________________ 14 સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ ‘યા II-મસ્ત્રતિમાપૂના:” “યાગ એટલે શ્રી અરિહંતપ્રતિમાની પૂજા” આ ટીકા પૂ. મહો. શ્રી વિનયવિજયજી મ.ની ટીકાના ખંડનરૂપે રચાયેલી છે. છતાં “ર્વનું વેરિયંતિ શેષ:' આ પદનું ખંડન કર્યું નથી. એટલે નક્કી છે. કે આજે આ પદને અમાન્ય ગણાવનાર સાચા નથી. (3) પૂ. પં. શ્રી સંઘવિજયજી ગણિ કૃતા કલ્પપ્રદીપિકા ટીકા યા-વેવપૂના, અત્ર તેવશદ્ન નિનપ્રતિમા જોયા યાગ એટલે દેવપૂજા, અહીં દેવ શબ્દથી શ્રી જિનપ્રતિમા જાણવી. (4) પં. શ્રી મુક્તિ વિમલગણિ કૃતા કલ્પમુક્તાવલી ટીકા "यागान्-अर्हत्प्रतिमापूजाः कुर्वन् कारयंश्च अत्र यागशब्देन जिनप्रतिमापूजा વ ગ્રાહ્યી યાગ એટલે શ્રી અરિહંત પરમાત્માની પૂજા કરતા અને કરાવતા. અહીં યાગ શબ્દથી શ્રી જિનપ્રતિમાની પૂજા જ ગ્રહણ કરવી.” સૂતક મર્યાદાય નમઃ” ના પૃ. 68 ઉપર “શતાનું સ્ત્રીનું તક્ષાનું તેવપૂનામાનિતવિયા II હેયાન મા II હાય એ પ્રમાણે (કલ્પસૂત્ર સટિપ્પનની હસ્તલિખિત પ્રતનાપૃ. ૪૦ની બીજી પૂઠીમાં) ટિપ્પણ છે. અર્થાત ‘નાણ3 = યા 'I એટલે દેવપૂજા માટેનું દ્રવ્ય અહીં ‘યુર્વ રયંતિ શેષ:' એ પાઠ નથી. (જુઓ૦પરિ૦૨-૬)” આ પ્રમાણે લખ્યું છે. તેમણે પરિશિષ્ટ ર-૬ જોવાની ભલામણ કરી છે. પૃ. 93 ઉપર પરિ. 2-6 આપ્યું છે. તેમાં આ રીતે લખાણ છે : “નાધ્યત્તિ યાIIનું સેવપૂના' આનો અર્થ ગાય એટલે વIન્ અને યોIIન્ એટલે દેવપૂજા' એવો થાય. દેવપૂજા પદનો ‘દેવપૂજા માટેનું દ્રવ્ય' એવો અર્થ કર્યો છે-તે ખોટો છે. પરિશિષ્ટમાં છાપેલ બ્લોકનું લખાણ અને ૬૮મા પાને રજૂ કરેલ લખાણ ફેરફારવાળું છે તે વાચકો ધ્યાનથી જુએ તો પકડાઈ જાય તેમ છે. વાચકો સાથે આવી ખુલ્લી છેતરપિંડી કરવામાં લેખકને કોઈ સંકોચ થયો નથી. આ રીતે ઉપરના દરેક પાઠોમાં ‘ના = યાIIન નો અર્થ “દેવપૂજા’ જ કર્યો છે. આજે દેવપૂજાને ઉડાવી દેવાનો જે પ્રયાસ થાય છે તે સ્થાનકવાસીઓને મળતો આવે તેવો છે. સ્થાનકવાસીઓ, શ્રી જિનપૂજાને ઉડાવવા માટે, આગમમાં “ચૈત્ય' શબ્દ આવે તેનો અર્થ “પ્રતિમા જ કરવાનો હોવા છતાં