Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
શબ્દોને સજા સંશા થાય છે. લિગ્ન અને સખ્યાદિનું જેમાં જ્ઞાન થાય છે તેને દિવ્ય' કહેવાય છે. તદર્થને જણાવનારા શબ્દોને દ્રવ્યવાચિ' કહેવાય છે. જેમ કે – રામ, સીતા અને વનનિ અહીં ક્રમશઃ રામાદિ પદાર્થોમાં પુલ્લિગ્નત્વ-એકત્વસખ્યા, સ્ત્રીલિજ્ઞત્વ - એકત્વસંખ્યા અને નપુંસકલિજ્ઞત્વ - બહુ–સખ્યાનું જ્ઞાન થાય છે. તેથી રામાદિ દ્રવ્ય છે અને તદર્થવાચિ રામાદિ શબ્દો દ્રવ્યવાચક છે. તેનાથી ભિન્ન એવા અદ્રવ્યવાચક ચાદિગણપાઠમાંના “ને આ સૂત્રથી અવ્યય સંજ્ઞા થવાથી “વૃક્ષજ્ઞ અહીં અવ્યયસ્થ ૩--૭ થી; વ શબ્દની પરમાં રહેલી સ્યાદિ વિભક્તિનો લોપ થાય છે. અહીં વૃક્ષમાં જેવી રીતે પુલ્લિગત્વ- એકત્સંખ્યાનું જ્ઞાન થાય છે તેમ ચાર્થ “મને માં તેનું જ્ઞાન થતું નથી. તેથી “ અદ્રવ્યવાચિ છે. તે સમજી શકાય છે. અર્થ - વૃક્ષ અને. ૩૧ાા.
અષતસ્યાવા શરુ ૧૩રો ઘળુ () પ્રત્યયને છોડીને અન્ય તપુ (ત) પ્રત્યયથી માંડીને ‘શનું પ્રત્યયસુધીનો પ્રત્યય જેની અન્તમાં છે એવા શબ્દને સવ્યા' સંજ્ઞા થાય છે. તેવા ગર્ણનતોડવન” અહીં જયન્ત સર્ણન શબ્દને ‘ત્યારે તણું: ૭-૨-૮૧' થી 'તનું પ્રત્યયાદિ કાર્યથી નિષ્પન્ન તસુપ્રત્યયાન્ત મર્જુનતનું શબ્દને આ સૂત્રથી અવ્યય સંજ્ઞા થવાથી કર્ણનતનું શબ્દની પરમાં રહેલી સ્વાદિવિભક્તિનો, વ્યયી ૩-૨૭' થી લોપ થાય છે. આવી જ રીતે પચ્ચમ્યન્ત ત શબ્દને નિયરિ૦ -૮૨' થી પિત્ તત્ (ત) પ્રત્યય. સપ્તમ્યા ત શબ્દને “સતા . ૭-ર-૧૪ થી “ત્ર, (2) પ્રત્યય. તત્ત નું અને ત+ત્ર આ અવસ્થામાં તટું ના ટુને માત્ર ૨-૧-૪૧' થી જ આદેશ. હુo ૨-૧-૧૧૩ થી ૪ ના અનો લોપ થવાથી નિષ્પન્ન તતનું અને તત્ર ને આ સૂત્રથી વ્યય સંજ્ઞા થવાથી તદુત્તર સ્વાદિ વિભક્તિનો ઉપર જણાવ્યા મુજબ લોપાદિકાર્ય થવાથી