________________
20 સપ્તતિકા કર્મગ્રંથ
પુરુષવેદ
સંજવલન ૪ કષાય
સંજવલન ૪ કષાય સંજવલન માન માયા લોભ સંજવલન માયા લોભ સંજવલન લોભ
મોહનીય કર્મના ૯ ઉદયસ્થાન છે
एगं व दो व चउरो, एत्तो एगाहिआ दसुक्कोसा।
ओहेण मोहणिज्जे, उदयद्वाणाणि नव हुंति ॥१३॥
સંજવલન ૪ કષાયમાંથી ૧
સંજવલન ૪ કષાયમાંથી ૧
કોઈ પણ એક વેદ
સંજવલન ૪ કષાયમાંથી ૧
સંજવલન ૪ કષાયમાંથી ૧
કોઈ પણ એક વેદ કોઈ પણ એક વેદ કોઈ પણ એક વેદ કોઈ એક વેદ પણ
સંજવલન ૪ કષાયમાંથી ૧ પ્રત્યાખ્યાનાદિ ૨ કષાય
અપ્રત્યાખ્યાનાદિ ૩ કષાય અનંતાનુબંધી આદિ ૪ કષાય અનંતાનુબંધી આદિ ૪ કષાય કોઈ પણ એક વેદ
કોઈ પણ એક વેદ કોઈ પણ એક વેદ
૫
= ૪
૩
૨૨
એક યુગલ, ભય
એક યુગલ, ભય જુગુ
એક યુગલ, ભય જુગુ
એક યુગલ, ભય જુગુ એક યુગલ, ભય જુગુ
એક યુગલ, ભય જુગુ મિથ્યા
=
એક યુગલ, હાસ્ય, રતિ અથવા અરતિ શોક
=
=
ગાથાર્થ : એક, બે, ચાર તેથી આગળ એક, એક પ્રકૃતિ અધિક કરતાં ઉત્કૃષ્ટ દશ સુધીના કુલ નવ ઉદયસ્થાનો સામાન્યથી મોહનીય કર્મને વિશે છે. ।।૧૩।
પ્રકૃતિ
॥
॥
=
11
॥
ઉદયસ્થાન
=
॥
=
=
=
-
૧
=
૧
૨
૪
૫
"
૯
૧૦
આ પ્રમાણે અહીં સામાન્યથી મોહનીયના ઉદયસ્થાનો કહ્યા છે. બીજી ઘણી રીતે નવ વિ. ઉદયસ્થાનો થાય છે. તે વિશેષથી આગળ સંવેધમાં કહેવાશે.
જ
८