________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ 89 જિનાજ્ઞાભંગાદિ 4 દોષોને પામે છે. “જિનાજ્ઞાભંગ” એ તો શ્રેયા મહાપાપ જ કહેવાય. પૂર્વમહર્ષિએ પણ કહ્યું કે :- સારરૂસ વર્vi તન્મ ના નિ માંતિ માં 2 ફિhતો છસ્સાસા ગરૂં સે ? / જિનેશ્વરની આજ્ઞારુચિવાળાનું ચારિત્ર એ ચારિત્ર, તે આજ્ઞાભંગમાં શેનો ભંગ નથી // અર્થાત્ બધું જ ભંગ કર્યું ગણાય, અને આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર વ્યકિત કયા આદેશને (આજ્ઞાને કે આજ્ઞા પ્રમાણે) ચારિત્રપાલન કરશે? વળી શ્રેયસૂ! ગાથા તો તને આવડે જ છે કે ‘પાપ નહિ કોઈ ઉસૂત્રભાષણ જિસ્ય, ધર્મ નહિ કોઈ જગસૂત્ર સરિખું.” (પૂ. આનંદઘનજી મ.) ઠીક, હવે લૌકિક અને લોકોત્તર સ્થાપનાકુળોનો ત્યાગ કરવાથી થતો ફાયદો જણાવે છે. लोउत्तरम्मि ठविता लोगणिब्बाहिरत्तमिच्छत्ति / लोगजठे परिहरता तित्थविवठ्ठी य वण्णो य / / 16-22 / / લોકોત્તર માર્ગમાં સ્થાપેલાં કુળોને અને લૌકિક સ્થાપનાકુળોને છોડવાથી લોકથી બહારપણું નથી ઇચ્છતા. અર્થાત્ તેઓ લોકાચારથી વિરુદ્ધ નથી. સૂત્ર - ને મિÇ ટુછિયત્વેસુ બસ વી પાનું વા વારૂણં વા સારૂણં વા પડિયાદે પતિં વા સાતિજ્ઞતિ / ૨૬-ર૭ // અર્થ :- જે સાધુદુગંછિત કુળોમાં આહાર-પાણી-ખાદિમ સ્વાદિમ ગ્રહણ કરે આવું ગ્રહણ કરતા હોય, તેને રોકે નહિ. આવું ગ્રહણ કરતા હોય તેનું અનુમોદન કરે તેને મહિનાનું ઉદ્ઘાતિત પ્રાયશ્ચિત્ત આવે. ગાથા - સૂત્ર - ને ઉમવરવૂ તુાંછિયવુ જોસુ વલ્થ વા પડપારં વા વવનં વા पायपुंछणं वा पडिग्गाहेइ पडिग्गाहेंतं वा सातिज्जति / / 16-28 / / અર્થ :- જે સાધુદુગંછિય કુળોમાંથી વસ્ત્ર-પાત્ર-કાંબળ- ઓઘારિયું અથવા રજોહરણ ગ્રહણ કરે, ગ્રહણ કરનારને રોકે નહીં, ગ્રહણ કરનારનું અનુમોદન કરે તેને મહિનાનું ઉદ્ઘાતિત પ્રાયશ્ચિત્ત આવે. ટીકા :- તેલું સવિસ્થાવિ, વસહી વી હેવ વાયાળિ | जे भिक्खु गेण्हेज्जा, विसेज्ज कुज्जा व आणादी / / 637 / /