Book Title: Sutak Sambandhi Shastriya Saral Samaj
Author(s): Vijayjaidarshansuri
Publisher: Jinagna Prakashan

View full book text
Previous | Next

Page 74
________________ સૂતક સંબંધી શાસ્ત્રીય સરળ સમજ કલ્પકિરણાવલીટીકા'આગળ કરીને પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા માટે કેવો અસત્યપ્રચાર કરવામાં આવે છે તે સૂતકમર્યાદાય નમઃ”ના ૩૯-૪૦પાને તેઓના શબ્દોમાં જ વાંચો : “હજુ આગળ. આગમનું નામ ખૂબ પ્રચલિત છે. તે “શ્રી કલ્પસૂત્રજી’ આ ગ્રંથને કહેવાય છે “કલ્પસૂત્ર કિરણાવલી.” જેનું સંશોધન વિ. સં. ૧૯૬૮માં આ. શ્રીદાનસૂરિ મ. દ્વારા થયું છે. અને આ ગ્રંથની પ્રસ્તાવના શ્રી રામવિજયજી (હાલ સ્વ. રામચંદ્રસૂરિ) દ્વારા લખાયેલી છે. એટલે કે આ ગ્રંથ તેમને માન્ય છે જ. તેનું આ આખું પાનું (આગળ-પાછળ બને) ખૂબ સુંદર સ્પષ્ટતા દર્શાવે છે. જો આ રહ્યું. એમાં મુખ્ય : 'तएणमित्यादित एवं वा विहरंति त्ति पर्यन्तम्, तत्र मातापितरौ स्थितिपतितं कुलक्रमान्तर्भूतं पुत्रजन्मोचितमनुष्ठानं कारयतः स्म, XXX तथाहिजन्माहादिनद्वयेऽतिकान्ते गृहस्थगुरुः समीपगृहेऽचितार्हत्प्रतिमाग्रे स्फटिकमयी रुप्यमयी वा चन्द्रमूर्ति प्रतिष्ठाप्याचित्वा च विधिना स्थापयेत्, ततः स्नातां सुवस्त्राभरणां शिशुमातरं करद्वये धृतपुत्रां चन्द्रोदये प्रत्यक्षचन्द्रसन्मुखं नीत्वा XXXXXX માતૃપુત્રૌ મૂતમયાત્તત્ર નાનેય XXXXXX વી Sષ્ટચાં રાત્રી जागरणं-धर्मजागरिका ताम् / निवर्तितेऽतिक्रान्तेऽशुचीनां अशौचवतां जन्मकर्मणां-नालच्छेदनादीनां यत्करणं तस्मिन्, द्वादशाख्यदिवसे उपस्कारयत:रसवतीं निष्पादयतः मित्राणि-सुहृदः, ज्ञातयः-सजातीयाः मातापितृभ्रात्रादयः XXXXXX પરિ–સામર્ચન મુન્નાની અત્પમધ્યત્યનાઁ મોગ્યમ્, સાંભળ્યું શ્રેયસ ! (1) બે દિવસ પછી = ત્રીજે દિવસે સ્નાનની વાત કરી. (2) તેમાં સૂર્ય-ચંદ્રના દર્શનનો પ્રસંગ. (3) પ્રતિમા પાસે માતા અને પુત્રને સૂતકના ભયથી ત્યાં ન લઈ જવાં. (4) છઠ્ઠી રાત્રે ધર્મજાગરિકા. (5) અને છેલ્લે અશુચિ કર્મ દૂર કરીને બારમે દિવસે નાત જમાડવાની. મ. શ્રી : આ વાક્ય કોણ પ્રસિદ્ધ કરનાર છે શ્રેય?

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131