________________
( ૧૧ )
શ્રી ઋષિમ'ડલવૃત્તિ-ઉત્તશ`
લાજ આવે તેમ નથી માટે વિવાહના સબંધ કરી અમારા ઉપર હુમેશાના અનુ ગ્રહું કરીશ. ” જો કે રુષભદત્ત શ્રેષ્ઠી પાતેજ પુત્રનેા વિવાહ કરવા માટે ઉત્સાહવત હતા તેમાં આઠ કન્યાના માતા પિતાએ આવી વિનંતિ કરી તેથી રુષભદત્ત શ્રેષ્ઠીએ હર્ષોંથી તેમનું વચન સ્વીકાર્યું. આ વાત આઠે કન્યાઓએ જાણી તેથી તેએ આપણુને જ બ્રૂકુમાર નામના અતિ ગરિષ્ઠ વર મળ્યેા છે” એમ ધારી ધન્ય માનતી તે આઠે કન્યાઓ બહુ હર્ષ પામી.
આ અવસરે ભવ્યજનાને ખેાધ કરવા માટે પૃથ્વી ઉપર વિહાર કરતા એવા શ્રી સુધોસ્વામી તે નગરને વિષે સમવસર્યા. સુધર્મા ગણધરનું આગમન સાંભળી માંચિત થએલા જ બૂકુમાર તેમની પાસે ગયા. ત્યાં તેણે ગણધરને પ્રણામ કરી તેમના મુખથી અમૃતસમાન સરસ ધર્મોપદેશ સાંભળ્યેા, જેથી તે જ ખૂ કુમારને સંસાર રૂપ સમુદ્રને વિષે વહાણુ સમાન ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉત્પન્ન થયા. પછી જ ખૂ કુમારે સુધર્માસ્વામીને પ્રણામ કરીને કહ્યું કે “ હું વા ! હું હમણાં સંસારના ક્ષય કરનારી દીક્ષા લઈશ, માટે હું મ્હારા માતા પિતાની રજા લઈ અહીં પાછા આવું ત્યાં સુધી આપ આ સ્થાનને વિષે ધર્મરૂપ વૃક્ષની શૈાભાનું વર્ણન કરો. ” સુધર્મોસ્વામીએ તે વાતની હા કહી, એટલે જ ખૂકુમાર રથમાં બેસી નગરના દ્વાર પાસે આવી પહાંચ્યા. આ વખતે નગરદ્વાર ( દરવાજો ) રથ, હસ્તિ અને અશ્વોથી એવા ભરાઈ ગયા હતા કે ઉપરથી પડેલા તલને પૃથ્વી સુધી પહાંચવાની જગ્યા નહેાતી. પછી જમ્મૂ કુમારે વિચાર્યું જે “ જો હુ આ દરવાજેથી શહેરમાં પેસવાની વાટ જોઈ રહીશ, તેા બહુ કાલ જતા રહેશે. ૧લી મે સુધર્માસ્વામીને ત્યાં એસારી રાખ્યા છે, તેથી મ્હારે અહી ક્ષણ માત્ર વધારે વાર લગાડવી ચાગ્ય નથી. તે હું રથને ઝટ ફેરવી ખીજે દરવાજેથી નગરમાં પ્રવેશ કરૂં. આમ ધારી માટાં મનવાળા જબુકુમાર તુરત બીજે દરવાજે ગયા. ત્યાં પણ તેણે તે દરવાજાને યંત્રથી મધ કરેલા જોયા, એટલુંજ નહિ પણ મનુષ્યાના ઘાત કરનારી મ્હેાટી શિલા દરવાજાની ઉપર લટકાવેલી તેના જોવામાં આવી. તેથી તે વિચાર કરવા લાગ્યા કે “ આ બધી તૈયારી શત્રુના સૈન્યના ભયને લીધે છે; તે આ બહુ અનર્થકારી દરવાજો પણ કાંઇ કામના નથી. હું આ દરવાજેથી અંદર પ્રવેશ કરૂં, અને કદાપી મ્હારા ઉપર શિલા તુટી પડે તા હું પોતે, રથ, અશ્વો અને સારથી એ સઘળા નહતા એમ થઈ જઈએ. હજી મેં સર્વવિરતિ સ્વીકારી નથી અને આવી રીતે મૃત્યુ પામેલા જીવાને સુગતિ દુર્લભ હોય છે. હવે હું સ્વાર્થ ભ્રષ્ટ ન થાઉં, અને અહીંથીજ પાછા ફરી અમરરૂપ થઈ શ્રી સુધર્માંસ્વામીના ચરણકમલની સેવા કરૂં. ” પછી વજ્રગતિવાલા ગ્રહની પેઠે જ ખૂ કુમાર રથને પાછા વાળી સુધર્માંસ્ત્રામીંના ચરણુથી પવિત્ર એવા તે ઉદ્યાનને વિષે આવ્યા. ત્યાં તેણે ગણેશ્વરને પ્રણામ
,,