________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કરીને અશૌચ (જન્મ અંગેનું) સૂતક મૃત્યુ અંગેનું) વિષયના લોકધર્મો નિવારવા. શ્રી સૂયગડાંગ સૂત્ર - મૃ. 181 'सागारिकः' शय्यातरस्तस्य पिंडम्-आहारं, यदि वा सागारिक-पिंडमिति सूतकगृहपिंडं जुगुप्सितं-वर्णापसदपिंडं वा, चशब्दः समुच्चये तदेतद्सर्वं विद्वान् ज्ञपरिज्ञया प्रत्यापख्यानपरिज्ञया परिहरेदिति / / 16 / / અર્થ : “સાગારિક એટલે શય્યાતર, તેનો પિંડ એટલે આહાર, અથવા સાગારિક પિંડ એટલે સૂતકવાળાં ઘરનો પિંડ, નિંદનીય વર્ણવાળાનો પિંડ, નીચ વર્ણવાળાનો પિંડ - એ સર્વે વિદ્વાન આત્મા જ્ઞપરિજ્ઞા વડે જાણીને પચ્ચકખાણપરિજ્ઞા વડે ત્યાગ કરે.” વાત એમ છે કે કોઈ નાના ગામમાં પ્રથમથી સાધુઓ રહેલા હોય, ત્યાં બીજા સાધુઓ આવે ત્યારે પ્રથમના સાધુઓ એ ગામની જાણ કરતાં કહે કે આ ગામ નાનું છે. આમાં ભિક્ષા દેવાવાળા ઘરો થોડા છે, એમાંય કેટલાંક સૂતકાદિ વડે રોકાયેલાં ઘરો છે. એટલે ગોચરીમાં તકલીફ પડે તેમ છે. વગેરે” “શ્રી વૈwાત્નિ વૂળિ” પૃષ્ઠ નં. ૨૭૪'पडिकुठ्ठकुलं न पविसे' અર્થ : શાસ્ત્રકારે નિષેધેલાં કુળોમાં પ્રવેશ ન કરવો. કયાં કુળો નિષેધેલાં છે? એનો જવાબ આપતા લખે છે કે, "तत्थ पडिकुठं द्विविधम्-इत्वरं सूतकयुक्तं, यावत्कथिकं अभोज्यम्, एतन्न प्रविशेत्, शासनलघुत्वप्रसंगात् / અર્થ : નિષેધ કરેલાં કુળો બે પ્રકારના છે (1) ઇત્વરિક અને (2) થાવત્રુથિક. ઇવરિક - જન્મ-મરણના સૂતક આદિવાળાં અને યાવત્રુથિકઅંત્યજ ડોંબ અને ચમાર આદિ. શ્રી દશવૈકાલિક ટીકા-પૃ. 166 प्रतिकुष्ठकुलं द्विविधम्-इत्वरं यावत्कथिकं च इत्वरं सूतकयुक्तं, यावत्कथिकं अभोज्यम्, एतन्न प्रविशेत्, शासनलघुत्वप्रसंगात् / અર્થ : “શાસ્ત્રકારે નિષેધ કરેલાં કુળો બે પ્રકારનાં છે (1) ઈવર-થોડા