Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
-लियोः स्पमोणत् १११॥२९॥ રિ ગૌ નનું કમ્ અને ગૌ આ પ્રથમ અને દ્વિતીયાના પાંચ પ્રત્યયોને પુલિંગ અને સ્ત્રીલિંગમાં ‘પુ સંજ્ઞા થાય છે. રાગદ્ + સિ (ર), રાની , રાગનું+નવું, રાગનું+ગ અને રીનન+ગી, આ અવસ્થામાં સિ ગ . વગેરે પાંચ પ્રત્યયોને આ સૂત્રથી પુરું સંજ્ઞા. “નિ તીર્ષ ૧-૪-૮૫ થી રાગનું ના જ ને દીર્ઘ આ આદેશ. તીર્થક્યત્વે ૧-૪-૪પ થી સિ નો લોપ. (ાનનું ના.૬ નો પ્રથમ એકવચનના રૂપમાં “નાનો નો ર-૭-૧૧ થી લોપ ઈત્યાદિ કાર્ય થવાથી રાણા રાનાની નાન; ચગાન અને રાણાની આ પ્રમાણે રૂપો થાય છે. આવી જ રીતે સ્ત્રીલિંગમાં પણ ઉપર જણાવ્યા મુજબ સીનન+સિ.... વગેરે અવસ્થામાં આ સૂત્રથી સિ...વગેરે પ્રત્યયોને પુ સંજ્ઞાદિ કાર્ય થવાથી સીમા સીમાની સીમાન:; સીમાન અને સીમાની આ પ્રમાણે રૂપો થાય છે. અર્થ ક્રમશઃ– એકરાજા. બે રાજા. ઘણા રાજા, એક રાજાને, બે રાજાને, એક સીમા. બે સીમા. ઘણી સીમાઓ. એક સીમાને, બે સીમાને.રા ,
મારા વોડથલ ૧૧૩૦
- “શબ્દ જેની શરુઆતમાં છે તે “રારિ ગણપાઠમાંના શબ્દોને વ્યય સંજ્ઞા થાય છે. સ્વતંત્ર અને પ્રતિ આ શબ્દોને આ સૂત્રથી “લવ્યય સંજ્ઞા થવાથી વ૬ વગેરે અવ્યયોથી પરમાં રહેલી સ્વાદિ વિભક્તિનો વ્યયસ્ય ૩-ર-૭ થી લોપ થવાથી સ્વ૬ અન્તર્યું અને પ્રતિ આવા રૂપો થાય છે. અર્થક્રમશ - સ્વર્ગ. અંદર. સવાર. સ્વરાદિ 99૬ અવ્યયો છે..૩૦
પાકવોડર ૧૧૩૧ અદ્રવ્યવાચિક ર છે આદિમાં જેના એવા વારિ’ ગણપાઠના