________________ 86 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ આહારપાણીને આશરીને જુગુણિત હોય તે ત્યાં ત્યાગ કરવા, પ્રવ્રયાને આશરીને વરૂન્ધિકા યોગ્ય હોતા નથી પણ આહાર પાણીને યોગ્ય હોય છે. વસતિને આશરીને જુગુપ્સિત એવા ભાંડનાં ઘરો - તેમાં વસતિ ન કરવી. જે કારણથી ત્યાં ગાવાનાચવા વડે અસજઝાય આદિ થાય છે. પણ દીક્ષા-આહાર પાણી માટે યોગ્ય છે. તથા આહારપાણી માટે તથા દીક્ષા માટે સૂતકવાળાં ઘરો જુગુપ્સિત ગણેલાં છે. સૂતકવાળાં ઘરો વસતિ બીજે સ્થાને દેવડાવે, બીજા વળી ગુલામો આદિ છે. તે પ્રયત્નથી વર્જન કરવા - ત્યાગ કરવા. दोसेण जस्स अयसो पवयणे अ अग्गहणं / विप्परिणामो अप्पच्चओ य कुच्छा य उप्पज्जे / / 444 / / पवयणमणपेहं तस्स निद्धंधसस्स लुद्धस्स / વધુમોહમ્સ મવિયા સંસારોડjતનો મણિકો II || 446 / व्याख्या-सर्वथा येन केनचित् यस्य संबंधिना 'अयशः' अश्लाघा 'आयासः' पीडा प्रवचने भवति, अग्रहणं वा विपरिणामो वा श्रावकस्य शैक्षकस्य वा तन्न कर्तव्यं / तथा जुगुप्सा च येनोत्पद्यते यदुत वराकका एते दयामनकास्तदेवंविधं न किंचित्कार्यं / यस्तु पुनरेवं करोति तस्येदमुक्तं भगवता प्रवचनमनपेक्षमाणस्य तस्य निर्वसस्य निःशूकस्य लुब्धस्य बहुमोहस्य भगवता संसारोऽनंत उक्त इति અર્થ - જે કોઈ આત્મા વડે કોઈપણ તેવા પ્રકારના કારણ વડે અપકીર્તિ થાય, જૈનશાસનને પીડા થાય, જૈનશાસનના અગ્રહણ કરવાનું કે તેના પ્રતિ શ્રાવક કે નવા દીક્ષિતને દુષ્પરિણામ થાય અથવા જૈનશાસનમાં અવિશ્વાસ ઉત્પન્ન કરવામાં - “આ સાધુઓ બોલે છે કાંઈ અને કરે છે કાંઈ’ એ રૂપે નિમિત્ત થાય અથવા તો “આ બાપડા છે દયાને પાત્ર છે, એવી રીતે જૈન શાસનની નિંદા થાય તેવું કાંઈ પણ કાર્ય ન કરવું જોઈએ. અને જેઓ જૈનશાસનની ઉપેક્ષા કરીને તેવાં કાર્યો કરે છે તે નિઃશુકપરિણામી, આહારાદિના લાલચુ અને બહુ મોહવાળા આત્માઓને માટે ભગવંતોએ અનંતસંસાર કહ્યો છે. અર્થાત્ તેવા આત્માઓ અનંતસંસારી છે . ૪૪૪૪૪પી શ્રી “ઓઘનિર્યુક્તિ'ના આ શાસ્ત્રપાઠમાં ક્યાંય “શ્રાવકોએ સૂતકના