________________
४४
सिद्धप्राभृत : सटीकः (टी०) "चरणम्मि" गाहा ॥ पुव्वद्धं कंठं ॥ पच्छद्धं 'पुव्वाणंतर चरणे'त्ति अणंतरपुव्वभावपण्णवणिज्जं णयं पडुच्चेत्यर्थः । तिचउक्कगपंचगगमेणं सिज्झइ त्ति संबन्धः ॥ ३३ ॥ कथम् इत्याह - "वंजियमवंजिए या" गाहा ॥ वंजियं नाम उक्कित्तियं सामायियादि, 'अवंजिय' अणुक्कित्तियं चरित्रज्ञानयोर्द्वयोरपि यावन्तः केचिदिह सिद्धप्राभृते भेदाः प्ररूप्यन्ते सत्पदप्ररूपणादयः संनिकर्षपर्यन्ता एवं द्रष्टव्याः । पश्चाध स्पष्टमिति गाथार्थः ॥ ३४ ॥ बुद्धद्वारमाह
(અનુ.) ચારિત્ર દ્વારમાં પ્રથમ ગાથાનો પૂર્વાર્ધ - યથાખ્યાત ચારિત્રવાળો પ્રત્યુત્પન્ન નથી તે જ ભવમાં સિદ્ધ થાય છે. તથા એ સિવાયના અન્ય ચારિત્રવાળો અનંતર પૂર્વભાવ પ્રજ્ઞાપનીય નથી ત્રણ-ચાર કે પાંચે ચારિત્ર દ્વારથી સિદ્ધ થાય છે. તે કઈ રીતે. આગળની ગાથામાં દર્શાવે છે કે વ્યંજિત - જેને સામાયિકાદિની ઉત્કીર્તના ઉચ્ચારણાદિ કરી છે તે અને અત્યંજિત - જ્ઞાન અને ચારિત્ર બંનેયની અનુત્કીર્તના કરી છે તે – તેના જેટલા પણ ભેદો. અહીં સિદ્ધપ્રાભૂત ગ્રંથમાં છે તે સત્પદપ્રરૂપણાથી માંડીને સંનિકર્ષ સુધીના છે તેમાં જે ભેદોનું નામ ન આવે તો અવ્યંજિત સમજવા અને નામ આવે તો વ્યંજિત સમજવા. અહીં ચારિત્ર અને જ્ઞાન બંનેયના વ્યંજિત - અવ્યંજિત બે-બે ભેદો છે. એમ જાણવું.
८. बुद्ध द्वार (मू०) पत्तेय सयंबुद्धांबुद्धेहि य बोहिया मुणेयव्वा ।
एय सयंसंबुद्धा, बुद्धीहि य बोहिया दोण्णि ॥ ३५ ॥ दारं ॥ १. पूर्वार्द्ध कण्ठ्यम् ॥ पश्चार्द्ध 'पूर्वानन्तरचरण' इति अनन्तरपूर्वभावप्रज्ञापनीयं नयं प्रतीत्य । त्रिकश्चतुष्कपञ्चकगमेन सिध्यतीति । २. व्यजितं नामोत्कीर्तितं सामायिकादि, 'अव्यजित' मनुत्कीर्तितम् । ३. दीर्घता प्राकृतत्वात् । ४. 'एव' ङ पुस्तके ।