________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મુકામે ચાતુર્માસ રહેતા ઝોટાણાના શ્રીસંધને આ પુસ્તક છપાવવા સબંધી ઉપદેશ દ્વારાએ પ્રેરણા કરી. ઝોટાણાના શ્રીસંધ નાના હોવા છતાં તેની જ્ઞાનપિપાસા તેમજ ભાવભક્તિ બળવાન હોવાથી શ્રી સધે ઉદાર હાથે રૂા. ૧૬૦૦]ની આર્થિક મદદ કરી. બાકીના ખુટતા રૂપિયા પાછળ સૂચિત કરેલ શુભનામાવલિ મુજબ અન્ય ભાગ્યવાન ગૃહસ્થાની મદારાએ આ ગ્રંથની દ્વિતીયાવૃત્તિ કઢાવવા સબંધી શુભ તક સાંપડી છે.
વિ. સ. ૨૦૦૭ના, મહાવિદ ચતુર્દશી તા. ૬-૩-૧૧.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રાન્તે સહુ કોઇ આ ગ્રંથનુ વાંચન–મનન, નિદિધ્યાસન કરી આત્મકલ્યાણને સાધે તે જ મનેાકાંક્ષા-આ. શાન્તિ.
લી. યાગનિષ્ઠ ગુરૂદેવ વિજયકેશરસુરિજી મ. ના શિષ્પ વિજયન્યાયસૂરિજી મહારાજ
For Private and Personal Use Only