________________
( ૨૧૬ )
શ્રી ઋષિમડલત્તિ ઉત્તાન
ખેંચી લેવી એ દુષ્કર કામ અમારાથી બનવું અશક્ય છે. પછી ત્યાં અભયકુમાર આવ્યા તેણે તે વાત કુવા પાસે ઉગેલા માણસે પાસેથી જાણી હાસ્યપૂર્વક તેમને કહ્યું. “ હું લેાકેા ! શું તે દુષ્કર છે કે એ વિટી ગ્રતુણુ કરાતી નથી ? લેાકેાએ કહ્યું. એ મુદ્રિકાને તું હાથમાં પહેરી શીઘ્ર અર્ધ રાજ્ય, રાજકન્યા અને મુખ્યમ ંત્રીપદ સ્વીકાર. પછી બુદ્ધિમંત અભયકુમારે કૂવાના કાંઠા ઉપર રહીને કુવામાં રહેલી વિંટી ઉપર લીલું છાણુ નાખ્યું, અને ઘાસના પુળા સલગાવી તેના ઉપર ફ્રેંક્યા. તેથી તે છાણુ તુરત સુકાઈ ગયું. પછી બીજા કુવામાંથી નીકવાટે તે કુવામાં જલ ભર્યું, જેથી સૂકાઇ ગએલું છાણું વિટી સહિત ઉપર આવ્યું. અભયકુમારે તરતા છાણાને હાથમાં લઈ તેમાંથી વિંટી કાઢી લીધી, કહ્યું છે કે બુદ્ધિરૂપ ધનવાલા પુરૂષાએ કરેલા ઉપાયને શું દુષ્કર છે ? રક્ષક પુરૂષાએ આ વાત શ્રેણિક ભૂપતિને કહી, તેથી તેણે આશ્ચર્ય પામીને તુરત થી અભયકુમારને પેાતાની પાસે ખેલાવ્યેા. શ્રેણિક ભૂપતિએ પુત્રની પ્રતીતિથી અસકુમારને આલિગન કર્યું. કારણ કે અભણુ એવાય પણ અને જોવાથી મન સુણી થાય છે. “ તું ક્યાંથી આવ્યે છું ? એમ શ્રેણિકે અભયકુમારને પૂછ્યું એટલે અસયકુમારે કહ્યુ કે “ હે વા ! હું બેનાત- નગરેથી આવ્યે છું. ” શ્રેણિકે કહ્યું. “ ત્યાં પ્રખ્યાત એવા ભદ્રં શ્રેષ્ઠી અને તેની ગુણરત્નની ભૂમિરૂપ નંદા નામની પુત્રી છે કે ?’ અભયકુમારે “ હા ત્યાં ભદ્રશ્રેણી રહે છે. ” એમ કહ્યું એટલે ફરી શ્રેણિકે પૂછ્યું. “ તે ધન્ય એવી નાને કંઈ સંતાન છે ?” પ્રસન્ન ચિત્તવાલા અભયકુમારે કહ્યું. “ નંદાએ અભયકુમાર નામના પુત્રરત્નને જન્મ આપ્યા છે. ” શ્રેણિકે ફ્રીથી “તે કેવા રૂપવાલા તથા કેવા ગુણુવાલા છે ?” એમ પૂછ્યુ' એટલે અભયકુમારે કહ્યું કે “ હું સ્વામિન! મને તે ન ંદાના પુત્ર અભચકુમાર આપ જાણેા. ” પુત્રનાં આવાં વચન સાંભલી ભૂપતિએ પુત્રને સ્નેહથી આલિંગન કરી, મસ્તક સુધી હર્ષથી ખેાળામાં બેસાડયા અને પછી પૂછ્યું કે “ હે વત્સ ! ત્હારી માતા કુશલ છે?” અક્ષયકુમારે હાથ જોડીને કહ્યુ. ભમરીની પેઠે આપના ચરણ કમલનું સ્મરણ કરતી તે મ્હારી માતા હમણાં આ નગરના અડ્ડારના ઉદ્યાનમાં સમાધિથી બેઠી છે. ”
,,
,,
પછી શ્રેણિકે આનદથી નદાને તેડી લાવવા માટે સર્વ સામગ્રી કરી અભયકુમારને આગલથી માકલ્યું. અને પાતે પણ બહુ ઉત્સાડ ધરતા જેમ પદ્મિની સામે મરાલ જાય તેમ નોંઢાની સામે ગયા. ભૂપતિએ દ્યાનમાં કાજલરહિત નેત્રવાલી, સુકાઈ ગએલા ગાલ ઉપર લટકતા કેશવાલી, મલીનવાલને ધારણ કરતી, હાથમાંથી નિકલી જતા કંકણવાલી, દુલ અને પડવાના ચંદ્રની કલાના સમાનપણાને ધારણ કુરતી એવી ન ંદાને હર્ષ થી બહુકાલે દીડી. શ્રેણિક - મધુર વચનથી નદાને આનંદ પમાડી પોતના ઘર પ્રત્યે લઇ ગયા. ત્યાં રામે નિમલ એવી સીતાની પેઠે તેણે ન દાને પટ્ટરાણી પદ આપ્યુ.