________________
५९
द्रव्य प्रमाणद्वार, ५. तीर्थद्वार આમ, સ્ત્રી સંબંધિ અને નપુંસક સંબંધિ પણ ત્રણ-ત્રણ ભાંગા જાણવા. ત્યાં પ્રથમ પુરુષ ભાંગામાં પુરુષમાંથી આવેલા પુરુષો જ એક સમયે એકસો આઠ ઉત્કૃષ્ટથી સિદ્ધ થાય છે. એટલા માટે સ્વસ્થાનપદ'ની નિરૂપણ કરી છે. તે ૪૯ | શેષઆઠ ભાંગાઓમાં એક-એકમાં ઉત્કૃષ્ટથી દશ-દશ સિદ્ધ થાય છે. આ રીતે પૂર્વાર્ધ સુગમ છે, પશ્ચાઈથી તીર્થદ્વારા જણાવે છે.
૫. તીર્થ દ્વાર (ભૂ) ર૩રો રસ મg, વીર તિથિ સિદ્ધાર્યું ૧૦ .
दोण्णि उतित्थगरीओ, सेसतिगंजह उ तित्थगरतित्थे । दारं॥ (૦) ત્યારે , દ્વિતિતીર્થસિદ્ધાર: A ૧૦
द्वे तु तीर्थकयाँ, शेषत्रिकं यथा तु तीर्थकरतीर्थे । द्वारम् ॥
(ટી) “વફરો” ત્યાદિ કરો તિસ્થામાં રસ પયગુદા अट्ठसयं अतित्थगराणं । वीसं इत्थिसिद्धाणं । एते तित्थगरादीति Tથાર્થ: I ૧૦ | “તોur ” અહીં II રો િથ તિર્થીયરીગો सिझंति । सेसभंगतिगं पत्तेयबुद्धादीति द्वारम् ॥ लिङ्गद्वारमाह
(અનુ.) એક સમયે ઉત્કૃષ્ટથી ચાર તીર્થકરો મહાવિદેહની અપેક્ષાએ સિદ્ધ થાય છે. દેશ પ્રત્યેકબુદ્ધો સિદ્ધ થાય છે. તથા એકસો આઠ તીર્થકર સિવાયના આત્માઓ સિદ્ધ થાય છે તથા વીશ સ્ત્રીઓ સિદ્ધ થાય છે. આ તીર્થંકરાદિ સર્વે તીર્થસિદ્ધની અપેક્ષાએ કહ્યા છે. જે ૫૦ . તથા બે તીર્થકરીઓ અર્થાત્ સ્ત્રી તીર્થકરો સિદ્ધ થાય છે જે ભારત-ઐરવત ક્ષેત્રની અપેક્ષાએ કહ્યું છે. તથા તે રીતે શેષ પ્રત્યેક બુદ્ધાદિ ત્રણ ભાંગા સમજવા. ! १. चत्वारस्तीर्थकराः । दश प्रत्येकबुद्धाः । अष्टशतमतीर्थकराणाम् । विंशतिः स्त्रीसिद्धानाम् । एते तीर्थकरादय इति । २. द्वे च तीर्थकयौं सिध्यतः । शेषभङ्गत्रिकं प्रत्येकबुद्धादय इति ।