________________
सिद्धप्राभूत : सटीकः तीर्थकराश्च तृतीयः । एते च पुनपुंसकलिङ्गाः सर्वे गृहीताः । 'सिद्धा य अतित्थकरी' इत्थी सिद्धा इत्यर्थः । चत्वारोऽप्येते विकल्पास्तीर्थकरतीर्थे । तीर्थकरीतीर्थेऽप्येत एव । यत आह - ‘एवं तित्थंकरीतित्थे' प्राङ्न्यायागतार्थमेतत् । विशेषस्तु तीर्थकरीतीर्थाभिलाप इति मल्लि स्वामिनीप्रभृतीनामिति गाथार्थः ॥ ३१ ॥ लिङ्गद्वारमाह
(અનુ) તીર્થસિદ્ધકારમાં જે નોતીર્થસિદ્ધ તરીકે પ્રત્યેક બુદ્ધો કહ્યા છે તે એક દેશ ભાવતીર્થને આશ્રયીને કહ્યા છે. કારણકે રજોહરણ - મુખવસ્ત્રિકાદિને દ્રવ્યતીર્થ કહેવાય છે જે એમની પાસે હોતું નથી. એટલે એમને નોતીર્થ અર્થાત્ દ્રવ્યતીર્થ જેમની પાસે નથી એવા નોતીર્થ સિદ્ધ કહેવાય છે. આ તીર્થસિદ્ધ દ્વારનો પ્રથમ વિકલ્પ છે. ૧, તીર્થંકર થઈને જે સિદ્ધ થાય તે તીર્થકર સિદ્ધ. ૨. તીર્થકરના તીર્થમાં અતીર્થકર અર્થાત તીર્થકર સિવાયના જે ગુણધરાદિ સિદ્ધ થાય તે અતીર્થકર સિદ્ધ. ૩. આ ઉપરના ત્રણે વિકલ્પોમાં પુરુષલિંગ અને નપુંસકલિંગવાળા ગ્રહણ કરાયા છે. તથા સ્ત્રીસિદ્ધ. ૪. આ ચારે વિકલ્પો તીર્થકરના તીર્થમાં છે તે રીતે તીર્થકરોના તીર્થમાં પણ આ જ ચારે વિકલ્પો જાણવા. પરંતુએમાં વિશેષ તરીકે તીર્થકરીતીર્થમાં એમ કહેવું જેમકે મલ્લી સ્વામિની તીર્થકરી થયા એમ ત્યાં તીર્થકરી તીર્થ એવો આલાપ કરવો. ને ૩૧ .
૬. લિંગ દ્વાર (मू०) लिंगेण अण्णलिंगे, गिहत्थलिंगे तहेव य सलिंगे ।
સલૅહિં વ્યક્તિને, માવે સતિને સંગમ રૂ . તારે છે (છા) નિફેરાતિ ગૃહસ્થતિ તથૈવ ૨ સ્વનિફે
सर्वै द्रव्यलिङ्गे, भावेन स्वलिङ्गे संयमतः ॥ ३२ ॥ द्वारं ॥ ૨. સ્ત્રી સિદ્ધા . ૨. તે વવારો વિ -પ-૭પુસ્તપુ !