો આહાર તથા નિહારની ક્રિયા પ્રગટપણે કરતો હોય અથવા તો એવા છિપક અને સૂતકી આદિનો પિંડગ્રહણ કરતો હોય તો તે સાધુદુર્લભબોધિ થાય છે. टी "आहार - निहारौ यद्यगुप्तः सन् करोति, 'जुगुप्सितेषु' छिम्पकादिषु यदि पिण्डग्रहणं करोति ततो दुर्लभां बोधिं करोतीति / અર્થ - આવા ઠેકાણે આહારાદિ કરનાર કે લેનાર દુર્લભબોધિને પામે છે.” (हुमणोधिननेछ). जे जहि दुगुंछिया खलु पव्वावणवसहिभत्तपाणे सु / जिणवयणपडिकुट्ठा वज्जे यव्वा पयत्तेणं // 442 // મૂલગાથાનો અર્થ : જે જ્યાં દુગંછિત હોય તેને દીક્ષા, તેની વસતિ (64॥श्रय), तेनो मोडा२ - 5 नियनमा प्रति(४ (निषधेस.) छ ते પ્રયત્ન વડે કરી ત્યાગ કરવો. टst ये 'यस्मिन्' विषयादौ जुगुप्सिताः प्रव्रज्यामंगीकृत्य तथा भक्तं पानं चांगीकृत्य ते तत्र वर्जनीयाः, तत्थ 'पव्वावणं, प्रतीत्य अवरुन्धिका ण पव्वावणजोग्गा, वसहिभत्तपाणेसु जोग्गा / वसति-मंगीकृत्य जुगुप्सितो भंडाण वाडओ, तत्थ वसही न कीरइ, जतो तत्थ गाइयव्व-नच्चियव्वएण असज्झायादि होइ, पव्वावण - भत्तपाणेसु पुण जुग्गो / तथा भक्तपानग्रहणेषु जुगुप्सितानि सूतकगृहाणि पव्वावणेसु य, ताणि पुण वसहि अण्णत्थ दवावेंति, अण्णाणि पुण तिहिंवि दोसेहिं दुट्ठाणि कम्मकराईणि, एते जिनवचनप्रतिकुष्टा वर्जनीयाः प्रयत्नेन / અર્થ - જે દેશમાં જે પ્રવજયાને આશરી, વસતિને આશરી તથા

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131