________________
१३४
सिद्धप्राभृत : सटीकः સંભવે છે, અર્થાત્ ઉત્કૃષ્ટથી ૧૦૦ સિદ્ધો સંભવે છે ત્યાં ત્યાં એમાંથી આઠ બાદ કરીને જે સો વધે છે તેનો ચારથી ભાગ કરતાં બહુકાદિ ચાર હાનિ પદો શેષ બચે છે. તે આ ક્રમથી જાણવા. / ૧૧૪ પ્રથમ ચતુર્થભાગ પચ્ચીશ, ત્યાં સંખ્યગુણહાનિ જાણવી. બીજામાં પચ્ચાશ સુધી અસંખ્યગુણ હાનિ જાણવી. ત્રીજા પાદને આદિ કરીને ચોથું પાદ
જ્યાં સુધી ૧૦૮ છે ત્યાં સુધી અનંતગુણહાનિ એકાવનથી માંડીને જાણવી, અર્થાત્ ત્રીજા-ચોથા પદમાં અનંત ગુણહાનિ થાય છે એટલે કે પદથી માંડીને ૧૦૮ સુધીની સંખ્યા સુધી અનંતગુણ હાનિ સમજવી. આ રીતે કરણસૂત્ર વ્યાપક હોવાથી અને ‘વ મસ’ એ ગાથા લક્ષણરૂપ થતી હોવાથી દરેક સંખ્યાના આ રીતે ચાર ભાગ કરતાં જ્યાં વિશ સિદ્ધ થાય છે ત્યાં એક સિદ્ધ છે તે ઘણા છે. અને પાંચ એ સંખ્યગુણહીન છે કારણ કે ૨૦નો બે થી માંડીને પાંચ સુધીના ૪થી ભાગ કરતાં પ્રથમ ભાગમાં ૬ની સંખ્યા આવે છે એટલે ત્યાં યથોક્ત હાનિ સમજવી. તેના પછી છથી માંડીને સિદ્ધો અસંખ્યગુણહીન દશ સુધી આ હાની “મસંહ વિત્તિ” એ વચનથી જાણવી. ત્યારબાદ, અગિયારથી વીશ સુધીમાં અનંતગુણ હાનિ ‘ગત તારૂં' એ વચનથી જાણવી, આમ, સર્વત્ર ભાવના અધોલોકાદિ વિશકોમાં અર્થાત્ જયાં ૨૦ સિદ્ધ થાય છે તે સ્થાનોમાં જાણવી, હરિવર્ષમાં દશ દશ જોવાયા છે ત્યાં ર બાદ કરીને શેષ આઠનો ચારથી ભાગ કરતાં ર સ્થાન આવ્યા છે અને ત્રણ છે ત્યાં સંખ્યાની જાણવી, જેમ કે – એકએક સિદ્ધથી બે-બેસિદ્ધો સંખ્યગુણહીન, તેનાથી ત્રણ-ત્રણ સિદ્ધો સંખ્યગુણહીન અને તેનાથી ચાર-ચાર સિદ્ધો અસંખ્યયગુણહીન, તેનાથી પાંચ-પાંચ સિદ્ધો અસંખ્યગુણહીન છે તે પછી છથી માંડીને દશ સુધી સિદ્ધો અનંતગુણહીન છે. એ રીતે જ્યાં બે પદથી વધુ સંખ્યા છે ત્યાં ત્રિકની હાની થાય છે પણ જ્યાં બે પદની સંખ્યા છે ત્યાં શું કરવું? કહે છે - બે દ્વારા જે પાદ બન્યું તે દ્વિપાદ - ચોથો ભાગ, ત્યાં બહુસંખ્યયા સિદ્ધો જે જેમકે યવમધ્યમાં આઠ સિદ્ધો છે ત્યાં જે એક સિદ્ધ