________________ S8 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ में तीन दिन का सूतक होवे है। अन्यवंशवाले के मृत्यु हुए वा जन्म हुए, विवाहित पुत्री को सूतकवाले के अन्न के खाने में, इन सर्व में तीन दिन का सूतक होवे है / अन्न नहीं खानेवाले बालक का सूतक तीन दिन का स्वस्ववर्णानुसार सूतक के अंत में जिनस्तव महोत्सवादि और सार्मिक વાત્સલ્યદ્ર ઝરના I fબસસે ત્યામાં પ્રાપ્તિ હોવે '' (પૃ. ૩૩૨-રૂ-૨૮૪૨-૪૮-રર૧-૩૨૮-૧૦૨) સમાલોચના : મરણસૂતકની ઉપર જણાવેલ માન્યતા લૌકિક છે. આપણો ધર્મ, સ્નાન કરીને શોક દૂર કરવાની અને મૃતકનાં હાડકાં તીર્થમાં સ્થાપન કરવાની વાત કરે નહિ. અગિયાર દિવસ સુધી શોક ટકાવી રાખવાનું અને પછી જ સ્નાન કરીને શોક દૂર કરવાની વાત જૈનશાસ્ત્રો ન કરે. એ જ રીતે આપણાં તીર્થસ્થાનોમાં હાડકાં સ્થાપન કરીને તીર્થની આશાતના કરવાનું પણ આપણાં શાસ્ત્રો ન જ કહે. માટે આવી વિધિઓ જૈનોએ કરવાની હોય નહિ. હવે રહી વાત મરણ સૂતકમાં શ્રી જિનપૂજાની. આચારદિનકર' ભાગ-૨ પૃ. 258-59 ઉપર આ પ્રમાણે શ્લોક છે _ 'मृतपंचेन्द्रियाणां च तथोच्छिष्टान्नपाथसाम् / स्पर्शनाज्जायते शुद्धि-र्गृहिणां સ્ત્રીનમાત્રત: // રપ // આ શ્લોકમાં જણાવ્યા મુજબ “મૃત પંચેન્દ્રિયનો સ્પર્શ થઈ જાય તો ગૃહસ્થને સ્નાન કરવા માત્રથી શુદ્ધિ થઈ જાય છે.” એટલે સ્મશાને જઈ આવ્યા બાદ ગૃહસ્થ સ્નાન કરે એટલે શુદ્ધ થઈ જાય છે. જેઓ મરણ સૂતકનાં નામે શ્રી જિનપૂજા બંધ કરાવે છે તેઓ અંતરાયકર્મ બાંધે છે. આથી સમજી શકાય છે કે પૂ. આત્મારામજી મ. સૂતક સમયે શ્રી જિનપૂજા બંધ કરાવવાના મતના ન હતા. શુદ્ધસામાચારીપ્રકાશ બૃહત્કોટિક ખરતરગચ્છના પં. શ્રી રાયચંદ મુનિજીએ અનુવાદ કરેલ, શ્રી મોહનલાલજી મ. એ સંશોધન કરેલ “શુદ્ધ સામાચારી પ્રકાશ' નામનાં