Book Title: Pruthvino Itihas
Author(s): Yashwant Gulabbhai Nayak
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 110
________________ ધરતીકંપ ૧૮૨૨ ના ચીલીના ધરતીકંપ વખતે ત્યાંને કિનારે ૩થી૪ કુટ ઊંચે આવ્યો હતો. ૧૭૬રના બંગાળના ધરતીકંપ વખતે ચીત્તોંગ નજીક ૬૦ ચોરસ માઈલ કિનારે એકદમ સમુદ્રની સપાટી નીચે ઉતરી ગયો હતો. મીસીસીપીના તળમાં ૧૮૧૧-૧૨ના ધરતીકંપથી મહાન ફેરફાર થયા હતા. કેટલેક ઠેકાણે એકાએક જમીન નીચે ઉતરી સરોવર રૂપમાં ફેરવાઈ ગઈ હતી અને ઝાડની ટોચ પાણું ઉપર દેખાતી રહી ગઈ હતી. આ પ્રમાણે ધરતીકંપથી પણ જમીનના પડમાં વારંવાર ઉથલપાથલ થયાં કરે છે અને જમીનના પડની નવીન રચના થાય છે. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140