________________
દ્રવ્ય અમાર, ૬. &િાર-૭. રાત્રિનાર-અ. યુદ્ધતિ સંપરાય, યથાખ્યાત ચારિત્ર) એમ અત્યંજિતમાં ૨ ભાંગી પડે છે. તથા વ્યંજિતમાં સામાયિક - સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાત ચારિત્રની ત્રિક, તથા સામાયિક, છેદોપસ્થાપનીય, સૂક્ષ્મ સંપરાય અને યથાવાત ચારિત્રની ચોકડી એમ આ બે ભાંગામાં ઉત્કૃષ્ટથી એકસો આઠ સિદ્ધ થાય છે. જે ભાંગામાં પરિહારવિશુદ્ધિ ચારિત્ર ઉમેરાય તે-તે ભાંગામાં દશ સિદ્ધ થાય છે. આ રીતે પશ્ચાદ્ભૂત ચારિત્રમાં દશ સિદ્ધ થાય છે. પર //
૮. બુદ્ધ દ્વાર (मू०) पत्तेयबुद्धदसगं, बुद्धेहि य बोहियाण अट्ठसयं ।
યુવહિં વોદિયા, વીસા પુળ પરિક્ષણ કરે છે. (૦)પ્રત્યે વૃદ્ધાવસ્થા, વશ વધતાનામદૃશતમ્
યુદ્ધ વધતાનાં, વિંશતિઃ પુનસમવેર વરૂ
(ટી) “પત્તે વૃદ્ધ જહા | પથવુ તલ સિબ્સતિ | बुद्धेहि बोहियाणं अट्ठसयं । तहा बुद्धेहिं चेव बोहियाणं वीसं सिझंति, इत्थीणं ति भणियं होइ । बुद्धा य तित्थगरा वा आयरियादि वा पुरिसा इति गाथार्थः ॥ ५३ ॥ सांप्रतं यदुक्तं "बुद्धीहि य बोहिया दोण्णि વિષ્ણા" તરહ
(અનુ.) એક સમયમાં ઉત્કૃષ્ટથી દશ પ્રત્યેક બુદ્ધો સિદ્ધ થાય છે. બુદ્ધો દ્વારા બોધિત થયેલા ઉત્કૃષ્ટથી એકસો આઠ સિદ્ધ થાય છે, તેમજ બુદ્ધો દ્વારા બોધિત વિશ સ્ત્રીઓ સિદ્ધ થાય છે. અહીં બુદ્ધ તરીકે તીર્થકરો અથવા આચાર્યાદિ પુરુષો જાણવા. // પ૩ | १. प्रत्येकबुद्धा दश सिध्यन्ति । बुद्धैर्बोधितानामष्टशतं तथा बुद्धैश्चैव बोधितानां विंशतिः सिध्यन्ति, स्त्रीणामिति भणितं भवति । बुद्धाश्च तीर्थकरा वाचार्यादि પુરુષા: I