________________
सत्पद प्ररुपणाद्वार (मूल), १०. अवगाहद्वार-११. उत्कृष्टद्वार
(અનુ.) સિદ્ધ ગતિની પ્રાપ્તિ પ્રાયોગ્ય જઘન્ય અવગાહના ર હાથની કહી છે. અર્થાત્ ૨ હાથની કાયાવાળો મનુષ્ય સિદ્ધ થઈ શકે છે તથા ઉત્કૃષ્ટ અવગાહના ધનુષ પૃથકત્વ અધિક પાંચશો ધનુષની કહી છે. તે મરૂદેવીના કાળવર્તી જીવોને આશ્રયીને કહી છે કારણ કે મરૂદેવી પણ એક આદેશથી નાભિરાજાના તુલ્ય અવગાહનાવાળા હતા અર્થાત્ પાંચસો પચ્ચીશ (પર૫) ધનુષ્યની અવગાહનાવાળા યુક્ત હતા. એમ કહેલું છે, પૃથફત્વ શબ્દ કર્મપ્રકૃતિની સંગ્રહણીમાં બહુત્વવાચિ કહેલો છે અર્થાત્ અનેક પ્રકારે એના અર્થો થાય છે. તે ૩૭ /
હવે, ઉત્કૃષ્ટ દ્વાર બતાવે છે કે ઉત્કૃષ્ટથી જીવ કેટલા સમયે સિદ્ધ થાય છે. તો કહે છે એક વખત સમ્યત્વની પ્રાપ્તિ થયા પછી જો પતિત સમ્યકત્વી થાય તો અપાઈ'- દેશોન અર્ધપુદ્ગલ પરાવર્ત કાળમાં અવશ્ય સિદ્ધ થાય છે. એટલે, શેષ ત્રણ ભેદના ઉપલક્ષણ માટે કહે છે.
૧૧. ઉત્કૃષ્ટ દ્વાર (मू०) लढे अप्पडिवादी - दंसणमादीहिं कोइ सिज्झिज्जा ।
पडिवइयकालभेया, संखमसंखा अणंता य ॥ ३८ ॥ (છા) નવાતિપત્તિ-નામિ શોપિ સિધ્યેત્
પ્રતિપતિતત્વમેવાડ, સંધ્યાસંધ્યા મનત્તાશ રૂટ
(20) “તદ્ધ ૩ડવા” હા I તન: સંપૂર્ણમા लब्ध्वा तस्मादप्रतिपतित एव कश्चित् सिध्यति । केचित्तु संख्येयासंख्येयानन्तकालप्रतिपतिताः, अतो भेदचतुष्कमिति गाथार्थः ॥ ३८ ॥ अन्तरद्वारमाह
| (અનુ) કેટલાક જીવો દર્શનાદિ દ્વારા સંપૂર્ણ માર્ગને પ્રાપ્ત કરીને અર્થાત્ સમ્યગદર્શન, સમ્યજ્ઞાન, સમારિત્ર ક્ષપકશ્રેણી,