________________
૧૭
સમુદ્રો છે, જેમાં સોડીઅમ, પિટાશીઅમ, મેગ્નેઝીઅમ, કેશીઅમ, બ્રોમીન, અને કલેરીને મુખ્ય છે. નીચેનાં બે કોષ્ટકમાં જુદાં જૂદાં તત્ત્વોનું અને ક્ષારનું પ્રમાણ બતાવેલું છેઃ-(હાઈડ્રોજન અને કસીજનનાં તોથી પાણીનાં પરમાણુ બંધાય છે.) તોનાં નામ. સેંકડે ટકા. | ક્ષારના નામ સંકડે ટકા. ઐસીજન ૮૫.૩૯ સડીએમ હાઇડેજન ૧૦.૬૭ - કલોરાઈડ (મીઠું) ૨૨૨૦ કલોરીન ૨૬૭ મેગેઝીઅમ સોડીઅમ ૧૧૪
કલેરાઈડ •૩૧૦ મેગેઝીઅમ |
,, સલફેટ
.૧ ૩૩ કેશીએમ
પોટાશીઅમ પિોટાશીઅમ સફર
સફેટ •૧૦૧ બ્રોમીન
બીજાં તો ૦૦૦૨૨ કાર્બન
ઉપર બતાવેલા ક્ષારો ઉપરાંત બીજા પણ અનેક વાયુ સક્ષમ પ્રમાણમાં ઓગળેલા હોય છે. સમુદ્રમાં જીવંત પ્રાણીઓ આ રીતે ઓગળેલી હવાને લઈને જીવે છે. ' સમુદ્રને તળીએ સરેરાશ એક ચરસ દાચ ઉપર ર૪૪ ટનેનું દબાણ થાય છે. એ દબાણ પૃથ્વીની સપાટી ઉપરના હવાના “ દબાણથી ૩૬૦ ગણું વધારે છે. સમુદ્રના પાણીનું વજન ૧૩૮૪ ૧૦૮ (૧૩૮ કરોડ, અબજ) ટન થાય છે, અને પૃથ્વીના વજનને ૨૦ હજારો ભાગ છે. સમુદ્રના ક્ષારનું વજન ૪૮૩૮ ૧૦૧૫ (૪૮૩ લાખ અબજ) ટન છે. જો આ સમુદ્ર સૂકાઈ જાય તો બાકી રહેલા ક્ષારનો થર ૧૭૦ ફુટ ઊંડો થાય.
સમુદ્રના તળમાં પણ અનેક જાતની વનસ્પતિ ઉગે છે, અને મોટાં વન સરખાં બાઝી જાય છે. એ ઉપરાંત જીવંત પ્રાણીઓની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com