________________
निरुक्तिः
| (અનુ.) ઔદયિકાદિ ભાવોને- આદિ ગ્રહણથી ક્ષાયોપથમિક જ્ઞાનાદિનો પરિગ્રહ કરેલો છે. સમ્યગ્રદર્શન - જ્ઞાન - ચારિત્ર સ્વરૂપ અર્થથી સર્વથા ખપાવીને જે કારણથી ક્ષાયિક ભાવને સાધનાર બન્યો છે તેથી એ ક્ષાયિકભાવસિદ્ધ છે એમ કહેવાય. અને ક્ષાયોપથમિકભાવ સિદ્ધ તો “વિદ્યા-મંત્ર-યોગ” અર્થાત વિદ્યાસિદ્ધમંત્રસિદ્ધ યોગસિદ્ધ વગેરે ચૌદ પ્રકારનો છે. તું' શબ્દ વિશેષણ અર્થનો દ્યોતક છે, તે ભાવસિદ્ધનો જ અહીં અધિકાર છે કે જે આવા સર્વ પ્રકારના સિદ્ધોને અતિશયિત કરીને રહે છે.” | ૫ | (मू०) सिद्धाणि सव्वकज्जाणि जेण ण य से असाहियं किंचि ।
विज्जासुहइच्छाती, तम्हा सिद्धो त्ति से सहो ॥ ६ ॥ (છ) સિતાનિ સર્વાળિયેર ાથિત શિરિત્ ા
विद्यासुखेच्छादयस्तस्मात् सिद्ध इति तस्य शब्दः ॥ ६ ॥
() સિળિ સબક્નાળિ” મહિ સિદ્ધાર સર્વકાર્યાનિ, ર પુનઃ સાધનાય વ્યપ્રિય, “યેન' કારેળન ન ર “' तस्य सिद्धस्यासाधितं किञ्चिदस्ति । किं तत् ? - विद्यासुखेच्छादि, तस्मात् सिद्ध इत्ययं 'से' तस्य मुक्तात्मनः शब्द इति गाथार्थः ॥६॥ इदानीं निरुक्तपदमधिकृत्याह(અનુ.) જેનાં સર્વ કાર્યો સિદ્ધ થઈ ચૂક્યા છે, જે કારણથી તે સિદ્ધને માટે અસાધિત – સાધ્યાવિનાનું કાંઈ રહેતું નથી. તે શું? વિદ્યા-સુખ-ઈચ્છા વગેરે જેમકે, કોઈ શિલ્પી પોતાની સર્વકળામાં નિપુણ થઈ જાય અને એના માટે હવે, એકેય કલા સાધવાની બાકી નથી તે શિલ્યસિદ્ધ કહેવાય છે એમ મોક્ષમાં ગયેલ આત્મા માટે હવે સંસાર સંબંધી કોઈ કાર્ય સાધવાનું રહેતું નથી. તે માટે “સિદ્ધ એવો શબ્દ તે મુક્ત થયેલ આત્મા માટે વપરાયેલો છે. ૬ / હવે, નિરુકત પદને આશ્રયીને સિદ્ધની વ્યાખ્યા જણાવે છે. ૨. “રી' રૂપુd I ૨. “શબ્દો પથાર્થ:'- પતાસંપા |