________________
શ્રીવિષ્ય” અને “શ્રીકુરૂદત્તમુત” નામના મુનિવરેની કથા. ( ૧) આ રેહમુનિ અને સકંદકને સંબંધ પાંચમા અંગથી (ભગવતી સૂત્રથી જાણી લેવું.
reaba चरमजिणसीसतीसगमुणी, तवं छठमवरिसाइ ॥
काउं मासं संलिहिअ, सक्कसामाणिओ जाओ ॥ १३५॥ શ્રી વિરપ્રભુને શિષ્ય તિષ્યક નામને મુનિ આઠ વર્ષ પર્યત છઠ્ઠ તપ કરી તેમ માસ પર્યત સંલેખના કરી શકસામાનિક દેવતા . જે ૧૩૫ છે
कुरुदत्तसुओ छम्मास, महमायवणपारणायामं ॥
काउं इसाणसमो, जाओ संलिहिअ मासद्धं ॥ १३६॥ કુરૂદત્તસુત મુનિ, છમાસ પર્યત અઠ્ઠમ તપના પારણે આયંબિલ કરી તથા અર્ધ માસ સંખના કરી ઈશારેંદ્રસમાન થયા. એ ૧૩૮ છે
छट्टम मासो, अद्धमासं वासाई अठछमासा ॥
तीसगकुरुदत्ताण, तवभत्तपरित्रपरिआया ॥ १३७॥ તિષ્યમુનિયે આઠ વર્ષ સુધી છઠ ર્યા અને પારણે આંબિલ કરતાં હતા કુરૂદત્તસુતમુનિએ છ માસ પર્યત અઠમ ર્યા અને અઠમ કરી પારણાને દિવસે આંબિલ કરતા હતા, અને છેવટે તિબ્બકમુનિએ એક માસનું અને કુરૂદત્તસુતમુનિએ પંદર દિવસનું અણુસણ કર્યું. તિષ્ય અને કુરૂદત્ત મુનિ સંબંધી તપ “ભક્તપરિજ્ઞા'નામના પ્રકીર્ણકથી જાણું લે. છે ૧૩૭
૧૪ “તિર્થ નામના મુનિવરની કથા. * શ્રી વિરપ્રભુની ધર્મદેશના સાંભળી સમૃદ્ધિવંત તિષ્ય નામના શ્રાવકે વૈરાગ્યવાસિત થઈ, ભાવથી તીર્થંકર પાસે દીક્ષા લીધી. દીક્ષા લીધા પછી તે મુનિએ એ ઘેર અભિગ્રહ લીધે કે “હું જીવિતપર્યત નિરંતર છઠ્ઠ કરી પારણે આંબિલ કરીશ.” આવો ઘોર અભિગ્રહ લઈ મુનિએ પૃથ્વી ઉપર વિહાર કર્યો. પુણ્યાત્મા અને ઉપશમના સમુદ્ર એવા તે મુનિએ આઠ વર્ષ પર્યત એવું ઘોર તપ કરી અંતે એક માસની સંલેખના કરી. છેવટ સમતાદિ ગુણવંત એવા તે મુનિ ઉત્કૃષ્ટ આરાધના કરી સૌધર્મ દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવતા થયા.
“શ્રી તિવ્ર” નામના મુનિવરની જયા સંપૂર્ણ
# “શ્રી કૃઢપુત’ નામના નિવારની કથા. ૧૯ ઉત્તમ બુદ્ધિવાળા કુરૂદત્તસુત મુનિએ પણ એવો ઘોર અભિગ્રહ લીધે કે “હું નિરંતર અઠમ કરી પારણે આંબિલ કરીશ.આવો અભિગ્રહ લઈ તે મુનિએ પૃથ્વી ઉપર વિહાર કર્યો. છ માસ પર્યત આવા અભિગ્રહને પાળી તે મુનીશ્વરે અંતે પક્ષ