Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj
Author(s): Vijayjaidarshansuri
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 90
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કરીને અશૌચ (જન્મ અંગેનું) સૂતક મૃત્યુ અંગેનું) વિષયના લોકધર્મો નિવારવા. શ્રી સૂયગડાંગ સૂત્ર - મૃ. 181 'सागारिकः' शय्यातरस्तस्य पिंडम्-आहारं, यदि वा सागारिक-पिंडमिति सूतकगृहपिंडं जुगुप्सितं-वर्णापसदपिंडं वा, चशब्दः समुच्चये तदेतद्सर्वं विद्वान् ज्ञपरिज्ञया प्रत्यापख्यानपरिज्ञया परिहरेदिति / / 16 / / અર્થ : “સાગારિક એટલે શય્યાતર, તેનો પિંડ એટલે આહાર, અથવા સાગારિક પિંડ એટલે સૂતકવાળાં ઘરનો પિંડ, નિંદનીય વર્ણવાળાનો પિંડ, નીચ વર્ણવાળાનો પિંડ - એ સર્વે વિદ્વાન આત્મા જ્ઞપરિજ્ઞા વડે જાણીને પચ્ચકખાણપરિજ્ઞા વડે ત્યાગ કરે.” વાત એમ છે કે કોઈ નાના ગામમાં પ્રથમથી સાધુઓ રહેલા હોય, ત્યાં બીજા સાધુઓ આવે ત્યારે પ્રથમના સાધુઓ એ ગામની જાણ કરતાં કહે કે આ ગામ નાનું છે. આમાં ભિક્ષા દેવાવાળા ઘરો થોડા છે, એમાંય કેટલાંક સૂતકાદિ વડે રોકાયેલાં ઘરો છે. એટલે ગોચરીમાં તકલીફ પડે તેમ છે. વગેરે” “શ્રી વૈwાત્નિ વૂળિ” પૃષ્ઠ નં. ૨૭૪'पडिकुठ्ठकुलं न पविसे' અર્થ : શાસ્ત્રકારે નિષેધેલાં કુળોમાં પ્રવેશ ન કરવો. કયાં કુળો નિષેધેલાં છે? એનો જવાબ આપતા લખે છે કે, "तत्थ पडिकुठं द्विविधम्-इत्वरं सूतकयुक्तं, यावत्कथिकं अभोज्यम्, एतन्न प्रविशेत्, शासनलघुत्वप्रसंगात् / અર્થ : નિષેધ કરેલાં કુળો બે પ્રકારના છે (1) ઇત્વરિક અને (2) થાવત્રુથિક. ઇવરિક - જન્મ-મરણના સૂતક આદિવાળાં અને યાવત્રુથિકઅંત્યજ ડોંબ અને ચમાર આદિ. શ્રી દશવૈકાલિક ટીકા-પૃ. 166 प्रतिकुष्ठकुलं द्विविधम्-इत्वरं यावत्कथिकं च इत्वरं सूतकयुक्तं, यावत्कथिकं अभोज्यम्, एतन्न प्रविशेत्, शासनलघुत्वप्रसंगात् / અર્થ : “શાસ્ત્રકારે નિષેધ કરેલાં કુળો બે પ્રકારનાં છે (1) ઈવર-થોડા

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131