________________
( ૨૧૦ )
શ્રીષિમડલ વૃત્તિ–ઉત્તરાદ્ધ
વાળા) કે અનાદિ (આદિરહિત) છે? જે સત્ય હાય તે કહે ? આવી આવી રીતે પ્રશ્ન પૂછીને પિંગલક મુનિએ નિરૂત્તર કરી દીધેલા રાહકે પ્રતિમાધ પામી શ્રીવીરપ્રભુ પાસે દીક્ષા લીધી, ઇત્યાદિ. ૫ ૧૩૩ ૫
ૐ શ્રી રોજ નામના મુનિવરની થા.
કેવળજ્ઞાની એવા શ્રી વીરપ્રભુને સમવસરેલા જાણી અતિ મિથ્યાત્વી એવા રાહકે પ્રભુ પાસે આવી તેમને “ લેાક પહેલા છે કે અલેક પહેલા છે ? એવા પ્રશ્ન પૂછ્યા. ભગવાને કહ્યુ, “ હે રાહક ! શાશ્વત ભાવાના ક્રમ ક્યાંથી હાય ? ક્રમ અને અક્રમ તા અશાશ્વત વસ્તુના હાય છે.” પ્રભુએ આ પ્રમાણે કહ્યા પછી ત્યાં બેઠેલા પિંગલક નામના સાધુએ રાહકને પૂછ્યું. “ હે રાહક! આ લેાક સાંત (અ તવાળા) છે કે અનંત (અતિવનાના) છે? ઈત્યાદિ પ્રશ્નના રાહક ઉત્તર આપી શક્યા નહિ તેથી તેણે પ્રતિબંધ પામી શ્રી વીરપ્રભુ પાસે દીક્ષા લીધી. श्री रोहक नामना मुनिवरनी कथा संपूर्ण.
-v
इक्कारसंगधारी, गोअमसामिस्स पूवसंगइओ || નાસવાને વારસ, ડિમાનો તવું ૨ મુળથળ || ૧૪ ॥
ગાતમસ્વામીના પૂર્વ ભવના મિત્ર અને અગીયાર અંગના ધારણહાર સ્કર્દક નામના મુનિ, ખાર વર્ષ પર્યંત ખાર સાધુએની પ્રતિમા ને ગુણરત્ન નામનું સવસર તપ કરી માસિક પાપાપગમન નામના અનશનથી મત્યુ પામી અચ્યુત દેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે, ૫૧૩૪ા ૐ... શ્રીજ નામના મુનિવરની ચા.
એકદા શ્રાવસ્તી નગરીમાં શ્રી વીરપ્રભુ સમવસર્યાં. તે વખતે દેવતાઓએ ત્યાં સમવસરણુ રચ્યું. તે નગરીમાં બહુ મિથ્યાત્વવાળા, લેાકપ્રસિદ્ધ અને ચાર વેદને જાણુ એવા સ્કંદ નામે તાપસ રહેતા હતા. એક દિવસ પિંગલક નામના સાધુએ તે સ્કંદકને પૂછ્યું કે “ આ લેાક સાંત (અંતવાળા) છે કે અનંત (અંત વિનાના) છે ? અથવા સાદ્દી (દિવાળા) છે કે અનાદિ (આદિહિત) છે ?” સ્કંદ આ પ્રશ્નના ઉત્તર નહિ જાણતા હાવાથી કાંઈ લ્યે નહિ પણ તેણે શ્રી વીરપ્રભુને સર્વજ્ઞ જાણી તેમની પાસે જઇ તેમને ઉપરના પ્રશ્નો પૂછ્યા. જિનેશ્વરે કહ્યું. “ લેાક સાંત અને અનંત છે, તેમજ આદિ અને અનાદિ છે.” આ પ્રમાણે પ્રભુએ લેાકનું વર્ણન કર્યું
એટલે પ્રતિબેાધ પામેલા સ્કંદકે દીક્ષા લીધી. અનુક્રમે અગીયાર અંગના ધારક થઈ, ખાર વર્ષ પર્યંત ખાર પિડમા વહી, ગુણુરત્ન મહાતપ કરી અને પાદ્યોપગમ નામનું અનશન કરી તે સ્કંદક મુનિ, અચ્યુત દેવલેાકમાં ગયા, ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધિપદ પામશે.
• શ્રી સ્કંદ ” નામના મુનિવરની હ્રયા સંપૂર્ણ, ’