________________
सिद्धप्राभृत : सटीकः अट्ठ, अजहण्णुक्कोसाए अट्ठसयं, अल्पबहुत्वार्थ-मेतदिति गाथार्थः ॥ ५६ ॥ उत्कृष्टद्वारमाह
(અનુ) પાંચસો ધનુષ પૃથકત્વાધિક અવગાહનાવાળા ઉત્કૃષ્ટથી બે એક સમયે સિદ્ધ થાય છે. જઘન્ય અવગાહનાવાળા ઉત્કૃષ્ટથી ચાર અને મધ્યમ અવગાહનાવાળા એકસો આઠ સિદ્ધ થાય છે. યવમધ્ય અવગાહના - અર્થાત્ પાંચસો પચ્ચીશ ધનુષ્યના અડધા બસો સાડા બાસઠ ધનુષ્ય અવગાહનાવાળા ઉત્કૃષ્ટથી આઠ અને અજઘન્ય-ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એકસો આઠ સિદ્ધ થાય છે, અલ્પબદુત્વ માટે આમ લખાયું છે. તે પ૬ ||
૧૧. ઉત્કૃષ્ટ દ્વાર (मू०) जेसिं अणंतकालो, पडिवाओ तेसि होइ अठ्ठसयं ।
મMડિવા વારો, રસ તસ ર સા ા ૫૭ વાર | (છ) વામનરાવતઃ પ્રતિપાતર્તક ભવટાતિ.
अप्रतिपातौ चत्वारो दशकं दशकं च शेषाणाम् ॥ ५७ ॥ द्वारम् ॥
(20) હિં અનંતતો” મહીં વાચા II ૧૭ | મન્તરનુંसमयद्वारद्वयाभिधित्सयाऽऽह
| (અનુ.) ગાથા સુગમ છે. જેમનો પ્રતિપાત અનંતકાળ હોય છે તેઓ ઉત્કૃષ્ટથી એકસો આઠ સિદ્ધ થાય છે અને અપ્રતિપાતવાળા ચાર સિદ્ધ થાય છે. તથા જે શેષ છે તેમનામાંથી ઉત્કૃષ્ટથી દશ-દશ સિદ્ધ થાય છે. તે પ૭ ||
૧૨-૧૩. અંતર-અનુસમય દ્વાર (मू०) संतरणिरंतरं वा, एगादी सिज्झई उ अट्ठसयं ।
दोण्णि य णिरंतराणं, जाव पुहुत्तं सयाणं तु ॥५८ ॥ दारं ॥
૨. “ગાય” – I