________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કલ્પકિરણાવલીટીકા'આગળ કરીને પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માટે કેવો અસત્યપ્રચાર કરવામાં આવે છે તે સૂતકમર્યાદાય નમઃ”ના ૩૯-૪૦પાને તેઓના શબ્દોમાં જ વાંચો : “હજુ આગળ. આગમનું નામ ખૂબ પ્રચલિત છે. તે “શ્રી કલ્પસૂત્રજી’ આ ગ્રંથને કહેવાય છે “કલ્પસૂત્ર કિરણાવલી.” જેનું સંશોધન વિ. સં. ૧૯૬૮માં આ. શ્રીદાનસૂરિ મ. દ્વારા થયું છે. અને આ ગ્રંથની પ્રસ્તાવના શ્રી રામવિજયજી (હાલ સ્વ. રામચંદ્રસૂરિ) દ્વારા લખાયેલી છે. એટલે કે આ ગ્રંથ તેમને માન્ય છે જ. તેનું આ આખું પાનું (આગળ-પાછળ બને) ખૂબ સુંદર સ્પષ્ટતા દર્શાવે છે. જો આ રહ્યું. એમાં મુખ્ય : 'तएणमित्यादित एवं वा विहरंति त्ति पर्यन्तम्, तत्र मातापितरौ स्थितिपतितं कुलक्रमान्तर्भूतं पुत्रजन्मोचितमनुष्ठानं कारयतः स्म, XXX तथाहिजन्माहादिनद्वयेऽतिकान्ते गृहस्थगुरुः समीपगृहेऽचितार्हत्प्रतिमाग्रे स्फटिकमयी रुप्यमयी वा चन्द्रमूर्ति प्रतिष्ठाप्याचित्वा च विधिना स्थापयेत्, ततः स्नातां सुवस्त्राभरणां शिशुमातरं करद्वये धृतपुत्रां चन्द्रोदये प्रत्यक्षचन्द्रसन्मुखं नीत्वा XXXXXX માતૃપુત્રૌ મૂતમયાત્તત્ર નાનેય XXXXXX વી Sષ્ટચાં રાત્રી जागरणं-धर्मजागरिका ताम् / निवर्तितेऽतिक्रान्तेऽशुचीनां अशौचवतां जन्मकर्मणां-नालच्छेदनादीनां यत्करणं तस्मिन्, द्वादशाख्यदिवसे उपस्कारयत:रसवतीं निष्पादयतः मित्राणि-सुहृदः, ज्ञातयः-सजातीयाः मातापितृभ्रात्रादयः XXXXXX પરિ–સામર્ચન મુન્નાની અત્પમધ્યત્યનાઁ મોગ્યમ્, સાંભળ્યું શ્રેયસ ! (1) બે દિવસ પછી = ત્રીજે દિવસે સ્નાનની વાત કરી. (2) તેમાં સૂર્ય-ચંદ્રના દર્શનનો પ્રસંગ. (3) પ્રતિમા પાસે માતા અને પુત્રને સૂતકના ભયથી ત્યાં ન લઈ જવાં. (4) છઠ્ઠી રાત્રે ધર્મજાગરિકા. (5) અને છેલ્લે અશુચિ કર્મ દૂર કરીને બારમે દિવસે નાત જમાડવાની. મ. શ્રી : આ વાક્ય કોણ પ્રસિદ્ધ કરનાર છે શ્રેય?