Book Title: Siddha Prabhrutam Satikam
Author(s): Parshwaratnasagar
Publisher: Omkarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 136
________________ વિમાન (મૂળ), ૮. યુદ્ધના-૧. શાનદાર-૨૦. વહાણા ११९ सुयणाणपच्छाकडा संखगुणा २, एवं पच्छद्धेणं संखा जोएयव्वा । 'चउक्के मणस्स णाणस्स' त्ति मणणाणचउक्पज्जंतपच्छाकडा असंखेज्जगुणा ३ मंइसुतोहितिनाणपच्छाकडा संखेज्जगुणा ॥ १०४ ॥ णाणेत्ति गयं । ओगाहणाद्वारमाह (અનુ.) બુદ્ધિદારને આશ્રયીને અલ્પબદુત્વ - સ્વયંબુદ્ધસિદ્ધો સર્વસ્તોક ૧, શેષ પ્રત્યેકબુદ્ધાદિ ત્રણે વિકલ્પો યથાક્રમે સંખ્યગુણા જાણવા. ગાથાના પશ્ચાઈથી જ્ઞાન દ્વારા જણાવે છે. ત્યાં, બે જ્ઞાન પશ્ચાત્યુતસિદ્ધો – અલ્પ ૧, ચારજ્ઞાન પશ્ચાદ્ભૂત સિદ્ધો અસંખ્યગુણા ૨, ત્રણજ્ઞાન પશ્ચાત્કૃતસિદ્ધો સંખ્યગુણા ૩ || ૧૦૩ // આ અવ્યંજિતમાં વાત થઈ હવે, વ્યંજિતમાં જણાવે છે - આભિનિબોધિ-શ્રુતજ્ઞાનમન:પર્યવત્રિજ્ઞાન પશ્ચાદ્ભૂત સર્વસ્તીક છે. ૧, આભિનિ-શ્રુત જ્ઞાન પશ્ચાત્કૃત સંખ્યગુણા છે ૨, આમ, પશ્ચાઈથી સંખ્યા જોડવી, મનોજ્ઞાન ચતુષ્કપર્વત પશ્ચાતકૃતો અસંખ્યગુણા ૩, મતિ-શ્રુતઅવધિજ્ઞાન પશ્ચાદ્ભૂત સંખ્યગુણા ૪ જાણવા. / ૧૦૪ || જ્ઞાન દ્વાર પૂરું થયું. હવે, અવગાહના દ્વારા જણાવે છે – ૧૦. અવગાહના દ્વાર (ભૂ) મોહિ નહUI, થોવા ડોલિયા માં વા तत्तो वि असंखगुणा, णायव्वा मज्झिमाए वि ॥१०५॥दारं॥ (છા) મવિિહના ગયા, તો ૩ષ્ટ સંધ્યા : ततोऽप्यसंख्यगुणा ज्ञातव्या मध्यमायामपि ॥ १०५ ॥ द्वारम् ॥ १. मनोज्ञानचतुष्कपर्यन्तपश्चात्कृता असंख्येयगुणाः (३) २. मतिश्रुतावधित्रिज्ञानपश्चात्कृताः संख्येयगुणा । ज्ञानमिति गतम् । अवगाहनाद्वार माह- 'मइसुत्तोहितिगे'-पातासंपा।

Loading...

Page Navigation
1 ... 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210