Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj
Author(s): Vijayjaidarshansuri
Publisher: Jinagna Prakashan
View full book text
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 89 જિનાજ્ઞાભંગાદિ 4 દોષોને પામે છે. “જિનાજ્ઞાભંગ” એ તો શ્રેયા મહાપાપ જ કહેવાય. પૂર્વમહર્ષિએ પણ કહ્યું કે :- સારરૂસ વર્vi તન્મ ના નિ માંતિ માં 2 ફિhતો છસ્સાસા ગરૂં સે ? / જિનેશ્વરની આજ્ઞારુચિવાળાનું ચારિત્ર એ ચારિત્ર, તે આજ્ઞાભંગમાં શેનો ભંગ નથી // અર્થાત્ બધું જ ભંગ કર્યું ગણાય, અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર વ્યકિત કયા આદેશને (આજ્ઞાને કે આજ્ઞા પ્રમાણે) ચારિત્રપાલન કરશે? વળી શ્રેયસૂ! ગાથા તો તને આવડે જ છે કે ‘પાપ નહિ કોઈ ઉસૂત્રભાષણ જિસ્ય, ધર્મ નહિ કોઈ જગસૂત્ર સરિખું.” (પૂ. આનંદઘનજી મ.) ઠીક, હવે લૌકિક અને લોકોત્તર સ્થાપનાકુળોનો ત્યાગ કરવાથી થતો ફાયદો જણાવે છે. लोउत्तरम्मि ठविता लोगणिब्बाहिरत्तमिच्छत्ति / लोगजठे परिहरता तित्थविवठ्ठी य वण्णो य / / 16-22 / / લોકોત્તર માર્ગમાં સ્થાપેલાં કુળોને અને લૌકિક સ્થાપનાકુળોને છોડવાથી લોકથી બહારપણું નથી ઇચ્છતા. અર્થાત્ તેઓ લોકાચારથી વિરુદ્ધ નથી. સૂત્ર - ને મિÇ ટુછિયત્વેસુ બસ વી પાનું વા વારૂણં વા સારૂણં વા પડિયાદે પતિં વા સાતિજ્ઞતિ / ૨૬-ર૭ // અર્થ :- જે સાધુદુગંછિત કુળોમાં આહાર-પાણી-ખાદિમ સ્વાદિમ ગ્રહણ કરે આવું ગ્રહણ કરતા હોય, તેને રોકે નહિ. આવું ગ્રહણ કરતા હોય તેનું અનુમોદન કરે તેને મહિનાનું ઉદ્ઘાતિત પ્રાયશ્ચિત્ત આવે. ગાથા - સૂત્ર - ને ઉમવરવૂ તુાંછિયવુ જોસુ વલ્થ વા પડપારં વા વવનં વા पायपुंछणं वा पडिग्गाहेइ पडिग्गाहेंतं वा सातिज्जति / / 16-28 / / અર્થ :- જે સાધુદુગંછિય કુળોમાંથી વસ્ત્ર-પાત્ર-કાંબળ- ઓઘારિયું અથવા રજોહરણ ગ્રહણ કરે, ગ્રહણ કરનારને રોકે નહીં, ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને મહિનાનું ઉદ્ઘાતિત પ્રાયશ્ચિત્ત આવે. ટીકા :- તેલું સવિસ્થાવિ, વસહી વી હેવ વાયાળિ | जे भिक्खु गेण्हेज्जा, विसेज्ज कुज्जा व आणादी / / 637 / /

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131