Book Title: Pruthvino Itihas
Author(s): Yashwant Gulabbhai Nayak
Publisher: Farbas Gujarati Sabha
Catalog link: https://jainqq.org/explore/035217/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨), ૩૦૦૪૮૪૬ ગુજરાતીસભા ગ્રન્થાવલિ : અંક ૩૦ નો ઇતિહાસ લે કે : યશવંત ગુલાબભાઈ નાયક એમ. એસસી. લેકચરર, રાયલ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, મુંબઈ જ : પ્રકાશક : અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ મૂલ્ય રૂ. ૦–૧૨-૦ daimaswan yenbhandari Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતીસભા ગ્રન્થાવલિઃ અંક ૩૦. ' પૃથ્વીનો ઇતિહાસ યશવંત ગુલાબભાઈ નાયક એમ. એસસી. લેકચરર, રચલ ઈન્સ્ટીટયુટ ઓફ સાયન્સ, મુંબઈ : પ્રકાશક: અંબાલાલ બુલાખીરામ જાની, બી. એ. શ્રી ફાર્બસ ગુજરાતી સભા, મુંબઈ મૂલ્ય રૂ. ૦-૧૨-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ પાક : રા. રા. અંબાલાલ બુલાખીરામ જાની, બી, એ. સહાયક મંત્રી, થી ફાસ ગુજરાતી સભા શ્રી પ્રાબસ ગુજરાતી સભામંદિર, ક૬૫, કોંગ્રેસ હાઉસ લેઇન, વિઠ્ઠલભાઈ રેડ, મુંબઈ નં. ૪. આવૃત્તિ ૧લી પ્રત ૫૦ વિ. સં. ૧૯૯૨ ઈ. સ. ૧૯૭૬ ૩ી 8 . મુદ્રક મલિાલ પુમિસી, બી. એ. અાદિત્ય મુદ્રણય • રાયખડ અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રી ફાર્બસ ગુજરાતી સભાના વ્યવસ્થાપક મંડળે ગુજરાતી ભાષામાં વિજ્ઞાનવિષયક ગ્રન્થાને ઉત્તેજન આપવાના સભાના એક વિશેષ ઉદ્દેશને અનુસરીને તે સંબંધી યાજના ઘડવાનું કામ મંડળના એક સભ્ય રા. પેાપટલાલ ગોવિંદલાલ શાહ, એમ. એ., ખી. એસસી., એમને સેાંપી, તેમની પાસે સને ૧૯૩૦માં એક ચેાજના તૈયાર કરાવી. તે પછી સને ૧૯૩૧ માં તે અનુસાર વિજ્ઞાનવિષયી ગ્રંથાનાં પારિતોષિક, છપામણી વગેરે માટે રૂ. ૨,૦૦૦ સુધી ખર્ચ કરવાનું ઠરાવેલું છે. ગુજરાતી સાહિત્યમાં વિજ્ઞાનવિષયક પુસ્તકાની સંખ્યા ધણી જ ઓછી છે, તેથી કાઈ પણ દિશામાં તે વધે, એ ઇષ્ટ છે. તે છતાં ગુજરાત વિષે બધાં વૈજ્ઞાનિક તત્ત્વા એકઠાં કરવાના વિશિષ્ટ હેતુથી, તેમ શ્રી ફાર્બસ ગુજરાતી સભાના ગુજરાતી સાહિત્યના અને સાથે સાથે ગુજરાતને લગતા ઇતિહાસ, વિજ્ઞાન આદિ સાહિત્યના પ્રચારના આશય લક્ષમાં રાખી, ગુજરાત સંબંધી જ એવાં પુસ્તકા તૈયાર કરાવવાનું કાર્ય પ્રથમથી ઉપાડવામાં આવ્યું હતું. નીચેના વિષયેા ઉપર ૧૫૦ થી ૨૦૦ પાનાંના જૂદા જૂદા ગ્રંથા તૈયાર કરાવવા માટે વિજ્ઞાનપ્રિય લેખકા સાથે પત્રવ્યવહાર ચલાવાયા હતાઃ (૧) ગુજરાતની ભૌગોલિક રચના-Geography of Gujarat, Physical and Commercial; Geology; Soils; Agriculture. (૨) ગુજરાતની ખનીજ અને રાસાયનિક સંપત્તિ Mineralogy, Petrology and Chemical Resources. (૩) ગુજરાતનાં હવામાન-Meteorology of Gujarat. (૪) ગુજરાતની વનસ્પતિ-Flora of Gujarat. (૫) ગુજરાતનાં પ્રાણીઓ-Fauna of Gujarat. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ ४ લેખકે દરેક પુસ્તકમાં તે તે વિષયનું અર્વાચીન દષ્ટિએ વિવેચન, ઉપરાંત તે વિષયમાં ગુજરાતમાં થયેલાં અત્યાર સુધીનાં અન્વેષણાને રસમય સંગ્રહ કરવાના છે. આ સંબંધી ઘણા પત્રવ્યવહારે। પછી એ લેખકાએ પેાતે માથે લીધેલું કામ છેાડી દીધું છે, અને બાકીની યેાજના વ્યવહારમાં ઉતારાઈ છે. અનેક મુશ્કેલીઓ નડવા છતાં રા. રા. યશવંત ગુલાબભાઈ નાયક, એમ. એસસી. લેકચરર, રાયલ ઈન્ટીટટ્યુટ્ એફ સાયન્સ, મુંબઈ, એમણે સભાનું નિમંત્રણ સ્વીકાર, પ્રસ્તુત ગ્રંથ “ પૃથ્વીને ઇતિહાસ લખી આપ્યા છે. તે પ્રકટ કરતાં શ્રી ફાર્બસ ગુજરાતી સભાને "" આનન્દ થાય છે. આ પ્રકારનું શાસ્ત્રીય સંશાધન અને વૈજ્ઞાનિક સિદ્ધાન્તાનું નિરૂપણ કરનારૂં આ ત્રીજું પુસ્તક શ્રી ક્ાર્બસ ગુજરાતી સભા તરફથી પ્રકટ થાય છે. ઉપરાંત “ગુજરાતનું પ્રાકૃતિક અને વ્યાપારી ભૂંગાળવિજ્ઞાન ’એ ગ્રંથ છપાવવાનું કામ શરૂ થઈ ગયું છે, અને તે થાડાક સમયમાં પ્રકટ થશે. વળી “ ચેતનરસૃષ્ટિ ’” નામનું એક પુસ્તક રા. રા. ભીમભાઈ લાલભાઈ દેશાઈ લખે છે. પુસ્તકા, લેખા અને ભાષણા દ્વારા ગુજરાતી ભાષામાં વૈજ્ઞાનિક સાહિત્યની અભિવૃદ્ધિ સાધવા માટે શ્રી ફાર્બસ ગુજરાતી સભા વિજ્ઞાનનિષ્ણાત વિદ્વાનેાના વધુ સહકારની આશા રાખે છે. વિજ્ઞાનવિષય સચિત્ર હાય તા તેનું નિરૂપણ વિશેષ સ્પષ્ટતાથી સમજાય, તેથી આ પુસ્તકમાં બાર ઉપયેગી ચિત્રો આપેલાં છે. વિજ્ઞાનવિષયી સાહિત્યના પ્રસાર સુતરતાથી થાય તે માટે આ ગ્રંથની પડતર કિંમત, એટલે રૂ. ૦-૧૨-૦ રાખેલી છે. આશા છે કે ગુજરાતી વાચક વર્ગ સભાના આ ઉદ્દેશને સત્કારશે. નિવેદક અંબાલાલ જી. જાની સહાયક મંત્રી શ્રી ફા. ગુ. સભા t મંગળવાર, તા. ૧૬-૬-૩૬ ૩૬૫, શ્રી ફાર્બસ ગુજરાતી સભા મંદિર વિઠ્ઠલભાઈ રાડ, મુંબઈ નં. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના ગુજરાતી સાહિત્યમાં પૃથ્વી વિષે માહિતી આપતાં પુસરો ગણ્યાંગાંડ્યાં છે. અંગ્રેજી સાહિત્યમાં એ બાબતનાં અનેક પુસ્તકે હેવા છતાં અંગ્રેજી અભ્યાસક્રમમાં પૃથ્વી વિષે માહિતી આપતું ફરજીઆત શિક્ષણ કોઈ પણ અભ્યાસક્રમમાં છે જ નહીં. આથી ઘણાને પૃથ્વીનું બહુ ઓછું જ્ઞાન હોય છે. આ નાનકડા પુસ્તકમાં પૃથ્વી વિષે જરૂર જોગી માહિતી સંક્ષેપમાં આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. જે પૃથ્વી ઉપર આપણે જીવન ધારણ કરીએ છીએ, જેના વડે આપણું પિષણ થાય છે અને જેના ભૂમિતળ ઉપર આપણે રહીએ છીએ એની પરિસ્થિતિનો ખ્યાલ દરેકને આવશ્યક છે. આ પુસ્તકને એના હાલના સ્વરૂપમાં લાવવામાં શ્રી. પિપટલાલ ગો. શાહે જે પ્રેરણા અને મદદ આપી તે બદલ હું તેમને અત્યંત ઋણી છું. મારા મિત્ર દયાળજી રામભાઈ નાયકે આ પુસ્તકની વસ્તુ અને પ્રફ સુધારવાનું કાર્ય જે ખંતથી અને સહૃદયતાથી કર્યું છે તેને માટે એમને અત્યંત આભારી છું. વેગામ (જી.) સુરત. } યશવંત ગુ. નાયક ૩૦ મી એપ્રીલ ૧૯૩૬ ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ વિષયાનુક્રમણિકા પૃથ્વીની ઉત્પત્તિ અને સૂર્યમંડળમાં તેનું સ્થાન ૨ પૃથ્વીનાં મુખ્ય અંગે 3 સૂકવચ: પાષાણાના પ્રકાર ૪ આખે હવા, હવામાન, અને વરસાદની અસર ૫ જ્વાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફાર ૬. ભૂસ્તરપડાનું સ્થિતિપરિવર્તન છ. પૃથ્વીનું ય ૮ પૃથ્વીનું ભવિષ્ય આકૃતિ આકૃતિ ૧ જબલપુરના આરસના ખડકા ૨ કાંચનગંગાનાં હિમથી વાએલાં શિખરા ૩ હિમાલયને કાટસ્થ હિમપટ પ્રવાહ ૪ હવા અને વરસાદની અસરથી ઉત્પન્ન થયેલી કુદરતી ગ્રેનાઈનની કમાન, બાસ્કન ખીણ (મધ્ય એશીઆ) ૫ વિષુવીસ, ઇ. સ. પૂ. ૭૯ની જવાળાછુટ પહેલાં ૬. વિષુવીસ જવાબાપુટ પછી ૭ વૃદ્ધ વાદાર જીસર્સ, આઈસલેન્ડ ૮ જવાળામુખીના લાવા વડે ઉદ્ભવેલા ટ્રેપ જાયન્ટ્સ કૉઝને (આયર્લેન્ડ) ૯ બિહારના ૧૯૩૪ના ધરતીકંપ પછીના મેાંગીરના બજારનું દૃશ્ય ૧૦ બિહારના ૧૯૩૪ના ધરતીકંપ વખતે મુજાફરપુરમાં પાલા ગ્રાઉન્ડમાં પડેલી વિશાળ ફાટા ૧૧ સેાનારીમાં જમીનમાં પડેલી મેાટી ફાટ ૧૨ ગેાખીનું વિશાળ રણુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૨૩ ૩૧ ૫૪ ૮૪ ૦ ૧૦૦ અ ર ર ૩૩ ૩૬ ?? .. ૬૯ ७८ Ge ર ૧૦૬ www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ શ્રી ફાર્બસ ગુજરાતી સભા-મુંબઈ શાળા-પાઠશાળાઓ–ને ઈનામ માટે તેમ પુસ્તકાલયોના સંગ્રહ માટે અડધી કિમતની ગોઠવણ શ્રી ફાર્બસ ગુજરાતી સભાએ સરકારી, દેશી રાજ્યનાં તેમ જ મ્યુનિસિપલ અને લોકલ બોડૅનાં કેળવણું ખાતાં અભ્યાસ તથા વાચન દ્વારા તથા ઈનામો દ્વારા, તેમજ તેમની નિશાળે તથા સાર્વજનિક લાઈબ્રેરીઓ દ્વારા ગુજરાતી સાહિત્યને પ્રચાર બહોળા પ્રમાણમાં સહેલાઈથી ઓછા ખર્ચ કરી શકે તે માટે એ સહુ સંસ્થાઓને પિતાનાં નીચે જણાવેલાં પુસ્તકે (૧-૨ રાસમાળા ભાગ ૧-૨, તથા ૨૬ ગુ. એ. ઉ. લેખ સંગ્રહ ભાગ ૨, એ ત્રણ સિવાય ૧૨ ટકાના કમીશનથી મળશે.) અર્ધી કિસ્મતે વેચાતાં આપવાની અનુકૂળતા કરી છે. આ બાબત પત્રવ્યવહાર કરવાનું ઠે. અંબાલાલ બુ. જાની, બી. એ. સહાયક મંત્રી, શ્રી. ફા. ગુ. સભા ૩૬૫, શ્રી ફાર્બસ ગુજરાતી સભા મંદિર, કોંગ્રેસ હાઉસ નજીક, વિઠ્ઠલભાઈ રેડ, મુંબઈ નં. ૪. સૂચનાઃ સભાએ પડતર કિમ્મતે પુસ્તક વેચવાને નિયમ રાખ્યો હેવાથી મૂળ કિસ્મત વ્યાજબી કરતાં ઓછી રાખેલી છે. (૧–૨) રાસમાળા, ભાગ ૧-૨, કિર્લોક ફાર્બસ, ભાષાન્તર દિ. બ. રણછોડભાઈ ઉદયરામ દવે. તૃતીય સચિત્ર આવૃત્તિ. સોનેરી ચિત્રો અને અક્ષરવાળું પૂઠું દરેકનું મૂ. રૂા. ૫-૮-૦. (૪) માર્કસ ઓરેલિયસ એની નસના સુવિચાર-સમાન સંસ્કૃત સુભાષિતો સાથે મૂ. રૂ. ૨. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ (૫–૬) શ્રી. ફા. ગુ. સભાનાં હસ્તલિખિત પુસ્તકાની સવિસ્તર નામાવલ ભાગ ૧લા તથા રજો-દરેકનું મૂ. રૂ. ૨. (૬-૧) શ્રી ફા. ગુ. સભાનાં હસ્તલિખિત પુસ્તકોની વિગતવાર યાદી મૂ. ૦-૪-૦. (૭) ગુજરાતનાં ઐતિહાસિક સાધના, ૧-૨ ગુજરાતના પ્રાચીન ગઢા, વંશાવલીઓ, શહેરા વગેરેની મૂળ સાધનસામગ્રીએામાંથી એકઠી કરેલી હકીકત મૂ. રૂ. ૧. (૮) રસકલ્લાલ–સ્રીજીવનનાં પ્રાચીન ગીતા. મૃ. રૂ. ૦-૧૦-૦ (૯) માંડણ અંધારાકૃત “પ્રાધમત્રીશી”, ઉખાણાસંગ્રહ, ખત્રીશ વીશીએ, અને શ્રીધરકૃત “રાવણમ દાદરીસંવાદ” (જૂની ગુજરાતી) ટીકા. મૂ. રૂ. ૦-૧૨-૦. (૧૦) પ્રાચીન કાવ્યવિનાદ, ભાગ ૧લા, કવિ નાકર આદિનાં આખ્યાન મૂ. શ ૧. (૧૧) અહુનવર્–“ સનજૂના મંત્ર. ” પારસી ધર્મતત્ત્વનું વૈદિક દૃષ્ટિએ અવલેાકન. મૂ. ૦-૮-૦. (१२) चतुर्विंशतिप्रबन्धः श्रीराजशेखरसूरि सन्दब्धः प्रबन्धकोशेति अपरान्हयः परिशिष्टेन समलङ्कृतः संशोधितश्च एम. ए. इत्युपददारिणा प्रो. દીવાન (૨૪ રાજાઓ, કવિએ, મહાપુરુષા વગેરેના વૃત્તાન્તા ) મૂલ્યમ્ હૈં. ૨-૮–૦, (૧૩) પ્રવન્યચિન્તામનિઃ શ્રીનેહતું ચંદ્નત: ( નવીનસં་રળÇ ) शोधितः पुनर्मुद्रितश्च शास्त्रीदुर्गाशङ्करेण मूल्यम् रु. १–८–०. (૧૪) શાક્તસંપ્રદાય, તેના સિદ્ધાન્તા, ગુજરાતમાં પ્રચાર અને ગુજરાતી સાહિત્ય ઉપર તેની અસર. ( ‘કા’િ અને ‘હાર્દિ' મતનાં એ શ્રીચઢ્ઢા,) લેખક દિ. બ. નર્મદાશંકર દેવશંકર મહેતા, મૂ. રૂ. ૧-૮-૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ગુજરાતના એતિહાસિક ઉત્કીર્ણ લેખે, (“હિસ્ટોરીકલ ઈસ્ક્રીપ્શન ઓફ ગુજરાત” ભાગ ૧ ) (અશોકથી ગુર્જર વંશ પર્યન્ત) પાકું પૂઠું. રોયલ ૪ પેજી ૪૦૦થી વધુ પાનાં સરસ ટકાઉ કાગળ, મુ. રૂ. ૪-૮-૦. (૧૬) મહાભારતઃ પ્રાચીન અનુવાદ-ભાગ ૧લે હરિદાસનું આદિપર્વ અને વિષ્ણુદાસનું સભાપર્વ, ઉપોદઘાત અને ટીકા સાથે, મુ. રૂ. ૧-૪-૦. (૧૭) ગુજરાતના કેટલાએક એતિહાસિક પ્રસંગે તથા વાર્તાઓ વા. ગુજરાતી રાસમાળાઃ સંગ્રહ કરનાર સ્વ. કવીશ્વર દલપતરામ ડાહ્યાભાઈ. મૂ. . ૦-૧૨-૦. (૧૮) ચતુર્વિશતિપ્રબંધ (૧૨મા સરકૃત પુસ્તકને સરળ ગુજરાતી અનુવાદ), ટીકા અને ઉપોદઘાત, મૂ. રૂ. ૧. ' (૧૯) પંચદંડ (નરપતિકૃત સં. ૧૫૪૦ ) ટીકા અને ઉપોદઘાત મૂ. ૨. ૦-૧૨-૦. (૨૦) મહાભારત ભાગ રજે પ્રાચીન આખ્યાન (આરણ્યક પર્વ નાકરકૃત) ટીકા અને ઉદ્દઘાત મૂ. ૩ ૧. (૨૧) પ્રબંધચિંતામણિ (૧૩માં સંસ્કૃત પુસ્તકને ગુજરાતી અનુવાદ) ટીકા અને ઉદ્દઘાત મૂ. રૂ. ૧. (૨૨) રૂપસુન્દરકથા (પ્રાચીન છંદોબદ્ધ શૃંગારકાવ્ય) ટીકા અને ઉપઘાત મૂ. ૩. ૦૮-૦. (૨૩) રાજ્યરંગ ભાગ ૨ જે-જગતને ઇતિહાસ, નિરૂપક કવિ નર્મદાશંકર લાલશંકર દવે, નર્મગદ્ય પછીને ગ્રંથ મૂ. ૦-૧૨-૦. (૨૪) બુદ્ધિપૂર્વક વ્યાખ્યાનમાળા (બુદ્ધિવર્ધક સભાની તવારીખ, અને ૧૯૩૪નાં બે વ્યાખ્યાન, ૧ ગુજરાતના સિક્કાઓ વિષે અને ૨ વિજ્ઞાન વિષે ડારવિનામત) વગેરે-(સચિત્ર) . ૦-૬-૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ (૨૫) હસાવતી વિક્રમચરિત્રની વાત કવિ મધુસૂદનની રચેલી, વિક્રમ પુત્રની) પૂ. ૯-૧૨-૦. (૨૬) ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખે ભાગ રજો (શિલાલેખ અને તામ્રપત્રો ગુર્જર વંશથી ચાલુક્ય વંશ સુધી. ૧૫મા નંબરના અનુસંધાનમાં) રોયલ ૪ પેજ ૪૦૦ પાનાં, સરસ ટકાઉ કાગળ પૂઠું સુંદર કાપડી મૂ ૪–૮–૦. (૨૭) જીવન અને ઉત્કાન્તિ: રા. રા. ભીમભાઈ લા. દેસાઈ એમ. એસસી. વિજ્ઞાન વિષયી સચિત્ર ૧૨ બ્લેક મૂ. ૦-૧૨-૦. (૨૮) હવામાનઃ ગુજરાતની વિજ્ઞાનદષ્ટિએ હવામાન વિષેની સ્થિતિ, ૨૦ ચિત્રો અને નકશાઓ, ઉપરાંત વિવિધ પરિશિષ્ટ રે. મુકુન્દ ઉનાકર અને બી. એન. દેસાઈ મૂ. ૧-૦-૦. (૨૯) શેવધર્મ સિદ્ધાન્તો, ઈતિહાસ, ગુજરાતમાં પ્રચાર, ગુજરાતી શિષ્ય ઉપર અસર સંધિવધિત (બીજી આવૃત્તિ) મૂ. ૧-૦-૦. (૩૦) શ્રીકૃષ્ણલીલા કાવ્ય (સચિત્ર) દશમસ્કંધ ભાગવત, પદબંધ, આખ્યાન કાયસ્થ કવિ કેશવ હરામ (રચન સંવત ૧૫૨૯) મૂ. ૨. ૦-૧૨-૦. મળવાનું ઠેકાણું-- મેસર્સ એન. એમ. ત્રિપાઠીની કુ. બુકસેલર્સ અને પબ્લીશર્સ. પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ નં. ૨. બુકસેલરને જથ્થાબંધ ખરીદતાં ૨૦ ટકા કમીશન મળશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ' પૃથ્વીની ઉત્પત્તિ અને આ સૂર્યમંડળમાં પૃથ્વીનું સ્થાન પ્રાચીન કાળમાં મનુષ્ય પૃથ્વીને આ વિશ્વનું કેન્દ્ર માનતા અને વિશ્વની સર્વ રચના એના ઉપભોગ અને આનંદ માટે જ છે, એમ ધારતો. પ્રભાતે વિવિધરંગી ઉષાને પગલે પધારત સૂર્ય, સંધ્યાના મધુર રંગે રંગાતી વાદળી, ચંદ્રના રૂપેરી પ્રકાશ વિરાચતી સૃષ્ટિ, તારાના ચમકારાથી અલંકૃત થતું આકાશ વગેરે સર્વ મનુષ્યને આનંદને માટે વિશ્વનિયંતાએ રચ્યું છે, એમ માનવાની ધૃષ્ટતા કરતે. પરંતુ જેમ તેના જ્ઞાનને વિકાસ થતો ગયો અને વિશ્વની અગાધ વિરાટતામાં પૃથ્વીનું સ્થાન નાનું અને નાનું થતું ચાલ્યું, તેમ એને પિતાની સૂક્ષ્મતા અને અલ્પતાનું ભાન થવા લાગ્યું. આખા વિશ્વની સરખામણીમાં અલ્પ એવા સૂર્યમંડળ જેવડા નાના વિસ્તારમાં પણ પૃથ્વીનું સ્થાન તદન અલ્પ જ છે. સુયોગ્ય પરિસ્થિતિ પ્રાપ્ત થતાં એના ઉપર જીવનની ઉત્ક્રાતિ થઈ. કદાચ એમ પ્રશ્ન થશે કે પૃથ્વીને માટે જીવન ટકી શકે એવી સ્થિતિ અકસ્માત જ ઉત્પન્ન થઈ કે વિશ્વની કોઈ મહાન વિભૂતિના ખાસ ઉદ્દેશથી ઉદ્દભવી છે? વિજ્ઞાન તે એમ જ કહે છે કે પૃથ્વી બીજા ગ્રહોથી ભિન્ન કે વિશિષ્ટ તત્વોની બનેલી નથી, પરંતુ અકસ્માતથી જીવન ટકાવી શકાય એવા સૂર્યથી માફકસર અંતરે આવેલી છે, અને એને લઈને ઘણું કાળ ઉપરની નિર્જન અને નિર્જીવ પૃથ્વી ઉપર કાળક્રમે જીવન સંભવ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ * પૃથ્વી એ સૂર્યના ગ્રહરૂપે છે. એટલે પૃથ્વીની ઉત્પત્તિ અને સૂર્યને કશે સંબંધ છે કે કેમ એ તપાસવું જરૂરનું છે. સૂર્યનાં તા અને પૃથ્વીનાં તો ઘણાખરાં મળતાં આવે છે, એટલે એક કાળે પૃથ્વી સૂર્યમાંથી ઉત્પન્ન થઈ હોય તો નવાઈ નહિ. પૃથ્વીની ઉત્પત્તિ વિષે અનેક મત પ્રચલિત છે, જેમાં છ મુખ્યત્વે ધ્યાનમાં લેવા જેવા છે. (૧) નિહારીકાવાદા–એક કાળે સૂર્ય, પૃથ્વી અને સર્વ ગ્રહો ગરમ વાયુરૂપ સ્થિતિમાં હતા. એ વાયુ અત્યારના સૂર્યમંડળ જેટલા અગર એથી વિશેષ વિસ્તારમાં વિસ્તરી રહ્યો હતે. કાળક્રમે એ વાયુ નાના વિભાગમાં વહેંચાઈ જઈને ઠંડો પડતો ગયો. એ છૂટા પડેલા ભાગમાંથી નાના ભાગો ગ્રહરૂપે મધ્યના મુખ્ય ભાગની આસપાસ ફરવા લાગ્યા અને નાના કદના હોવાથી જલદી ઠંડા પડી ગયા. (૨) આકર્ષણવાદ –સૂર્ય અવકાશમાં મુસાફરી કરે છે એ દરમ્યાન થોડે થોડે આંતરે બહારનું દ્રવ્ય ખેંચાઈ આવ્યું અને જુદે જુદે વખતે નવીન પ્રો ઉમેરાતા રહ્યા. (૩) અકસ્માત –કદાચ આજને ઉષ્ણ સૂર્ય ઘણું લાંબા કાળ ઉપર મૃતઃપ્રાય સ્થિતિમાં અવકાશમાં અનન્ત કાળથી ઘૂમ્યાં કરતો હતો તે સામેથી આવતા એવા જ કઈ બીજ સૂર્ય સાથે અથડાયે. એ અકસ્માતને લઈને અત્યંત ગરમી ઉત્પન્ન થઈ, જેમાં સર્વ દ્રવ્ય પ્રવાહી અને વાયુરૂપ થઈ ગયું. કેટલાક આવા ઉષ્ણુ વિભાગો દૂર ફેંકાઈ ગયા અને પ્રહ બન્યા, જ્યારે મધ્યને ભાગ સૂર્ય રૂપે રહો. (૪) સ્વવિભાજનવાદ –એક કાળે પૃથ્વીની પેઠે ઠંડો પડેલો સૂર્ય ભિતરની આપવિનાશી (Radio active) તત્ત્વોની પ્રચંડ ગરમીથી ફાટી ગયો અને એમાંથી કેટલાક ટુકડા દૂર ફેંકાયા. ‘એમને એક ટુકડો તે હાલની પૃથ્વી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીની ઉત્પત્તિ ) દૈવી –કેઈ ગેબી શક્તિથી એક વખતે આકસ્મિક રીતે પૃથ્વી અને સર્વ સૃષ્ટિ ઉત્પન્ન થઈ. (૬) ભરતી – આ સિદ્ધાંત સૌથી વધુ આધારભૂત ગણાય છે. એ મત પ્રમાણે અવકાશમાં પરિભ્રમણ કરતા સૂર્ય એક વાર બીજા કેાઈ મહાન સૂર્યની ખૂબ નજીક આવી ગયો. એ વખતે સામેથી આવતા બીજા સુર્ય(તારા)ના આકર્ષણથી આપણું સૂર્યની સપાટી ઉપર વાયુ અને પ્રવાહીના પ્રચંડ મોજા ઉત્પન્ન થયાં. એ દરમ્યાન એ તારે સર્યની નજીક આવી અત્યંત વેગથી પસાર થઈ ગયે. આથી કરીને સૂર્યથી ઉછળેલાં મેજ એની પાછળ દૂર ખેંચાઈ ગયાં, પરંતુ એ તારાની નજીક પહોંચી શકે તે પહેલાં એ ઘણે દૂર ચાલી ગયો. ઉછળેલાં માં હવે સૂર્ય તરફ ખેંચાઈ પાછાં પડવાં લાગ્યાં અને ગુરુત્વાકર્ષણથી સૂર્યની ફરતે ચારે તરફ ફરવા લાગ્યાં. એ મેજે અનેક ભાગમાં વિભક્ત થઈ ગયાં અને એમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ. આ મતને બીજી પણ એક પૂર્તિ મળે છે. પૃથ્વીના સર્વે દ્રવ્યની ઘનતા * ૫-૫ છે. એને એકમ લેખીએ તે સૂર્યની અને મહેની ઘનતા નીચેના પ્રમાણમાં દર્શાવી શકાય છે: નામ સૂર્ય બુધ શુક્ર પૃથ્વી મંગળ ગુરૂ શનિ યુરેનસ ઘનતા ૨૫ ૧૧૨ ૧૦૩ ૧૦૧ ૦૦૨૪ ૧૩ ૧૭૦૧૬ ઉપરના કાષ્ટકથી એમ લાગે છે કે જ્યારે સૂર્યમાંથી છૂટાં પડેલાં મોજાં સૂર્યની ફરતે ફરવા લાગ્યાં ત્યારે ભારેમાં ભારે ભાગ સૂર્યની નજીક આવ્યું અને હલકે ભાગ દૂર રહ્યો. સૂર્યને અને * દરેક વસ્તુની ઘનતાને સરખાવી શકાય એટલા માટે પાણીની ઘનતાને એકમ રાખવામાં આવી છે. એક ઘન સેન્ટીમીટર પાણીનું વજન એક ગ્રામ થાય છે, એટલે એ ઉપરથી દરેક વસ્તુની ઘનતા સમજી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ બીજા ગ્રહના ઇતિહાસ તપાસતાં પણ બીજા અનેક પ્રમાણે આ વાદને પૂર્તિ આપે છે. સૂર્યમંડળમાં નવા મુખ્ય રહે છે, તેમાં પૃથ્વી મધ્યમ કદની છે. સર્વ ગ્રહ સૂર્યની આસપાસ જુદી જુદી ગતિથી ફરે છે. ઘણાખરા ગ્રહોની ફરતે ઉપગ્રહ ફરતા હોય છે. એ સર્વને સમેટી. લેતે સૂર્ય આકાશમાં એક સેકન્ડના ૨૦૦ માઈલની ઝડપે ગતિ કરે છે. સૂર્યને વ્યાસ ૮, ૬૫,૦૦૦ માઈલને છે. અને વજન ૨૪૧- ૨૭ (બે અબજ પરાર્ધ) ટન છે. પૃથ્વીને વ્યાસ ૮,૦૦૦ માઈલને છે અને વજન ૬૪૧૦૧ (બે હજાર પરાર્ધ) ટન છે. સૂર્યથી નજીક બુધ અને શુક્ર આવે છે અને ત્યાર પછી ૯, ૩૦, ૦૦, ૦૦૦ માઈલ દૂર પૃથ્વી આવેલી છે. સૂર્યમંડળને છેલ્લે ગ્રહ બુટ ૩૭૦ કરેડ માઈલ દૂર છે. આ અંતરના પ્રમાણમાં પૃથ્વી કેટલી સૂક્ષ્મ જગ્યા રોકે છે, એ સમજમાં આવી શકશે. ગ્રહમંડળમાં પૃથ્વીનું કેવડું સ્થાન છે, એ વધુ સ્પષ્ટ રીતે સમજવા એક દાખલો બસ થશે. બે ફટ વ્યાસને ગોળો લઈ એને સૂર્ય તરીકે ગણીએ તે બુધ એક મગના દાણું જેવો લેખી શકાય અને એને ૮૨ ફુટ દૂર મુકવો પડે. શુક્રને પણ એ જ કદને લઈને ૧૪ર કુટ દૂર રાખવો પડે. પૃથ્વી સહેજ મોટા મગના દાણુ જેવડા કદની લઈ સૂર્યરૂપી ગોળાથી ૨૧૫ ફુટ દૂર રાખવી પડે. અને આજ કમ લેતાં છેલ્લે ગ્રહ પ્લેટો દેઢ માઈલ છેટે આવે. સૂર્ય પૃથ્વીથી 3 લાખ ગણે ભારી છે. જ્યારે, કદમાં ૧૦ લાખ ગણ મટે છે. સૂર્યની ફતે સાધારણ લંબગોળ કક્ષામાં પૃથ્વી સેકન્ડના ૧૮૫ માઈલની ઝડપે ફરે છે. એ ઉપરાંત પિતાની ધરી ઉપર ૨૪ કલાકમાં પશ્ચિમથી પૂર્વ તરફ એક વાર ગોળ ફરે છે. એવું માનવામાં આવે છે કે પૃથ્વીની ચક્રગતિ કાળ જતાં ધીમી_થતી જાય છે. ડાવીનની માન્યતા પ્રમાણે એક સમય એવો હતો કે જ્યારે પૃથ્વીની ચક્રગતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીની ઉત્પત્તિ ઘણી જ ઝડપી હતી અને ૬૫ કલાકમાં એક દિવસ પૂરો થતો. સૂર્ય અને ચંદ્રના આકર્ષણથી પૃથ્વી ઉપર સમુદ્રનાં જે મજા ઉત્પન્ન થાય છે તે પૃથ્વીની ચક્રગતિને કંઈક અંશે અવરોધે છે. કદાચ એક સમય એવો પણ આવે કે જ્યારે આ ચક્રગતિ ધીમી પડતાં એવડી થાય કે જેથી સૂર્યની આસપાસ જેટલા વખતમાં પૃથ્વી પ્રદક્ષિણા કરે છે એટલા જ સમયમાં એ એક વાર પિતાની ધરી ઉપર ફરી રહે. આ વખતે પૃથ્વીના એક જ ભાગમાં દિવસ રહેશે, જ્યારે બીજી બાજુ અંધારામાં રહેશે. બુધ અને શુક્ર આવી સ્થિતિને પહોંચ્યા છે. એમ સાબીત થયું છે. એવી પરિસ્થિતિમાં પૃથ્વીની એક બાજુ અત્યંત ઉષ્ણ હશે અને બીજી બાજુ ઘણી જ ઠંડી હશે, અને જીવન બે બાજુની સંધ્યાના પ્રદેશમાં જ ટકી શકશે. સૂર્યની આસપાસ પૃથ્વીની એક પ્રદક્ષિણા ૩૬૫ દિવસમાં પૂરી થાય છે. પૃથ્વીની કક્ષાને વ્યાસ ૨૦ કરોડ માઈલનો છે. એટલે છ માસમાં પૃથ્વી પિતાના અસલ સ્થાનથી ૨૦ કરોડ માઈલ દૂર જાય છે. પૃથ્વીની કક્ષા એકદમ ગોળ નથી, પરંતુ સહેજ લંબગોળ છે. આથી કરીને પૃથ્વી અમુક વખતે સૂર્યની વિશેષ નજીક આવે છે, અને અમુક વખતે વધુ દૂર જાય છે. સમુદ્રમાં આવતી નાની મોટી ભરતીનું કારણ પણ આ જ છે. જ્યારે સૂર્ય વધુ નજીક હોય ત્યારે મોટી ભરતી આવે છે. પૃથ્વીના વિષુવવૃત્તનો વ્યાસ ૭,૯૨૬ માઇલને છે, જયારે ધ્રુવન વ્યાસ ૭,૯૦૦ માઇલન છે. આથી પૃથ્વી મધ્ય કટીબંધમાં વધુ ઉપસેલી છે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચે સપાટી ઉપરનું અંતર ૧૨,૪૧૪ માઇલ છે.મધ્યમાં ઉપસવાનું કારણ પૃથ્વીની ચક્રગતિ છે. કારણ કે ચક્રગતિને લઈને સર્વ દ્રવ્ય મધ્યથી દૂર ફેંકાવાને પ્રયત્ન કરે છે. પૃથ્વીની સપાટીનું ક્ષેત્રફળ ૧૯,૯૧,૯૯,૬૨૫ ચોરસ માઈલ છે, જેમાં જમીનનું ક્ષેત્રફળ ૫,૮૧,૬૦,૯૩૮ ચેરસ માઈલ છે, અને સમુદ્રની સપાટી ૧૪,૧૦,૩૮,૬૮૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના ઇતિહાસ ૨૯ ટકા ભાગ ચેારસ માઇલ છે. આ રીતે પૃથ્વીની સપાટીને જમીનને છે, જ્યારે ૭૧ ટકા ભાગ પાણીથી ઢંકાએલા છે. પૃથ્વીની ધરી એની કક્ષાની કાટખૂણે નથી, પરંતુ લખથી ૨૩૦ નમેલી છે. આથી કરીને સૂર્યની ફરતે આખી મુસાફરી કરે તે દરમ્યાન રાત્રિ અને દિવસની લંબાઈમાં ફેર પડે છે. તે ધરી કક્ષાથી બરાબર કાટખૂણે ાત તા હમ્મેશાં દિવસ અને રાત્રિ એક સરખાં જ હાત. આ ઉપરાંત પૃથ્વીની ધરી પણ સૂર્યચંદ્રના આકર્ષણને લઈને સ્થિત રહેતી નથી, પરંતુ એક નાના સરખા વર્તુલમાં એની દિશા બદલાયાં કરે છે. એ ચકકર ૨૧,૦૦૦ વર્ષમાં પૂરું થાય છે. આમ ધરીની અસ્થિરતાને લઈને ઉત્તર અને દક્ષિણ ધ્રુવની જગ્યા પણ બદલાયાં કરે છે. પૃથ્વીનું ગુરુત્વમધ્યબિંદુ દક્ષિણ ગાળાર્ધમાં છે અને પૃથ્વીની આકૃતિના મધ્ય સાથે એક થતું નથી. પૃથ્વીને સમતેાલ રાખવા પૃથ્વીના દક્ષિણ ભાગ ભારે હાવાથી સમુદ્રને પ્રમાણમાં હલકા વિસ્તાર એ દિશામાં ધણા વધુ છે. જો કાઈ કારણથી પૃથ્વીનું ગુરૂત્વમધ્યબિંદુ બદલાય તેા ભારી પ્રદેશ તરફ સમુદ્ર ધસી જાય છે. આમ બનવાની એક શકયતા છે. દક્ષિણ ગાળાર્ધમાં બરફ જમા થતા જાય છે, અને એથી ધણા લાંમા કાળ જતાં કદાચ એ ભાગ હજી પણ વધુ ભારે અને તેા ઉત્તર ભાગના સમુદ્રનાં પાણી દક્ષિણ તરફ ધસી જાય. આ રીતે ભૂતકાળમાં વારંવાર સમુદ્રના ફેરફાર થયા હાય, એ સંભિવત છે. પૃથ્વીના ઇતિહાસ તપાસવા પ્રથમ પૃથ્વીની હાલની સ્થિતિથી તદન પરિચિત હેાવું, એ આવશ્યક છે. પૃથ્વીનું કદ માણસના કદથી ૮૦ લાખ ગણું મોટું છે. આથી એની સપાટીના નાના ભાગ ઉપર ઊભા રહી ભાગ્યે જ ત્રણ ચાર માઈલની ક્ષિતિજ દેખતા મનુષ્યને સમસ્ત પૃથ્વીને ખ્યાલ આવતાં કેટલી મુશીબત પડે એ સહેજે કલ્પી શકાય એમ છે. અત્યારે તે। આપણે માત્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીની ઉત્પત્તિ પૃથ્વીનેા બનાવટી ગાળા જોઈ પ્રત્યક્ષ નિહાળેલાં નદી, પર્વત અને પ્રદેશેાના દેખાવને આધારે આખી પૃથ્વી અમુક રીતની હશે, એવે એક ખ્યાલ માત્ર મેળવીએ છીએ. - પૃથ્વીના બહારતા ભાગ ત્રણ જાતના પડથી ઘેરાએલા છે. સૌથી બહાર હવામાનનું પડ છે, અને એની અંદરના ભાગમાં સમુદ્ર અને જમીનની સપાટીથી આખા ગાળેા બહુ થયેલા છે. હવામાનને ચેસ વિસ્તાર હજી માલમ પડયો નથી, પરંતુ ૫૦૦ માઈલ સુધી ઘણી જ પાતળી હવા હોય એમ લાગે છે. આગળ કહ્યું તેમ પૃથ્વીને ભાગ સમુદ્રથી ઘેરાએલા છે. જો પૃથ્વીનું જમીનનું પડ તદ્દન સમતલ થઈ જાય તે! આખી સપાટી પાણીની નીચે ૮,૦૦૮ પુટ ઊઁડી ડુખી જાય. સમુદ્રની વધુમાં વધુ ઉંડાઇ ૩૦,૦૦૦ ફુટની છે, જ્યારે જમીનના પડની સૌથી વધુ ઉંચાઇ ૨૯૦૦૦ ફૂટ છે. એટલે સમુદ્ર શુષ્ક અને તે પૃથ્વીના ઉંચામાં ઉંચી જગ્યાથી તદ્દન નીચા પ્રદેશનું ઉંડાણ ૬૦,૦૦૦ ફુટ થાય. સમુદ્રની નીચે પણ જમીનનું પડ છે અને લગભગ સેએક માઇલ નીચે સુધી જમીનનું પડ વિસ્તરતું હશે, એમ મનાય છે. પૃથ્વીના મુખ્ય ભાગ ભીતરના છે, પરંતુ એ વિષે શોધખેાળ કરવાનું ઘણું મુશીબતભર્યું છે. ભૌતિકશાસ્ત્રના આધારે ભવિષ્યમાં હજી એનું વધુ જ્ઞાન મળશે. અત્યારે તે અંદરનાં દ્રવ્યો અને તેની સ્થિતિ વિષે માત્ર અટકળેાજ કરવામાં આવે છે. અંદર થાડા ઉંડાણ પછી ગરમ લાવારૂપી પ્રવાહી આવી રહેલેા છે, એ વિષે કંò પણ શંકા નથી, પરંતુ ત્યાંથી ઘણા ઉંડાણમાં બધું પ્રવાહી છે, તે બન છે કે ગરમ વાયુરૂપ છે, એ પ્રશ્ન પ્રયાગથી સાખીત થઈ શકે એમ નથી. બહારના પડ કરતાં અંદરનું દ્રવ્ય વધુ ભારે છે અને અંદર ચુંબકત્વ વધુ હેાવાથી, ભીતરમાં મુખ્યત્વે લાખંડ હાય, એમ માનવાને કારણ મળે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ ઉપરની જમીનની સપાટીમાં પણ અનેક જાતના પરિવર્તન ચાલ્યા કરે છે, એટલે જમીનના પડની રચના અને બંધારણ પૃથ્વીના ઇતિહાસને કંઈક ખ્યાલ આપે છે; અને એ ફેરફારનો પૂર્ણ ખ્યાલ હોય તે ભવિષ્યમાં શા ફેરફાર થવાના છે, એ પણ જાણી શકાય. જમીનના પડ ઉપર કઈ રીતની ક્રિયા ચાલી રહી છે, એ થોડા સમયમાં સમજી શકાય એમ નથી; કારણ કે એ ફેરફારો અત્યંત ધીમા છે. આમ છતાં ઘણાં વર્ષોની શોધખોળ પછી આજે ભૂસ્તરશાસ્ત્રીઓ જમીનના પડની અને પૃથ્વીના ભૂતકાળની સમીક્ષા કરી શકે છે. * મનુષ્ય જીવનના નાના ગાળામાં નદીનાળાં અને ભૂસ્તરપડાના નોંધવા જેવા ફેરફારે બીલકુલ લક્ષમાં આવતા નથી. કેઈક વાર ધરતીકંપ જેવા પ્રચંડ બળથી થયેલા ફેરફારે અકસ્માત જેવાના મળે, પરંતુ એ લાંબા કાળને ઈતિહાસ સમજવા બસ નથી. ઉપરથી જોતાં મનુષ્યને એમ જ લાગે કે જમીનનાં અત્યારનાં પડે, પહાડે, નદીઓ, સમુદ્રો અને સાવરે, એ અનાદિ કાળથી ખાસ મહત્વના ફેરફાર વિના ચાલ્યાં આવે છે. પરંતુ બારીક દ્રષ્ટિએ નિહાળતાં એ સર્વમાં થતા ફેરફારે લક્ષમાં આવે છે. આ સિવાય જમીનના પડની અને તેમાંથી મળી આવતા અવશેષના અવલોકનથી કેટલીક વિશેષ હકીકત મળી આવે છે. દાખલા તરીકે હિમાલય પર્વત ઉપરથી જળચર પ્રાણુના અવશેષ (જીવશેષો મળી આવે છે, એ ઉપરથી સહેજે આપણે સિદ્ધ કરી શકીએ કે એક કાળે હિમાલયનાં શિખરે સમુદ્રના પટ નીચે ડુબેલાં હશે. આવી રીતે તપાસતાં માલમ પડે છે કે પૃથ્વીની ભૌગોલિક રચના અનાદિ કાળથી એક જ જાતની નથી, પરંતુ કાળક્રમે એમાં ઘણા મહત્વના ફેરફાર થયાં કરે છે. આવા ધીમા ફેરફારોને સમજવા મનુષ્યને ખરેખરી તર્કશક્તિ અને બુદ્ધિ વાપરવી પડે છે. કવિની કૃ૫નાસૃષ્ટિના તર્કે એમાં કશાયે ઉપયોગમાં ન આવી શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનાં મુખ્ય અંગ છે, - સયંમાંથી છૂટી પડેલી પૃથ્વી પ્રથમ અત્યંત ઉષ્ણ હતી.' વખત જતાં એ ઉષ્ણતા અવકાશમાં પથરાઈ ગઈ અને ઉપરનું પડ ઠંડુ પડતું ગયું. ઉષ્ણ અવસ્થામાં પૃથ્વીના તને હલકે વિભાગ સપાટી ઉપર આવી રહ્યો અને છેક બહાર હાઇડ્રોજન ઓક્ષિજન વગેરે વાયુ હતા. કાળ જતાં એ વાયુનું રાસાયણિક સંયોજન થઈ પાણીનાં વાદળાં ઉત્પન્ન થયાં. પૃથ્વીની સપાટી એ વખતે હજી ઘણી ગરમ હોવાથી પૃથ્વી ચારે બાજુ વાયુ અને પાણીનાં વાદળાથી વિંટળાઈ રહી હતી. આ સ્થિતિ પણ ઘણું લાંબા કાળ સુધી ચાલી હશે, પરંતુ છેવટે ઉપરનું પડ એટલું ઠંડુ પડી ગયું કે વાદળે ઠરીને તેમાંથી પાણી ભૂમિ ઉપર ઉતર્યું. એ વખતે કદાચ પૃથ્વીની સપાટી ઉંચાનીચા ટેકરા વગરની એક સરખી સપાટ ક્ષિતિજ સમસૂત્ર (સમતળ) હોય એમ બને, પરંતુ એમ માનવાને ખાસ પુરાવા મળતા નથી. પૃથ્વી જેવડો મહાન ગોળો ઠંડે પડે એ વખતે એની સપાટીમાં કેટલીયે જાતની અનિયમિતતા આવે એ સંભવિત છે; એટલે સમુદ્ર આખી પૃથ્વીની સપાટી ઉપર ન જ પ્રસરી રહ્યો હોય. બહારનું હવામાન એ વખતે ઘણું ઘટ્ટ અને વિસ્તિણું હશે અને તે વખતના જુદા જુદા વાયુનાં પ્રમાણ અને અત્યારના પ્રમાણમાં ઘણો ફેર હશે, એમ ધારવામાં આવે છે. ઉપરનું પડ ઠંડું થયું, પરંતુ ભીતરમાં તે ગરમ પદાર્થો પ્રવર્તી રહ્યા હતા. અત્યારે પણ ભીતર અત્યંત ઉષ્ણ પદાર્થથી ભરેલું છે, એમ માલમ પડે છે. ઉપરનું ઠંડું પડ બહુ જ ઓછી જાડાઈનું છે. ઉપરના ઘન પડને લીધે ભીતરની ગરમી હવે બહાર આવતી ઓછી થઈ છે, કારણ કે પૃથ્વીના જમીનના પડનું ઉષ્ણતાવાહકપણું ઘણું જ ઓછું છે. આ જ કારણથી અત્યાર સુધી ભીતરની ગરમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઇતિહાસ જળવાઈ રહી છે. પૃથ્વીના પડમાં જેમ નીચે ઉતરીએ છીએ તેમ ગરમી વધતી જાય છે. ૬૦ Yટ નીચે ઉતરતાં ૧ ડિગ્રી ફેરનહીટ). ગરમી વધે છે. જમીનમાં ઉંડા શાયડા (ખાડા) દવાથી માલમ પડયું છે કે ૬,૫૦૦ ફૂટ નીચે પાણી ઉકળે એટલી ગરમી છે. જમીનની સપાટીથી ૩૩ માઈલ નીચે એટલી ગરમી હોય છે કે ત્યાં પૃથ્વીના પડ ઉપરને કોઈપણ પાષાણ પીગળી જાય છે. એ જગ્યાની ઉષ્ણતા ૧,૬૧૦ ડીગ્રી (સેન્ટીગ્રેડ) છે. ૬૨ માઈલ નીચે ૩,૦૦૦ ડીગ્રી ગરમી હોય છે. એ જગ્યાએ ટંગસ્ટન જેવી એક બે ધાતુ બાદ કરતાં સર્વ ધાતુ પ્રવાહી બની જાય. આખી પૃથ્વીની ઘનતા ૫-૫ છે જ્યારે ઉપરના પડની ઘનતા ૨૪ જેટલી છે. એટલે જેમ ઉડે જઈએ તેમ વધુ ઘનતા હોવી જોઈએ. આ ઘનતા વધારે હોવાનાં બે કારણ હોઈ શકે. એક તો એ કે ભીતરમાં ભારી પદાર્થો વધુ પ્રમાણમાં હોય, અગર તે સપાટીના જેવા જ પદાર્થો ઉપરના પડના દબાણને લીધે ઘણું જ ઘન થઈ ગયા હોય. આમ છતાં એટલું તો ચોક્કસ છે કે અંદરના ભાગમાં ચુંબકત્વ વિશેષ છે. જવાળામુખીના લાવામાં પણ એ બાબત પ્રતિપાદન થાય છે. એટલે અંદર લેખંડનું પ્રમાણ વધારે હેવાને સંભવ છે. જપૃથ્વીના ભીતરની સ્થિતિ વિષે અનેક મત પ્રતિપાદન થયા છે, છતાં એ સર્વમાં ખાસ ત્રણ નોંધવા લાયક છે: (૧) એક મત પ્રમાણે એમ માનવામાં આવે છે કે પૃથ્વીને અંદરનો ભાગ તદ્દન પીગળેલો છે. (૨) બીજી માન્યતા એમ છે કે પૃથ્વી તદ્દન ઘદ્ર છે. (૩) ત્રીજો મત એ છે કે પૃથ્વી ઘણીખરી ઘન સ્થિતિમાં જ છે, પરંતુ ઉપરના પડની નીચે એક ઉષ્ણ પ્રવાહી પડે આવી રહેલું છે. આ ત્રણેમાં પ્રથમ મત વધુ આધારભૂત ગણાય છે. એટલે ખાસ કરીને એના સિદ્ધાંત કંઈક સમજવા જોઈએ. અંદર પ્રવાહી અગર વાયુરૂપે સર્વ પદાર્થો હશે એમ માનવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનાં મુખ્ય અંગે ૧૧ એક સબળ પુરાવા જ્વાળામુખીમાંથી નીકળતા લાવા રસ છે. પૃથ્વીની દરેક જગ્યાએ નીચે ઉતરતાં ગરમી વધે છે, એટલે વધુ ઉંડે જઈએ તેમ વિશેષ ગરમી હાય એમ ચોક્કસ રીતે માની શકાય છે. ધરતીકંપના આંચકા લાગવાનું મુખ્ય કારણ પણ અંદરના પ્રવાહી પડને લીધે જ છે. ઉપરનું ધન પડ કંઈક અંશે અંદરના પ્રવાહી પડ ઉપર તરતું રહે છે, એટલે કાઈક વાર એમાં કંઈ હિલચાલ થાય કે તરત ધરતીકંપના આંચકા લાગે છે. અત્યારના ભૌતિકશાસ્ત્રના છેલ્લા મત પ્રમાણે ભીતરમાં ઉષ્ણતા ઘણી જ વધુ હાઇ ને ધણા ખરા ભાગ પ્રવાહી અને વાયુરૂપે છે. આમ છતાં આગળ જોઇ ગયા તેમ અંદરની બનતા વિશેષ છે. એનું કારણ એમ માનવામાં આવે છે કે ઉંડે જએ તેમ ઉપરનું દખાણુ ધણું જ વધી જવાથી પ્રવાહી કે વાયુ પણ ઘણા જ સંક્રાચાઈ જાય છે. એ દખાણ એટલું ભયંકર હેાય છે કે સાધારણ વાયુ પણ ધન જેવી જ સ્થિતિમાં આવી જાય છે. ફક્ત ફેર માત્ર એટલે કે અતિઉષ્ણતાને લીધે એનાં પરમાણુ ધન વસ્તુની માફક એકબીજાને વળગી જતાં નથી. ઉપરનાં પડેાની અંદર પ્રયાગાથી કયાં કયાં તત્ત્વા કેવી સ્થિતિમાં અને કેટલા પ્રમાણમાં છે એ ભ્રૂણી ચાકસાઈથી શેાધી કઢાયું છે, એટલે એ સર્વની સાધારણ સમીક્ષા કરવી જરૂરી છે. હવામાન Vપૃથ્વીની આસપાસ જે હવાનું પડ છે એ પૃથ્વીની સપાટીથી ૫૦૦ થી ૬૦૦ માઈલની ઉંચાઈ સુધી વિસ્તરેલું છે, અને કદાચ ઘણી જ પાતળી અવસ્થામાં વધુ ઊંચાઈ એ પણ હશે. પરંતુ એ પડની જાડાઈ પૃથ્વીની લંબગાળ સ્થિતિને લીધે અને ચક્રગતિને લીધે જુદે જુદે સ્થળે એકસરખી નથી હાતી. વિષુવવૃત્ત ઉપરનું પડ ધ્રુવ ઉપરના પડ કરતાં જાડું હાવાનું જણાયું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૨ પૃથ્વીને ઈતિહાસ એ હવામાનમાં અનેક જાતના વાયુ મિશ્રણરૂપે રહેલા છે. એટલા જ વાયુ પૂર્વે પણ હશે કે કેમ એ પ્રશ્ન ઘણો જ ચર્ચાસ્પદ છે. આમ છતાં એક વસ્તુ તે નિશ્ચિત છે જ કે પૂર્વે વાયુનાં પ્રમાણે હાલ કરતાં જુદાં જ હશે. પૃથ્વીનાં અનેક સ્થળેથી મળી આવતાં કેલસાનાં પડો પુરવાર કરે છે કે એમાં કેલસો પ્રથમ હવામાં રહેલા કાર્બન ડાયોકસાઇડ ગેસમાંથી ઉત્પન્ન થયો હો જોઈએ. એક વૈજ્ઞાનિક તે એમ માને છે કે ચાક અને એવા કાર્બન ડાયોકસાઈડમાંથી ઉત્પન્ન થયેલા ક્ષારમાં વાયુ પ્રથમ હાલના હવામાન કરતાં તે ઘણે વધારે હતું. આ રીતે જોતાં એમ લાગે છે કે ઘણું લાંબા કાળ ઉપર કાર્બન ડાયોકસાઈડ ગેસ તે ઘણું જ વિસ્તૃત પ્રમાણમાં હતો. અત્યારે તે હવામાનને મુખ્ય ભાગ નાઈટ્રોજન અને ઓકસીજન છે. એ ઉપરાંત બીજા અનેક શિથિલ વાયુ ઘણું સૂક્રમ પ્રમાણમાં મળી આવે છે. ભેજ અને કાર્બન ડાયોકસાઈડ પણ થોડા પ્રમાણમાં ભળેલા છે. શહેરમાં અને ઘરોમાં એકસીજનનું પ્રમાણ ઓછું થાય છે, જ્યારે કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધારે હોય છે. કેટલાંક મીલવાળાં શહેરોમાં આ વાયુનું પ્રમાણ લગભગ બમણું થઈ જાય છે. એ વાયુ લે હાનિકર્તા છે. વળી સર્વ વનસ્પતિ દિવસના કાર્બન ડાયોકસાઈડ શેષે છે અને રાત્રે બહાર કાઢે છે, એટલે એ વાયુનાં પ્રમાણમાં દિવસે અને રાત્રિએ પણ ફેર પડે છે. જે વખતે વનસ્પતિ બરાબર ખીલી રહે છે તે વખતે લગભગ કાર્બન ડાયોકસાઈડ ૧૦ ટકા વધુ હોય છે. જે કે આ વાયુનું પ્રમાણ ઘણું થયું છે, છતાં પૃથ્વી ઉપરની સર્વ વનસ્પતિને બાળતાં ઉત્પન્ન થાય એથી વિશેષ જથ્થામાં એ આખા વાતાવરણમાં ભળેલો છે. હવામાં જુદા જુદા વાયુના કદનું પ્રમાણ નીચેના કોષ્ટકમાં બતાવ્યું છેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ હવામાન સેંકડે ટકા. નાઈટ્રોજન ૭૮•૦૩ Wઓકસીજન ૨૦૦૯૪ ભેજ ૦-૧૨ આર્ગન ૦•૯૪ કાર્બન ડાયોકસાઈડ ૦૦૦૩ બાકીના ) વાયુ ' જેમ ઉંચે જઈએ તેમ હવાનું બંધારણ એકસરખું રહેતું નથી. ૧૨ માઈલની ઉંચાઈએ આ પ્રમાણમાં ઘણો ફેરફાર થઈ જાય છે. વળી જેમ ઉંચે જઈએ તેમ હવાની ઘનતા ઓછી થતી જાય છે. ૧૯,૧૪૦ ફુટ ઉંચાઈએ હવાની ઘનતા ફક્ત અધ થઈ જાય છે. જે મનુષ્ય ૨૦,૦૦૦ ફુટથી વધુ ઉંચાઈએ જાય તે એને શ્વાસ લેવામાં પૂરત ઓકસીજન મળતો નથી અને વધારાના કસીજન માટે સાધન રાખવું પડે છે. કસીજન વાયુ લીધા વિના વધુમાં વધુ ૨૫,૦૦૦ ફુટ ઉંચે જ જઈ શકાય છે. વળી એટલી ઉંચાઈએ હવાનું દબાણ પણ એટલું ઓછું થઈ જાય છે કે શરીરની નસોમાંથી બહાર દબાણ થાય છે ? જેને પરિણામે ઘણી વાર મેઢે અને નાકે લેહી પડે છે. સૂર્યને પ્રકાશ હવામાં થઈને આવે છે, પરંતુ ઉપરની હવા : ગરમ હોતી નથી. એ પ્રકાશમાંથી ગરમી પૃથ્વીની સપાટી ઉપર જ ઉત્પન્ન થાય છે. આથી કરીને સપાટીની નજીકની હવા વધુ ગરમ હોય છે, જ્યારે ઉચે જઈએ તેમ વધુ ઠંડી હવા આવે છે. આને લઇને જ ઉંચા પર્વતો ઉપર હંમેશ બરફ ઠરી જાય છે. એવું માનવામાં આવે છે કે હવામાનમાં દાખલ થતા ખરતા તારાને લીધે હવાના ઉપરના પડમાં કદાચ કંઈક વિશેષ ગરમી હશે. એ સાધારણ ઉષ્ણ હવાને પટ ૩૭ માઇલથી ઉંચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ આવેલ છે. એ પડમાં વિદ્યુતના કણ અથવા વિદ્યુતભારવાહી કણ વિશેષ છે. આથી વિદ્યુતલહરીઓ (રેડીયોનાં મેજ) એ પડથી પાછાં પરિવર્તન થાય છે. એ પડને સ્ટ્રેટોસ્ફીઅર (Stratos phere) કહેવામાં આવે છે. છે હવામાનના સૌથી ઉપરના પડમાં હાઈડ્રોજન વાયુ ઘણું જ પ્રમાણમાં જોઈએ એમ મનાય છે; કારણ કે એ વાયુ બીજા કોઈ પણ વાયુ કરતાં હલકે છે. ૬૨ માઈલ ઉંચે તે વાયુને ૯૬ ટકા ભાગ હાઇડ્રોજન હશે. હવામાનની અંદર ઉપરના વાયુ ઉપરાંત બીજા અનેક પદાર્થોની સૂક્ષ્મ રજકણું ધૂળ રૂપે રહેલી છે. આ રજકણ સૂર્યના પ્રકાશને વિકિરણ (Scattering) કરે છે. એને લઈને જ આકાશ કાળું હોવા છતાં ભૂરું દેખાય છે, પરંતુ ૭૧ માઇલ ઉંચે જઈ શકાય તે ત્યાંથી આકાશ ભૂરું નહિ પરતું કાળું જ દેખાય. પૃથ્વીની સપાટી ઉપર હવાનું દબાણ એક ચોરસ ઈચ ઉપર ૩ રતલ છે. આ ઉપરથી બધી હવાનું વજન કેટલું હશે એની ગણત્રી કરી શકાય છે. હવાનું કુલ વજન ૫૧૪૧૦૧૫ (એકાવન લાખ અબજ) ટન થાય છે. બધા વાયુના પ્રમાણ ઉપર આપ્યા છે તેને આધારે ગણતરી કરતાં બીજા વાયુનું વજન પણ આંકી શકાયું છે, જે નીચે આપ્યું છેઃ વજન અબજ ટનમાં નાઈટ્રોજન ૩૮,૬૦,૦૦૦ ઓકસીજન ૧૧,૫૦,૦૦૦ આર્ગન ૬૧,૭૬૦ ૧૩,૨૦૦ કાર્બન ડાયોકસાઇડ ૨,૧૬૦ હાઈડ્રોજન બીજો વાયુ ભેજ ૧૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ સમુદ્રો ૧૫ V હવામાં હાઇજિન વાયુનું વજનું પણ એટલું બધું છે કે પૃથ્વીની સમસ્ત માનવ જાતના વજન :કરતાં ૨૩૦૦ ગણું થાય છે. ગરમીને લીધે હવામાં ઉત્પન્ન થતા પ્રવાહોને લઈને અને રસાયણિક ક્રિયા ઉત્પન્ન કરનારા વાયુને લઇને પૃથ્વીની સપાટી ઉપર હવામાનની ઘણી અસર થાય છે. એ વિષે પાછળ ઉલ્લેખ કરવામાં આવશે. સમૃદ્ધ પૃથ્વીની સપાટીનો મુખ્ય ભાગ પાણીથી ઘેરાએલે છે. જ્યારે ફક્ત ૨ ભાગમાં જમીનની સપાટી દેખાય છે. સમુદ્રની કુલ સપાટીનું ક્ષેત્રફળ ૧૪,૪૭, ૧૨,૦૦૦ ચોરસ માઈલ છે. સમુદ્રની ઉંડાઈ દરેક ઠેકાણે એકસરખી રહેતી નથી, પરંતુ ઠેરઠેર વધતી ઓછી હોય છે. આથી એના તળમાં પણ પૃથ્વીની સપાટી જેવી જ અસમાનતા રહેલી છે. ઉંચા ટેકરાઓ, વિસ્તૃત . સપાટ પ્રદેશ, ઉડી ખાઈઓ વિગેરે સમુદ્રના તળને ઉચેનીચે લાવે છે. સમૂદ્રના તળની ઠેરઠેર ઉંડાઈ માપવામાં આવી છે અને એ ઉપરથી લાગે છે કે સમુદ્રની સરેરાશ ઉંડાઈ ૨૦૦૦થી ૩૦૦૦ ફેધમ (એટલે કે ૨ થી ૩ માઈલ) છે. સમુદ્રની રે સૌથી વધુ ઉંડાઈ પેસીફીક મહાસાગરમાં મળી આવી છે અને હું એ ૬ માઈલ, પ ફર્લીગ જેટલી છે. બીજા મહાસાગરમાં ચારથી પાંચ માઈલ સુધીની ઊંડાઈ મળી આવે છે. સમુદ્રની અંદર અનેક ક્ષારે ઓગળેલા હોવાથી એ પાણીની ઘનતા વરસાદના પાણીથી વધુ હોય છે. સમુદ્રના પાણીની ની સરેરાશ ઘનતા ૧૦૨૬ છે, પરંતુ એકજ સમુદ્રના જુદા જુદા ભાગમાં એમાં થોડો ઘણો ફેર પડે છે. ઉત્તર આટલાન્ટીકમાં કેટલીક જગ્યાએ ઘનતા ૧૦૨૮ જેટલી માલમ પડે છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના ઇતિહાસ અને એનું કારણ ત્યાંનું ઉષ્ણુ વાતાવરણ હશે કે જેથી વધુ પાણી વરાળરૂપે ઉડી જતું હશે. જ્યાં મોટી નદી સમુદ્રમાં મળે છે, અગર જ્યાં બરફ પીગળતા હાય એવી જગ્યાએ ધનતા ૧૦૦૨૪ જેટલી થઈ જાય છે. પૃથ્વીના ઇતિહાસની શરૂઆતના વખતમાં અત્યારના સમુદ્ર, અને તેમાં ઓગળેલા વાયુ વગેરે ઉષ્ણુ પૃથ્વીની ઉપર હવામાનમાં વરાળરૂપેજ હશે. પ્રથમ જ્યારે પુષ્કળ દબાણવાળા હવામાનમાં વરાળ પાણીરૂપે ઠંડી પડી ત્યારે એ સમુદ્રની ઉષ્ણતા લગભગ ૧૦૦ ડીગ્રી (સેન્ટીગ્રેડ) જેટલી હશે. પાણીરૂપે નીચે ઠરવામાં એની સાથે અનેક વાયુ દ્રાવણુરૂપે ભલ્યા હશે. એટલે એમ માનવાને કારણ છે કે અત્યારના ધણા ખરા દ્રાવણુના ક્ષારે એ સમુદ્રની ઉત્પત્તિકાળથી જ અંદર ભળેલા છે. એમ પણ બને કે પ્રથમ સમુદ્ર નિઃસ્વાદ હશે, પરંતુ જમીનની સપાટી ઉપરથી સમુદ્રમાં ભળતાં પાણીદ્રારાજ ઘણાભરા ક્ષાર દ્રાવણમાં આવ્યા હોય. એટલું તેા ચોકકસ છે કે જમીનના ક્ષારા અને ખીજાં તત્ત્વો સુક્ષ્મ પ્રમાણમાં વાઇને સમુદ્રમાં ઓગળતાં જાય છે. આથી કરીને સમુદ્રની ખારાશ વધુ થતી જાય તે નવાઈ નહિ. બાલ્ટીક અને ભૂમધ્ય સમુદ્રમાં તા ખારાશ વધવાનું ચેકસ માલમ પડયું છે. મહાસાગરના પાણીમાં સરેરાશ સેંકડે ૩૫ ટકા ક્ષાર ભળેલા હાય છે. જ્યાં ઉષ્ણતા વધુ હાય એવી જગ્યાએ નીચાં સરાવરમાં એ પ્રમાણ વધુ હાય છે. દાખલા તરીકે મૃત સમુદ્ર (જે સમુદ્રની સપાટીથી લગભગ ૧૩૦૦ કુટ નીચે છે) તેમાં ક્ષારને। ભાગ ૨૨ ટકા જેટલો છે. એના પાણીની ધનતા ૧-૧૬ છે અને એથી કરીને ત્યાં મનુષ્ય પાણીમાં ડૂબી શકતા નથી. એટલી બધી ખારાશને લીધે એમાં કાઇપણ માછલાં જીવી શકતાં નથી. એવું માલુમ પડયું છે કે સમુદ્રમાં સત્તાવીશ જાતના--તત્ત્વો એક યા બીજા રૂપે દ્રાવણમાં રહેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સમુદ્રો છે, જેમાં સોડીઅમ, પિટાશીઅમ, મેગ્નેઝીઅમ, કેશીઅમ, બ્રોમીન, અને કલેરીને મુખ્ય છે. નીચેનાં બે કોષ્ટકમાં જુદાં જૂદાં તત્ત્વોનું અને ક્ષારનું પ્રમાણ બતાવેલું છેઃ-(હાઈડ્રોજન અને કસીજનનાં તોથી પાણીનાં પરમાણુ બંધાય છે.) તોનાં નામ. સેંકડે ટકા. | ક્ષારના નામ સંકડે ટકા. ઐસીજન ૮૫.૩૯ સડીએમ હાઇડેજન ૧૦.૬૭ - કલોરાઈડ (મીઠું) ૨૨૨૦ કલોરીન ૨૬૭ મેગેઝીઅમ સોડીઅમ ૧૧૪ કલેરાઈડ •૩૧૦ મેગેઝીઅમ | ,, સલફેટ .૧ ૩૩ કેશીએમ પોટાશીઅમ પિોટાશીઅમ સફર સફેટ •૧૦૧ બ્રોમીન બીજાં તો ૦૦૦૨૨ કાર્બન ઉપર બતાવેલા ક્ષારો ઉપરાંત બીજા પણ અનેક વાયુ સક્ષમ પ્રમાણમાં ઓગળેલા હોય છે. સમુદ્રમાં જીવંત પ્રાણીઓ આ રીતે ઓગળેલી હવાને લઈને જીવે છે. ' સમુદ્રને તળીએ સરેરાશ એક ચરસ દાચ ઉપર ર૪૪ ટનેનું દબાણ થાય છે. એ દબાણ પૃથ્વીની સપાટી ઉપરના હવાના “ દબાણથી ૩૬૦ ગણું વધારે છે. સમુદ્રના પાણીનું વજન ૧૩૮૪ ૧૦૮ (૧૩૮ કરોડ, અબજ) ટન થાય છે, અને પૃથ્વીના વજનને ૨૦ હજારો ભાગ છે. સમુદ્રના ક્ષારનું વજન ૪૮૩૮ ૧૦૧૫ (૪૮૩ લાખ અબજ) ટન છે. જો આ સમુદ્ર સૂકાઈ જાય તો બાકી રહેલા ક્ષારનો થર ૧૭૦ ફુટ ઊંડો થાય. સમુદ્રના તળમાં પણ અનેક જાતની વનસ્પતિ ઉગે છે, અને મોટાં વન સરખાં બાઝી જાય છે. એ ઉપરાંત જીવંત પ્રાણીઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૮ - પૃથ્વીને ઈતિહાસ પણ અનેક જાત છે. કેટલીક જગ્યાએ સૂક્ષ્મ પ્રાણ એટલા જથ્થામાં ઉત્પન્ન થાય છે કે જે મરી જઈને તેને થર ને થરી બાઝી જાય છે. જમીનની સપાટીની પેઠે સમુદ્રના ભીતરમાં પણ જ્વાળામુખી ફાટે છે, અને ધરતીકંપના બનાવ બને છે. આથી એની સપાટીમાં પણ નિરંતર ફેરફાર ચાલ્યા કરે છે. સૂર્યનાં કિરણે સમુદ્રમાં ૭૦૦ ફુટથી વધુ ઊંડે જઈ શકતાં નથી એટલે ઊંડાણમાં તો બીલકુલ અંધકાર છે. નીચેનું તળ બહુ ઉં ન હોય તે ઘણું ખરું રેતીથી પથરાએલું હોય છે. ઘણું ઊંડા તળમાં મૃત પ્રાણુના અવશેષોને બનેલે ચૂના જેવા કાદવવાળા કાંપ પથરાએલે હોય છે– Nira- Gv - જમીન wwજમીનની સપાટીનું ક્ષેત્રફળ ૧,૫૦,૦૦,૦ઋ. ચોરસ માઈલ ડે છે. ખાસ કરીને ઉત્તર ગોળાર્ધમાં જમીનને વિશેષ ભાગ આવેલો છે. આ રીતે જમીનનો વિસ્તાર એક જ બાજુ કેમ થયો હશે, એનું ચોક્ત કારણ શોધી કાઢવામાં આવ્યું નથી. નવી દુનિઓમાં (અમેરિકાવાળા ગોળાર્ધમાં) જમીન ઉત્તરથી દક્ષિણે વિસ્તાર પામે છે, જ્યારે જુની દુનિઓમાં (યુરોપ, એશિઆ વાળા ખંડમાં) જમીનનો પૂર્વથી પશ્ચિમ તરફને વિસ્તાર લાગે છે. જૂની અને નવી દુનિઆ ભૂતકાળમાં એક બીજા સાથે સંકળાએલી નહિ હોય એમ લાગે છે. પ્રથમ દ્રષ્ટિએ પ્રાચીન કાળમાં ઑસ્ટ્રેલીઆ કદાચ એશીઆ જોડે સંધાએલે હશે એમ લાગે, પરંતુ એના ભૂકવચને ઇતિહાસ જોતાં એમ લાગે છે કે એશીઆ અને ઓસ્ટ્રેલીઆ એક વાર મહાન સમુદ્રથી વિભક્ત જ હતાં. જમીનનું ઘણું ભાગનું પૃષ્ઠ સમુદ્રની ક્ષિતિજથી ઉંચું છે. બધા ખંડેની ઉંચાઈ અને ક્ષેત્રફળ વગેરે નીચે બતાવવામાં આવ્યું છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ જમીન ક્ષેત્રફળ ચેરસ સરેરાશ ઉંચાઈ વધુમાં વધુ ખડનું નામ માઈલમાં 1 કૂટમાં ઉંચાઈ ફૂટમાં ચૂરેપ ૩૭,૦૦,૦૦૦ ૧૦૩૨ ૧૮,પ૦૦ એશીઆ ૧,૬૪,૦૦,૦૦૦ ૩૩૧૩ આફ્રિકા ૧,૧૧,૦૦,૦૦૦ ૨૧૬૫ ૧૮,૦૦૦ ઓસ્ટ્રેલીઆ - ૩૦,૦૦,૦૦૦ ૧૦૧૭ ૭,૨૦૦ ઉત્તર અમેરિકા | ૭૬,૦૦,૦૦૦ ૨૧૩૨ ૧૮,૨૦૦ દક્ષિણ અમેરિકા | ૬૮,૦૦,૦૦૦ ૨૧૩૨ ૨૨ ૪૦૦ બધી જમીન ૫,૫૦,૦૦,૦૦૦ ૨૪૧૧ ! ૨૯,૦૦૦ સૌથી ઉંચામાં ઉ. પ્રદેશ હિમાલય અને ટીબેટનો છે જગતની અંદર ઉચામાં ઉચું શીખર માઉન્ટ એવરેસ્ટનું છે. અને એની ઉંચાઈ ૨૯,૦૦૦ ફટથી પણ સહેજ વધુ છે. એના ઉપર ચઢવાના અનેક પ્રયાસ નિષ્ફળ ગયા છે. વધુમાં વધુ ર૭, ૦૦૦ ફુટ સુધી માણસો પહોંચી શક્યા છે. વિમાનમાં ઉડીને ૧૯૩૩માં એવરેસ્ટના શિખર ઉપર ચઢાઈ કરવામાં આવી હતી. શિખરની બહુ જ નજીકના પ્રદેશના કેટેગ્રાફ પાડી લેવામાં આવ્યા હતા અને એ પ્રદેશની આબેહવાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જમીનની સપાટીની અનેક જાતની રચના હોય છે, પરંતુ એને છે મુખ્યત્વે ત્રણ જાતમાં વહેંચી શકાય છે. પર્વત, ઉચ્ચપ્રદેશ અને સપાટ જમીન. પર્વતઃ–કેટલીક વાર પર્વત નામ સાધારણ ઉંચા આવેલા પ્રદેશને અગર ઉંચી ટેકરીઓને ભૂલથી આપવામાં આવે છે. ભૂસ્તરશાસ્ત્રમાં પર્વતના મુખ્ય ત્રણ પ્રકાર ગણવામાં આવ્યા છે. (૧) જમીન ઉપર એકજ સ્થળે ઉસે થઈ આવેલ પર્વત. આ જાતમાં મુખ્યત્વે જવાળામુખી પર્વત આવે છે. વિસુવીઅસ, એના અને ટેરીફના જવાળામુખી આના પુરાવા રૂપ છે. કેટલીક વાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઇતિહાસ જમીનના પડની હિલચાલથી પણ આવા ઉપસેલા ભાગ મળી આવે છે. પરંતુ એને આ જાતના પર્વતમાં ન જ લેખી શકાય. (૨) જમીનના ઉપસેલા ભાગને સમૂહ કે જે ઘણે ભાગે ઉપરના ધોવાણ કે એવી રીતની અસરથી જ ઉત્પન્ન થયેલો હોય છે. આવી પર્વતની હાર ખાસ લાંબી નથી હોતી, પરંતુ કોઈ સ્થળે થોડા વિસ્તારમાં જ હોય છે. સ્કોટલેન્ડની ઉચ્ચ ભૂમિ, કમ્બરલેન્ડ અને વેલ્સની ટેકરીઓ, કેનેડાના લેરેન્ટાઈડ પર્વત, વિધ્ય અને સહ્યાદ્રિ ઘાટે આ જાતમાં આવે છે. (૩) એક ઉંચી અને લાંબી સમાન્તર પર્વતની હારમાળાએમાં એક હાર ટુટકરીને બીજી વારમાં મળી જતી હોય છે પરંતુ એક જ દિશામાં વિસ્તાર પામે છે. અને વચ્ચે વચ્ચે ઉંચા શીખરવાળા પર્વત પણ આવે છે. આ જાતના પર્વને ખાસ કરીને પૃથ્વીના પડમાં ભીતરના દબાણથી થયેલા ફેરફારના પરિણામરૂપે જ ઉત્પન્ન થયેલા છે. પૃથ્વીની. ઘણીખરી પર્વતની હાર આ જાતમાં આવે છે. હિમાલય, આપસ, કે એન્ડીઝના પર્વતો આ પ્રકારના છે. હિમાલયની પ્રત્યેક હાર દક્ષિણ તરફ એકદમ ઢોળાવ ખાય છે, જ્યારે ટિબેટના પ્રદેશ તરફ સાધારણ ઢોળાવ છે. ઉત્તર તરફના ઢોળાવ ઉપર હિમષા સુધી ઘણુંખરું જંગલે આવી રહેલાં છે. જ્યારે પશ્ચિમ તરફની કઠણેમાં જુજ વનસ્પતિ છે. હિમાલયની શરૂઆત પામીર (દનીઆનું છાપરું)માંથી થાય છે. આ કેન્દ્રમાંથી મધ્ય એશીઆની બીજી અનેક શાખા નીકળે છે. પામીરથી અગ્નિકોણ તરફ એ પર્વતની હારે સમાન્તર આગળ વધે છે. દરેક હારની ઉંચાઈ ૧૭,૦૦૦ ફૂટથી વધુ છે. હિમાલયની હારોને ત્રણ મુખ્ય વિભાગમાં વહેંચી નાંખવામાં આવી છે. (૧) ઉચ્ચ હિમાલય –એ હાર તદ્દન અંદરની છે અને એની દઉંચાઈ ૨૦,૦૦૦ ફુટથી વધુ છે. એ હારમાં માઉન્ટ એવરેસ્ટ (ગૌરીશંકર, ૨૯,૦૦૦ કુટ), કેર (K, ૨૮,૨૫૦ ફુટ), કાંચનગંગા (૨૮,૧૦૦ ફુટ), ધવલગિરિ (૨૬,૮૦૦ ફુટ), નગાપર્વત (૨૬,૬૦૦ ફુટ) વગેરે દુનિઆનાં ઉચ્ચ શિખરે આવેલાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ જમીન છે. (૨) મધ્ય હિમાલયઃ—એ વચ્ચેની હાર ૧૨,૦૦૦ થી ૧૫,૦૦૦ પુટ ઉંચાઈની હેાય છે. (૩) કનિષ્ટ હિમાલયઃ-૩,૦૦૦ થી ૪,૦૦૦ ફુટ ઉંચાઈની તળેટીના નાના પર્વતની હારાના અનેલે છે. હિમાલયને લીધે સમુદ્રને ભેજ ઉત્તર તરફના પ્રદેશો તરફ જઈ શકતા નથી અને એથી હિંદમાં વરસાદ વધુ આવે છે, જ્યારે ટિકેટ તરફના પ્રદેશ સૂકાતા જાય છે. ૨૧ ખાસ કરીને આ છેલ્લી જાતને જ ખરા પર્વતે ગણી શકાય. એ દરેક પર્વતની સાંકળે! લાંખી અને લાંખી એક દિશામાં વિસ્તાર યામે છે; અને જમીનના પડની હિલચાલથી વળ પડીને ઉત્પન્ન હાય એવો ચેાખા ખ્યાલ આપે છે. થયેલા સુનીથી ઉચ્ચ પ્રદેશઃ-સાધારણ રીતે ૧૦૦૦ ટથી વધુ ઉંચાઈ એ આવેલો ચઢતા ઉતરતા પ્રદેશ ઉચ્ચભમી ગણી શકાય છે. આવા પ્રદેશે! ઘણી વાર એકદમ ઢાળાવ ખાઈ સમુદ્રમાં મળી ^ય છે અગર તેા બહુ જ ઓછા ઢાળાવ લઈ ધીમે ધીમે સપાટ ભૂમિને મળી જાય છે. સ્પેનના ઉચ્ચ પ્રદેશ એકદમ નીચે ઢળી સમુદ્રમાં મળે છે. મીસુરીને પશ્ચિમને વિશાળ પ્રદેશ ક્રમશઃ ઉંચા થઈ સમુદ્રથી ૪,૦૦થી ૫,૦૦૦ પુટ ઉંચાર્ય એ પહેાંચે છે. ઘણી વાર ઉચ્ચપ્રદેશ આજુબાજુ ઉંચા પર્વતથી ઘેરાએલા હોય છે. કેટલાક ઉચ્ચ પ્રદેશમાં વચ્ચે પણ પર્વતા હાય છે. દક્ષિણ હિંદને જવાળાઉદ્દભવેલો પ્રદેશ (ડન ટ્રેપ) આ જાતમાં આવે છે. સપાટ ભૂમિઃ—૧,૦૦૦ ફૂટથી નીચે આવેલી ભૂમિને આ કક્ષામાં લેખવામાં આવે છે. ઘણે ભાગે આવા પ્રદેશ સમુદ્રની નજીક અને નદીના તળની આસપાસ ઊંડે સુધી આવેલા હાય છે. દુનિમાં સૌથી વિશાળ સપાટ પ્રદેશ બ્રિટિશ ટાપુની નજીક યુરોપ ખંડમાં શરૂ થઇ, રશીઆ માર્ગે એશીઆમાં વિસ્તાર પામે છે. આ પ્રદેશના ઉત્તરતા વિભાગ આર્કેટીક પ્રદેશના સમુદ્રથી પણ નીચેા જાય છે. યુરલ પર્વતની દક્ષિણને ભાગ નીચે આવી કાસ્પીઅન સમુદ્રને મળે છે; અને એ સમુદ્ર લગભગ ૩૦૦૦ ફુટ ઉંડા જાય છે. અમેરિકાના પૂર્વ કિનારા ઉપર પણ આવે વિસ્તૃત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ રર પૃથ્વીને ઈતિહાસ પ્રદેશ આવેલું છે. સિંધુ નદીને પ્રદેશ અને ગંગાને પ્રદેશ આ કક્ષામાં આવે છે. સમુદ્ર કિનારે જમીન અને સમુદ્રની સપાટી મળે એ જમીનની દેરી તપાસીએ તો એમાં અનેક ખાંચાખૂંચી હેય છે. ખાસ કરીને ઉત્તર વિભાગના કિનારામાં વિશેષ ખાંચા માલમ (પડે છે. સમુદ્ર જમીનની સપાટીને તોડી નાખીને ખાંચાવાળી, અખાતો અને ભૂશિરવાળી બનાવે છે. આથી બંદરો બાંધવામાં અને વહાણવટું ચલાવવામાં પણ મદદ મળે છે. આ /કામમાં બીજા દેશે કરતાં યુરોપ વધારે ભાગ્યશાળી છે તે નીચેના 'આંકડાથી જણાશેઃ ખંડનું નામ એક માઈલ લાંબે કિનારે કેટલા ક્ષેત્રફળ સપાટીને ભાગે આવે છે. (ચોરસ માઈલમાં) યુરોપ ૧૪૩ ઉત્તર અમેરિકા ૨૬૫ એશિઆ (ટાપુ સુદ્ધાં) ४६५ આફ્રિકા ૮૯૫ દક્ષિણ અમેરિકા ૪૩૪ એલીઆ ૩૩૨ આ ઉપરથી જણાશે કે બીજા કેઈ પણ દેશ કરતાં યુરોપને સમુદ્રની અસર સૌથી વિશેષ છે. આમ છતાં કિનારાની જમીનની પરિસ્થિતિને પણ ખ્યાલ કરવાની જરૂર છે, કારણકે જે કિનારે ખડકવાળો હોય તે સમુદ્રની અસર થેડી થાય છે. એટલું તો ચક્કસ છે કે અત્યારના સમુદ્રના કિનારા ઉપર અનેક રીતના ફેરફારો સતત ચાલ્યા કરે છે. સમુદ્રની અંદર દૂર સુધી જતી ભૂશિરો બતાવી આપે છે કે આસપાસને માટીવાળો પ્રદેશ ધોવાઈ ગએલો હોય છે, જ્યારે ખડકવાળી ભૂમિ ભૂશિરરૂપે રહેલી છે. કેટલીક જગ્યાએ સમુદ્ર પાછળ હઠતે જાય છે અને નવા કિનારા. બનતી જાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ ભૂકવચઃ પાષાણેના પ્રકાર ખાસ કરીને પૃથ્વીના ઉપરનાં ત્રણ પડમાં ભૂકવચ એટલે કે જમીનનાં પડોની રચના બહુ જ અટપટી છે. જમીનમાં ઊંડે જઈએ તેમ જૂદી જૂદી જાતનાં પડે માલમ પડે છે. એ પડોને ભૂસ્તરપડ અથવા સ્તર કહેવામાં આવે છે. એ સ્તરે કેમ ઉત્પન્ન થયા હશે અને એમાં કેવી જાતની વિકૃતિ ચાલી રહેલી છે, એ જાણવું બહુ મુશીબતભર્યું છે. એનું મુખ્ય કારણ એ છે કે ભૂસ્તરપડાને બંધાતાં ઘણે સમય લાગે છે અને એ જ પ્રમાણે અનેક કારણોને લીધે એમાં થતી વિકૃતિ અગર હિલચાલ એટલી ધીમી હોય છે કે થોડાં વર્ષનું અવલોકન અર્થ વગરનું થઈ પડે છે. મનુષ્યનું રહેઠાણ જમીન છે, અને જમીનના ગર્ભમાંથી અનેક જાતનાં ઉપયોગી ત મેળવી એ શક્તિ ઉત્પન્ન કરે છે, એટલા પૂરતું જમીનના સ્તરમાં થતા ફેરફાર અને એના બંધારણ વિષેનું જ્ઞાન ખાસ અગત્યનું છે. એ પડે કેવી અને કેટલી જાતનાં છે, એ આ પ્રકરણમાં બતાવવામાં આવ્યું છે. જૂદી જૂદી જાતનાં ભૂસ્તરપડ બાંધનારી જમીનને સામાન્ય રીતે ખડ અગર પાષાણ એવું નામ આપવામાં આવે છે. એટલે જ્યાં પાષાણ શબ્દ વપરાય છે ત્યાં એમ જ સમજવાનું છે કે એ અમુક જાતની ભૂસ્તરપડ બાંધનારી જમીનને એક પટ છે. આથી કોલસાનાં પડ, ચાકનાં ૫ડ, રેતાળ પડ, અથવા માટીનાં પડ એ સર્વ પાષાણના જૂદા પ્રકાર જ છે. ભૂસ્તરશાસ્ત્રની દૃષ્ટિએ જમીનના મૂડકેને મુખ્ય ત્રણ વિભાગનાં વહેંચી નાંખવામાં આવ્યા છે. (૧) જલાર પાષાણઃ એ હવા અગર પાણીમાંથી રાસાયણિક કે ભૌતિક ક્રિયાથી ઉત્પન્ન થયા હોય છે. આમાં પ્રાણું અને વનસ્પતિના વિનાશમાંથી ઉત્પન્ન થયેલા પાષાણનો સમાવેશ થાય છે. (૨) આગ્નેય પાષાણઃ આ ખડકે પૃથ્વીના ગર્ભમાંથી નીકળેલા ગરમ પદાર્થોના બનેલા હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ (૩) રૂપાન્તર અથવા વિકૃત પાષાણુઃ આમાં ખાસ કરીને પૃથ્વીના ઉપરના પડના દબાણને લીધે વિકૃતિ પામેલા પાષાણનો સમાવેશ થાય છે. એ વિકૃતિને લીધે તેમનું અસલ કેવું સ્વરૂપ હશે એ જાણવું અશક્ય થઈ પડે છે. ઉપર દર્શાવેલી વણી સિવાય બીજી પણ એક બે રીતે વર્ગ પાડવામાં આવ્યા છે. ઉપર દર્શાવેલી વર્ગણીમાં પાષાણના રાસાયણિક બંધારણને ફેર નોંધવામાં આવતા નથી, એટલે રાસાયણિક દૃષ્ટિએ પણ પાષાણની અનેક વિભાગમાં વર્ગણી કરી શકાય છે. વળી પાષાણના હમેશાં સ્તર બંધાએલા હોતા નથી એટલે દરેક જાતના પાષાણને સ્તરવાળા અને સ્તર વિનાના વિભાગમાં વહેંચી શકાય છે. આ ઉપરાંત ભૂસ્તરપડાની એક મહત્વની વર્ગણી ઉપરના પ્રમાણમાં કરવામાં આવી છે. - જલાર પાષાણુ 2 જલાર પાષાણની પણ અનેક જાતો હોય છે, જેમાં મુખ્ય નીચેની છેઃ (૧) વેળુપાષાણુ, એટલે ખાસ કરીને પાણીથી ધોવાઈ ભેગાં થયેલાં રેતી અને કાંકરા વડે ઉત્પન્ન થયેલા ખડકો. (૨) માટીના પાષાણ –એ વર્ગમાં ખાસ કરીને અતિ સૂક્ષ્મ રજકણમાંથી | કાદવરૂપે ઉત્પન્ન થયેલા પાષાણ આવે છે. (૩) જવાળામુખીમાંથી ઉડીને આવેલા રાખ કે ટુકડામાંથી ઉદ્દભવેલા પાષાણ. (૪) તે સકરણ અથવા વનસ્પતિ અને જીવંત પ્રાણીના અવશેષના ખંડમય | પાષાણ. (૫) સ્ફટીકરૂપી રસાયણિક ક્રીયાથી ઉદ્દભવેલા પાષાણુ. (૧) વેળપાષાણુ-એ પાષાણુ ખાસ કરીને અનેક જાતના ખડકો અને પર્વતની ઉપર હવામાન, વરસાદ, પાણી, હિમ, સમુદ્ર અને એવી બહારની અસરથી રેતી અને કાંકરી રૂપે જમા થાય છે. એની અંદર અનેક જાતના પદાર્થો મિશ્રણરૂપે હોય છે. એમાં નાની રજકણે ઘનતાના પ્રમાણમાં ઉપર નીચે ગોઠવાય છે, અને એથી સ્તરરૂપે એના ખડકે બંધાય છે. પાણીથી ઘસડાઈને કાંપ બાઝી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ જલઠાર પાષાણુ ૨૫ ઉત્પન્ન થયેલા હોઈને, એવા ખડકેમાં ઘણી વાર વનસ્પતિ કે પ્રાણીને છૂટા અવશેષો સાથે ઠરી જાય છે. આ જાતના સ્તરમાં ખાસ કરીને પત્થરની કાંકરીથી ઉત્પન્ન થયેલા ખડક મુખ્ય છે. મોટા ગોળ પત્થરમાંથી ઉત્પન્ન થયેલી એક જાતને અંગ્રેજીમાં કાંગ્લેમરે કહેવામાં આવે છે. (૨) માટીના પાષાણુ –આ પાષાણની રજકણે એકદમ સૂક્ષ્મ હોય છે અને એ પણ પાણીની સાથે ઘસડાઈને જલાર રૂપે ઉત્પન્ન થયેલા હોય છે. ઝીણાં રજકણે પાણીમાં બે વખત નીચે ઠરી ગયા વિના દૂર ઘસડાઈ જાય છે. આ રીતે ઉત્પન્ન થયેલા ખડકોને માટીના પાષાણુ કહેવાય છે. પરંતુ એ માટીના પણ અનેક પ્રકાર હોય છે. ખાસ કરીને માટીનો રંગ સફેદ, કાળો, પીળો, રાતે અગર તો ભૂરાશ પડતે પણ હોઈ શકે, અને દરેક માટીનું રાસાયણિક બંધારણ તદ્દન જુદું હોઈ શકે. (૩) જવાળામુખીમાંથી ઉદ્દભવેલી વસ્તુના ખંડમય જલઠાર પાષાણ–આમાં ખાસ કરીને જવાળામુખીમાંથી ઉડેલી રાખ અને ટુકડાઓના સ્તર બંધાય છે. આમાં પણ અનેક જાત હેય છે, પરંતુ મુખ્યત્વે એ જલાર ખડક જવાળામુખીમાંથી નીકળતી વસ્તુઓ વેવાઈને બધાયેલા હોય છે. - (૪) સકરણ પાષાણ–આ પાષાણ ખાસ કરીને જીવંત પ્રાણીના અથવા વનસ્પતિના અવશેષના જળઠારમાંથી બનેલા હોય હોય છે. એ ખડકો કયાં તો એક જ જગ્યાએ પ્રાણીના અવશેષ કરી રહેવાથી ઉત્પન્ન થયા હોય છે અગર એ અવશેષોના પાછળથી ધોવાઈને બીજે સ્તર બંધાયા હોય છે. આમાં મુખ્યત્વે ચાકના ખડકે આવે છે. ચાકને સૂક્ષ્મદર્શક યંત્રમાંથી લેવામાં આવે તો એની રચના પ્રાણીના અવશેષોની ઝાંખી આપે છે. ખાસ કરીને સમુદ્રમાં ઉત્પન્ન થતી અનેક જાતની માછલી અને જંતુ મરી જાય છે ત્યારે તેમના અવશેષનું ચાકમાં. રૂપાન્તર થાય છે, કારણ કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના ઇતિહાસ એમનાં શરીરમાં ચાકનું તત્ત્વ કેલ્શીઅમ (calcium) વધુ પ્રમાણમાં હાય છે. આ જાતના ચાના ખડકા સેંકડા માઈલના વિસ્તારમાં મળી આવે છે અને એ થરા હારે છુટની જાડાઈના હાય છે. દાખલા તરીકે ગ્રેટ બ્રિટન અથવા બેલ્જીઅમના ચાકના પર્વતોની અંદર વારાફરતી અનેક જાડાઈના સ્તરે માલમ પડે છે. અને એ સની જાડાઈ હળરા ફ્રુટ જેટલી થાય છે.. એ ચાકના પાષાણુ ઘણી વાર એકદમ ઘન સ્થિતિમાં અને જથ્થા અંધ મળી આવે છે, જ્યારે કેટલીક વાર છૂટાં રજકણી માટીમાં ભેળાઈ ને મિશ્રણ રૂપે હોય છે. આ જાતના પાષાણમાં પરવાળાના ખડકોને પણ સમાવેશ થાય છે. પરવાળાના મેાટા પહાડા આશ્ચર્યજનક ઝડપે બંધાય છે. એસ્ટ્રેલીઓના કિનારા નજીક ૧,૨૦૦ માઈલ લાંખી અને પ૦ ફુટ પહેાળી ખડકની હાર બંધાએલી છે એ પરવાળાના જંતુને આભારી છે. એક પ્રકારના દરીઆઈ પક્ષીની હૂગારમાંથી પણ (guono) ગાને નામના એક જાતને ઘર બંધાય છે અને તેમાંથી વખત જતાં પાષાણ ઉત્પન્ન થાય છે. દક્ષિણ અમેરિકાના પશ્ચિમ કિનારા ઉપર આ જાતના સે! ફુટ જાડા થર મળી આવે છે. વનસ્પતિમાંથી ઉત્પન્ન થતા પાષાણ પણ સકરણ જાતમાં જ ગણાય છે. વનસ્પતિના પાષાણુમાં કાલસા મુખ્ય છે. કાલસા કેમ બંધાયા હશે, એ ઇંગ્લેન્ડ અને આયલાડમાંથી મળી આવતા વનસ્પતિના શેવાળના થર ઉપરથી જાણી શકાય છે. એવા શેવાળના ચરને અંગ્રેજીમાં પીટ (Peat) કહેવામાં આવે છે. જે જગ્યાએ પીટ મળે છે, એ ભાગ નીચાણના ભીનાશવાળા પ્રદેશમાં હાય છે.જે જગ્યાએ લીલ બાજે છે એને તપાસતાં માલમ પડે છે, કે નાના નાના છેડવા અને વેલાના એકની ઉપર એક પડ બાઝતાં નીચેનાં પડ કાળાં પડી જાય છે. એ ભીનાશવાળા કાળા ભાગ સૂકવવામાં આવે તે બળતણ તરીકે વાપરી શકાય છે. એવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ જલઠાર પાષાણુ ૨૭ પીટના થર લગભગ ત્રીસકે ચાલીસ ફુટ જાડા હોય છે. એ સ્તરની તદન નીચે ચાકના જેવા અવશેષો મળી આવે છે, જેને તપાસતાં ખાત્રી થાય છે કે પ્રથમ એ જગ્યાએ મીઠા પાણીનો જથ્થો હોવો જોઈએ, અને એ પીટ પાણીમાંથી ઉત્પન્ન થયેલી વનસ્પતિને લીધે જ બંધાયું છે. આવી જ રીતે ખનીજ કોલસાના ખડકે પણ વનસ્પતિના થરના થર જમા થઈ દબાઈ જવાથી ઉત્પન્ન થયેલા છે. ખનીજ કોલસો અને સાધારણ લાકડાં બાળીને ઉત્પન્ન કરેલા કાલસામાં કશે ચે ફેર નથી; ફક્ત ખનીજ કોલસો ઉપરના દબાણને લઈને વધુ ઘટ્ટ હોય છે. કોલસાના પડને નીચેના ભાગમાં ઉભા રેસારૂપી આછા કોલસાના શેષ હોય છે, જે બતાવે છે કે એ નીચેના ભાગમાં ઝાડના મુળીના કેલસા છે. આવી જાતના પડમાંથી ઘણું વાર કોલસાને બદલે પેટ્રોલીઅમ વગેરે ખનીજ તેલ નીકળે છે. આ તેલ અંદરના દબાણ અને ગરમીને લઈને કોલસામાંથી ઉત્પન્ન થાય છે. અને એમાં કોલટાર કેરોસીન, પેટ્રોલ વગેરે અનેક જાતના તેલને સમાવેશ થાય છે. ( (૫) સ્ફટિકરૂપી જળઠાર પાષાણ:–આ પાષાણ ખાસ કરીને પાણીમાં ઓગળેલા ક્ષારમાંથી બને છે. જ્યારે પાણી સૂકાઈ 7 જાય છે અથવા ક્ષારનું પ્રમાણ વધી જાય છે ત્યારે વધારાના ક્ષારના જથ્થાના સ્ફટિકવાળા પાષાણુ બંધાય છે. ચાકના પત્થર (લાદી) એ પણ જળઠાર પાષાણે છે. એ જાતમાં પોરબંદરની યાદી પ્રખ્યાત છે. એ વેળમાં ચાકના પાષાણ છે અને બહુ જ અર્વાચીન રચનાના પડમાંથી બનેલા છે. એ જ રીતે સીમેન્ટ બને તેવા (કાંકરેટ) પાષાણ કટની (જબલપુર), સદ્ગા (રેવા સ્ટેટ) અને શહાબાદ(બંગાળ)માંથી મળી આવે છે, અને એને મેટો ઉદ્યોગ ચાલે છે. પાણીનું બરફ બંધાય છે એ પણ સ્ફટિક પાષાણની ગણત્રીમાં આવે છે. આવા બરફના ખડકે ઉત્તર અને દક્ષિણ ધ્રુવમાં પુષ્કળ જથ્થામાં સદાને માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ પર્વતાનાં શિખર પૃથ્વીના ઇતિહાસ બંધાએલા રહે છે. ઉપર પણ અમુક હદથી વધુ ઉંચાઈ એ બરફ બંધાયેલો રહે છે. ખણુંખરૂં ૨૨,૦૦૦ હજાર છુટથી (હિમ રેષાથી) વધુ ઉંચા પર્વતા હોય તેના શીખર ઉપર હમ્મેશને માટે બરફ બધાએલું રહે છે. સ્ફટિક પાષાણામાં ખાસ કરીને ધાતુના ક્ષાર વિશેષ હાય છે. કારણ કે ઘણીખરી ધાતુના ક્ષાર સ્ફટિકરૂપે બધાય છે. ૨૮ આગ્નેય પાષાણ આ જાતના પાષાણુ પૃથ્વીના ગર્ભમાંથી ઉપર આવેલા લાવા, રાખ, અથવા શિલામાંથી ઉત્પન્ન થયેલા છે અને ણે ભાગે જ્વાળામુખી પર્વતાની આજુબાજુ એના સ્તરા માલમ પડે છે. મૃત થયેલા જ્વાળામુખી આસપાસ પણ આવી જાતના પાષાણુ મળી આવે છે. જો જ્વાળામુખી ઘણા લાંબા કાળ ઉપર મૃત થયેલા હાય તા એ પાષાણ કદાચ પાણીથી અગર હવામાનની અસરથી ધાવાઈ જઈને જળઠાર પાષાણના બંધારણમાં ચાલ્યા ગયા હેાય છે. છતાં એ ખડકા મેટે ભાગે ધણા સખત હોવાથી અસલ સ્થિતિમાં કાયમ રહે છે. આવા પાષાણુના ટુકડાને વિપુલદર્શક કાચમાંથી જોઈએ તે એમાં મુખ્યત્વે એ જાત માલમ પડી આવે છે. એક પ્રકારને બિલેરી પાષાણ અને ક્ખીજાને ખાસય આગ્નેય પાષાણ કહેવામાં આવે છે. ખિલેરી (આગ્નેય) ખડકમાં ગ્રેનાઇટ્ના પાષાણુ મુખ્ય છે. આ પાષાણુ પાણીની વરાળ અને વાયુનાં મિશ્રણ સાથે ધન થયેલા હાઈ ને એમાં નાનાં છિદ્રો અને ખાડા પડેલા હૈાય છે. ખંડમય આગ્નેય પાષાણુમાં સ્ફટિકરૂપી ભાગે। વિશેષ હોય છે. એઝાલ્ટ નામના પાષાણુ આ જાતમાં ગણી શકાય. એ પાષાણ ઘણીખરી જ્વાળામુખીવાળી ભૂમિમાં મળી આવે છે, અને એની રચના પણ ઘણી જ સુંદર પ્રકારની હાય છે, એમાં પણ જૂદી જૂદી અનેક જાતા હૈાય છે. હિંદની દક્ષિણની ભૂમિ જે ડક્કન ટ્રેપથી ઓળખાય છે, એ આ જાતના મેઝાટની બનેલી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ( ×è * & Jîle) 15th Peele laiPas www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #41 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ વિકૃત (રૂપાન્તર પામેલા) પાષાણુ ૨૯ વિકૃત (રૂપાન્તર પામેલા) પાષાણ આ જાતના પડમાં બહારના દબાણથી ઘણી જ વિકૃતિ થયેલી હેય છે. આમાં જળકાર પાષાણ અને આગ્નેય પાષાણને સમાવેશ થાય છે. કેટલીક વાર એમાંના કયા જળઠાર પાષાણુ છે અને કયા આગ્નેય છે, એ સમજવું મુશ્કેલ થઈ પડે છે. પ્રથમના ખડકેટમાં ઉપરના દબાણથી તડ પડી જઈ એનાં રજકણે અમુક એક જ દિશામાં વિકૃતિ પામી સ્ફટિક જેવી રચના પામે છે. ઘણે કાળ જતાં સાદા પાપાણ પણ સ્ફટિક જેવા જ બની જાય છે. આમાં ખાસ કરીને રસીલીકારેતી)નાં તત્ત્વ હોય છે. આ જાતના સ્ફટિકમાં એક નવીનતા એ હોય છે કે એની એક દિશાની રચના બીજી દિશાની રચનાને મળતી આવતી નથી. એનું કારણ એ હોય છે કે ઉપરના દબાણથી બધાં રજકણે સમાન્તર હારમાં બંધાઈ જઈ અબ્રક પડ જેવી રચનાના ખડકે બનાવે છે. કેટલાંક આવાં પડે પણ ઉપર નીચેના પડમાં ગુંચાઈ જાય છે અને એથી એનું સ્તરવાળું બંધારણ ખુલ્લી રીતે દેખાઈ આવતું નથી. રાસાયણિક ક્રિયા અને ગરમીને લઈને પણ એમાં અનેક જાતની વિચિત્ર પ્રકારની રચના ઉદભવે છે. કોર્ટ નામને (પત્થરને કાચ) પાષાણ, અભ્રક વગેરે આ જાતના પાષાણનાં ઉદાહરણ છે. આ જાતના પાષાણમાં આરસના સ્ફટિક પાષાણે રજપૂતાનામાં ખાસ કરીને મળી આવે છે. મેકરાણા (જોધપુર), ખારવા (અજમેર), મૌન્ડલા અને સૈનસ્તાના જૈપુર), દદીકર (અલવર, જબલપુર વગેરે સ્થળોથી રંગબેરંગી અને ખુબસુરત આરસ મળી આવે છે. એ જ આરસોમાંથી તાજમહાલ પણ બંધાએલો છે. કચ્છના પાષાણુ ખાસ કરીને જબલપુર અને અંબાલામાંથી મળી આવે છે. આખા જગતમાં અબ્રકનું (પાષાણ) પડો હિંદમાં વધુમાં વધુ છે અને દર વર્ષે 10,૦૦૦ હન્કવેટ સુધી માલ નિકાશ કરવામાં આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ છે; એનું ઉત્પન્ન ૪૫ લાખ રૂપીઆ થાય છે. હઝારીબાગ, ગયા, મેંગીર અને નેલોરમાં એ પડે મુખ્યત્વે મળી આવે છે. ગૂજરાતમાં દેહદ, પીંપલોદ વગેરે સ્થળે કાચમાં વપરાતા કોર્ટઝ મળી આવે છે. વળી આગ્નેય પાષાણમાં અથવા એ પાષાણો દ્વારા ઉત્પન્ન થયેલા મુખ્ય પત્થરમાં હિરા, અકીક અને માણેક મુખ્ય છે. હિંદની હિરાની ખાણ જગતવિખ્યાત છે. બુંદેલખંડ (પન્ના નામના હિરા માટે), મદ્રાસ ઈલાકામાં કર્નલ, કુડાપા અને બેલારીની ખાણે (ગલકેન્ડ હિરા માટે) પ્રખ્યાત છે. માણેકની ખાણો ખાસ કરીને બર્માના મોગક જીલ્લામાં છે. કેટલાંક વર્ષ ઉપર બર્માના માણેકની દરવર્ષે દોઢ લાખ રૂપીઆની ઉપજ હતી. અકીકના પત્થર રાજપીપલા સ્ટેટમાં રતનપુરમાંથી મળે છે. ખંભાતના અકીકનો પણ એક કાળે મેટો ઉદ્યોગ હતો.રતનપુરમાંથી દર વર્ષે ૧૦૦ ટન અકીક નીકળે છે. 2 ઉપર દર્શાવેલા અનેક પ્રકારના પાષાણમાંથી જમીનના બંધારફેણમાં જળઠાર વર્ગનું પ્રમાણ ઘણું જ વિશાળ છે. જવાળામુખીથી ઉત્પન્ન થયેલા ખડકે ઠેર ઠેર મળી આવે છે, પરંતુ એને વિસ્તાર પ્રમાણમાં બહુ ઓછા હોય છે. વિકૃત પાષાણમાં પણ જળઠાર પાષાણ સવિશેષ હશે, એમ માનવાને કારણું મળે છે. હવે પછીનાં પ્રકરણમાં એ પાષાણુ કેમ ઉદ્દભવે છે, અને એમાં કેવા ફેરફારો થાય છે, એ વર્ણવવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ આબોહવા, હવામાન અને પાણીની જમીનના પડ ઉપર થતી અસર જમીનનાં પડ ઉપર થતા ફેરફારામાં જૂદી જૂદી શક્તિ કેવાં કાર્યો કરે છે, એ ક્રાઇક વાર નજરે પડે છે. પરંતુ ઘણાખરા ફેરફારા એવા હોય છે કે જે ણે લાંબે કાળે સમજાય છે. ઘણા લાંબા વખતના અવલોકનથી એ ફેરફાર કેવા રૂપમાં પરિણમે છે એ સમજવું સ્કેલ થઈ પડે છે. એટલું જ નહીં, પરંતુ ભૂતકાળમાં કેવા ફેરફારાને લઈને વિવિધ જાતની રચના થઇ હશે, એ કલ્પવું પણ સુગમ બને છે. એટલા માટે પૃથ્વીના પટ ઉપર જૂદી જૂદી જાતની શક્તિ કેવી અને ક્રમ અસર કરી રહી છે એનું સૂક્ષ્મ નિરિક્ષણ કરવું જરૂરનું છે. આમેવા (climate), હવામાન અને પાણી એ ત્રણ જમીનના ફેરફારનાં મુખ્ય કારણુ રૂપ છે. એ ત્રણે સિક્તની જૂદી જૂદી અસરે શી છે એનું વર્ણન નીચે ટુંકમાં આપ્યું છે. આ ત્રણે શક્તિ એકંદરે એકબીજાની સાથે સંકલિત છે. એટલે કેટલાક ફેરફારાને માટે ત્રણે સાથે જ કારણભૂત ગણી શકાય. આ રીતે જોતાં સરળતા ખાતર આખેહવાની અસરમાં ખાસ કરીને ગરમી અને ઠંડીની અસર, હવામાનમાં હવાના પ્રવાહેાની અસર, અને પાણીની અસરમાં વરસાદ, નદી, સરોવર, સમુદ્ર વગેરેની અસરને સમાવેશ કરવામાં આવશે. ઉષ્ણતાની અસર દરેક નતના ખડકા ગરમીથી વિસ્તાર પામે છે અને ઠંડીથી સંકુચિત થાય છે. આની અસર ખાસ કરીને ઉષ્ણ કટિબંધના પ્રદેશમાં ઘણી જ મહત્વની છે. આફ્રિકા અને મધ્ય એશિઆના વેરાન પ્રદેશમાં દિવસ અને રાત્રીની ઉષ્ણતામાં ઘણા જ ફેર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩ર પૃથ્વીના ઇતિહાસ પડે છે. પશ્ચિમ અમેરિકામાં કેટલાક ભાગેામાં રાત્રી અને દિવસના ઉમાનમાં ઘણી વાર ૯૦ ડીગ્રી ( ફેરનહીટ )ને ફેર પડે છે. મધ્ય આફ્રિકામાં ૧૩૭ ડીગ્રી અને દક્ષિણ આસ્ટ્રેલીઆમાં ૧૩૧ ડીગ્રીનો ફેર પણ કેટલીક વાર નોંધાયેા છે. હિંદુસ્તાનના રજપૂતાના વગેરે વેરાન રેતાળ પ્રદેશમાં પણ દિનરાતના ઉષ્ણુમાનમાં લગભગ ૮૦ ડીગ્રીના ફેર પડે છે. આવા ફેરફારને લીધે એ પ્રદેશમાં કા પણ વનસ્પતિ જીવી શકતી નથી, કારણકે ઉમાનના ફેરફારથી રસવાહીની નસે! ટુટી જાય છે. આ દૈનિક ફેરફારની અસર ખાસ કરીને જમીનના પાના ઉપરના ખડકામાં થયા વિના રહેતી નથી. ઉઘાડા ભાગમાંના ખડકે આવા ઉષ્ણુમાનના ફેરફારને લઇને ભાંગી જાય છે, અને આસપાસના પ્રદેશમાં નાના નાના પાષાણાના ટુકડા વેરાઇ રહે છે. ઘણે ઠેકાણે ખડકના ટુકડા નથી થઇ જતા, પરંતુ અંદર ફાટ અને ચીરા પડી જાય છે. જે ગરમી વધુ પડે તે વિસ્તૃત થવાને લીધે ખડકા ટુટી જાય છે, અને ઠંડી સખત પડે તે સંકાને લીધે અંદર ફાટ પડે છે. અત્યંત ઠંડી પણ આડકતરી રીતે ખડકને તેડી નાંખવાને જ કારણભૂત થાય છે. પાણીનું બરફ થાય તા એનું કદ વિસ્તૃત થાય છે. હવે જો એ પાણી ખડકામાં પડેલી કાટ અને કાણામાં ભરાયું હાય અને અતિશય ચંડીને લીધે એનું બરફ બને તે જરૂર એ ખડકને તેડી નાંવા શાંતમાન થાય છે. આ રીતે પાણીના કદમાં થતા ફેરફાર ભયંકર બળ ઉત્પન્ન કરી ખડકાને તેાડી નાંખે છે. ખાસ કરીને ઠંડા પ્રદેશમાં ઘણી ઠંડીના દિવસેામાં પાણીના નળ આવા જ કારણને લીધે ટુટી જવાના પ્રસંગેા બહુ સામાન્ય હોય છે. .. ઉષ્ણુમાનના ફેરફારથી હવાના પ્રચંડ પ્રવાહો ઉત્પન્ન થઈ પૃથ્વીની સપાટી ઉપર કેવા ભયંકર ફેરફારા કરી શકે છે એ પાછળથી ચર્ચવામાં આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ww.umaragvanbhandar.com કાંચનગ'ગાનાં હિમથી છવાએલાં શિખરો ( આકૃતિ ૨ પૃ. ૩૩ ) Page #47 -------------------------------------------------------------------------- ________________ 2 W / ( » હિમાલયનો કાટસ્થ હિમપટપ્રવાહ ( આકૃતિ ૩ પૃ. ૩૪ ) Shree Sudharmaswali Gvanbhandar-Umara Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ ઉષ્ણતાની અસર ગરમીને લીધે કેટલીક રાસાયણિક ક્રિયાઓ ઘણું જલદ બને? છે, એટલે પાષાણના સ્તરમાં પાણીની અને હવામાનની રાસાયણિક ? અસર વધુ થાય છે. ઠંડીને લીધે ઉંચા પ્રદેશમાં અને શીતકટીબંધમાં પાણીનું કાયમને માટે બરફ બની જાય છે. એ બરફની અસર પણ જમીનના પડના ફેરફારોમાં ઘણે અગત્યનો ભાગ ભજવે છે.. સમુદ્રની સપાટીથી દર ૩૦૦ ફુટની ઉંચાઈએ ૧ ડીગ્રી ફેરનહીટ) ગરમી ઓછી થાય છે. જે ઉંચાઈએ બરફ પીગળી જઈ શકતું નથી, પરંતુ કાયમને માટે જમા થઈ રહે છે, એ ઉંચાઈને હિમરેષા (Snow-line) કહેવામાં આવે છે. આ હિમરેષાની ઉંચાઈ ઉષ્ણકટીબંધમાં અને શીતકટીબંધમાં એક સરખી હોતી નથી. સાધારણ રીતે ઉષ્ણ પ્રદેશમાં રથી ૨૨ હજાર ફુટ ઉંચાઈએ હિમષા આવે છે. જ્યારે યુરોપ જેવા શીત પ્રદેશમાં હિમરેષા ૮,૦૦૦થી ૯,૦૦૦ ફુટ ઉચે હોય છે. જેમ ધ્રુવ નજીક જઈએ છીએ તેમ એ ઉંચાઈ ઓછી થઈ છેવટે સમુદ્રની સપાટીની સમાન્તર થઈ જાય છે. પર્વત ઉપર જમા થતું હિમ (Snow) પર્વતની કડણને લઈને વારંવાર નીચે સરી પડે છે. ઘણું 1વાર નીચે કરેલા હિમનું બરફ (Ice) થઈ જાય છે અને એ બરફની મોટી ભેખડે પણ સરી પડે છે. આવી ભેખડો નાનાં ઝાડ, પત્થરો અથવા એવા અવરોધની વચ્ચે પોતાને માર્ગ કાપે છે. શીત પ્રદેશમાં ઉંચા પહાડની તળેટીમાં આવેલાં ગામડાંમાં પણ આવા બરફની સરી પડતી ભેખડેથી પારાવાર નુકસાન થાય છે. એ ઉપરાંત બરફમાં જકડાઈ ગયેલા પત્થર, માટી અને ઝાડપાન પણ એ બરફની સાથે ઘસડાઈ જાય છે. આવી જાતના બરફના ખડકે મોટા જથ્થામાં પર્વત ઉપરથી સરી પડે છે. ત્યારે હિમપટપ્રવાહ ( Glaciers ) ઉત્પન્ન થાય છે અને એ પ્રવાહોથી મોટા પત્થરના ખડક અને બીજા અંતરાયો પણ તુટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઇતિહાસ જઈ સાથે ઘસડાઈ જાય છે. આ બરફ જ્યારે હિમષાથી નીચે ઉતરે છે ત્યારે એ ધીમે ધીમે એગળીને વિભક્ત થતું જાય છે, અને અંતે પાણરૂપ બને છે એવા બરફના ખડકે પાણીવાળા ભાગમાં આવે છે ત્યારે એની અંદર નાના નાના પાષાણ વિગેરે જડાયેલા હોય છે. બરફ પાણીમાં તરે છે એટલે એવા પાષાણે પણ ઘણે લાંબે સુધી બરફ પીગળે નહીં ત્યાં સુધી સહેલાઈથી ઘસડાઈ જાય છે. આમ પર્વતના ઉપરના ભાગના ખડકે બરફને લીધે તુટીને ઘસડાતા રહે છે. આવી રીતે ઘસડાઈ જતા ખડકાના કદ કેટલીક વાર ૪૦ હજાર ઘનફટ જેટલાં વિશાળ હોય છે. * ધ્રુવ પ્રદેશમાં શીઆળ આવતાં દરીઆની સપાટીનું દશેકટ પાણી કરીને બરફ બની જાય છે. એવે વખતે કિનારાની સાથે અથડાતાં પાણીમાં અનેક જાતના પદાર્થો જકડાઈ જાય છે, અને ભરતી ઓટને લીધે કાંઠા સાથે ઘસાય છે. આના ઘસારાથી કિનારે થોડે થોડે તુટતો જાય છે અને છૂટા પડેલા ભાગ બરફમાં વધુ- જકડાય છે. જે કિનારો ખડકવાળે હેય તે હિમ બંધાવાથી એ ખડકે તુટી જાય છે અને તેમાંથી નીચે પડતા પાષાણે સમુદ્રના બરફમાં જમા થઈ રહે છે. જ્યારે સાધારણ ગરમી પડવા લાગે છે ત્યારે સપાટીનું બરફ ચોસલાંઓમાં વિભક્ત થાય છે અને પાણીના પ્રવાહમાં એ ચોસલાંઓ ઉષ્ણ પ્રદેશ તરફ ઘસડાઈ જાય છે. ઉષ્ણ ભાગમાં પહોંચતાં એ ચોસલાં પીગળતાં જાય છે અને એની અંદર રહેલી વસ્તુઓ છૂટી પડી સમુદ્રમાં ડૂબી જાય છે. આ ઉપરથી સહેજે સમજાશે કે ઠંડીને લીધે પૃથ્વીની સપાટીમાં ઘણા ફેરફાર થતા રહે છે. હિમાલય જેવા વિશાળ પહાડ નદીને સૂકાવા દેતા નથી અને ઉનાળામાં બીજાં પૂર લાવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ હુવાની અસર છે. એ દ્રષ્ટિએ પણ આડકતરી રીતે જમીનની સપાટી ઉપરની અસરમાં બરફ કાળા અર્પે છે. 4 હુવાની અસર હવાની અસર બે રીતે થાય છે; એક રાસાર્યાણક ક્રિયાને લઈને અને ખીજી એની ગતિને લીધે. હવાના પ્રવાહે ખાસ કરીને ગરમીને લીધે ઉત્પન્ન થતા દબાણના ફેરફારને લીધે જ ઉત્પન્ન થાય છે. જ્યાં ગરમી વિશેષ પડે છે ત્યાંની હવા પાતળા અનીઉંચે ચઢે છે. એથી તે જગ્યાએ હવાનું દબાણ એછું થાય છે અને પરિણામે આસપાસની ઠંડી હવા એ જગ્યા પૂરવા દેાડી આવે છે. રાત્રી અને દિવસના દરીઆકિનારે ઉત્પન્ન થતી હવાની લહરી એ જ કારણને લીધે ઉદ્દભવે છે. હવાની રાસાયણિક અસર ખાસ કરીને તેમાં રહેલા ભેજને જ આભારી છે. હવાની અંદર ઓકસીજન જલદ વાયુ છે અને ભેજને લઈને એ પાષાણના તત્ત્વોની સાથે ભળી તેમના કસાઈડ (ભસ્મ) બનાવે છે. આવી રીતે સપાટી ઉપર ઉત્પન્ન થયેલા ક્ષાર ક્રમેક્રમે પાણીમાં ઓગળી ધાવાતા જાય છે, અને પાષાણના પડ ખવાતાં જાય છે. હવામાં ઉત્પન્ન થતી વિદ્યુતને લીધે પણ કેટલીક વાર રાસાયણિક ક્રિયા થાય છે. ખાસ કરીને ઉંચા પર્વત ઉપર જો વારંવાર વિદ્યુત પડે તે એની ગરમીથી અનેક પ્રકારના ફેરફારા ઉદ્ભવે છે અને તેથી ખડકા ક્ષીણ થતા જાય છે. ૩૫ સૂકી માટીવાળી જમીન અગર પાષાણ ઉપર નિરંતર હવા વહેતી હાય તેા તેની સાથે ઝીણી રેતી અને માટીના રજકણા દૂર ઘસડાઈ જાય. પેટ્રી નામનેા એક પુરાતત્ત્વવેત્તા એમ માને છે કે નાઈલના મૂળપ્રદેશમાં કેટલાક એવા વિસ્તાર છે કે જેને લગભગ ૮ ફુટ ભાગ છેલ્લાં ૨૬૦૦ વર્ષમાં હવાથી ઘસડાઈ ગયે છે. ચીનની અંદર પણ એવા કેટલેક પ્રદેશ છે કે જ્યાં હવાથી માટી ઘસડાઈ જવાને લીધે મકાનેાના પાયા પણ ખુલ્લા થઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ ગયા છે. ઉત્તર અમેરિકાના કેટલાક ભાગમાં આવા ફેરફાર ઘણું પ્રમાણમાં ચાલુ છે. હવામાં ઉડતી ધુળ અને રેતી બીજા જમીનના 4 પટ ઉપર ઘસારે કરી નવી ધૂળ ઉત્પન્ન કરે છે. વોશીંગ્ટનના | મ્યુઝીઅમમાં એક કાચની તકતી છે, જે ફક્ત બે દિવસના હવાના તફાનમાં ઘસડાઈ આવેલી રેતીના ઘસારાને લીધે લગભગ અપારદર્શક બની ગયેલી છે. ઈજીપ્તમાં આવેલા ફીક્ષનું મેટું એક બાજુએ ઘણું લીસું છે, અને બીજી બાજુએ કાયમના હવાના પ્રવાહથી ખરબચડું બની ગયેલું છે. ઈજીપ્ત અને સહરાના નજીકના પ્રદેશોમાં અને દુનીઆના બીજા ઉષ્ણ રેતાળ પ્રદેશમાં હવાના પ્રવાહોની અસર વધુ માલમ પડે છે. હિન્દુસ્તાનમાં ઘણે ઠેકાણે આવા રેતીના સ્તરે બંધાએલા છે અને બંધાતા રહે છે. દક્ષિણમાં કૃષ્ણ અને ગોદાવરીના કિનારાના સપાટ પ્રદેશમાં ગ્રીષ્મ રૂતુમાં હવાના મોટા પ્રવાહથી રેતીના મોટા પટ ભેગા થાય છે અને નદીના પટમાં પણ અવરોધ કરે છે. “ટેરી” નામના ટીનેવેલી કિનારા ઉપર ભેગા થતા રેતીના ડુંગરે પણ આ જ પ્રકારે ઉદ્દભવે છે. સિંધુ નદીની પશ્ચિમે પણ કેટલેક એ છૂટી માટીને પ્રદેશ આવેલ છે, જે હવાના પ્રવાહોથી ઘસડાઈ આવેલી માટીથી ઉત્પન્ન થયેલ છે. હજી પણ પંજાબની સપાટ ભૂમિમાંથી ઘસાઈ જતી રેતી અને ધૂળનાં મોટાં પડે પૂર્વ તરફના ભાગમાં તૈયાર થયાં કરે છે. જે પ્રદેશમાં ઉષ્ણતાના ફેરફાર વધુ હોય અને જ્યાં હવા બહુ ભેજવાળી નથી હોતી ત્યાં પવનને લીધે સપાટી નીચી થતી જાય છે. મેટા વટાળ વખતે હવાની ભયંકરતા માલમ પડે છે. ' ઘણી વાર વળી આમાં આખાં ઘરે નાશ પામે છે અને ખેતીવાડી તેમ ઝાડપાનને પણ અણધારેલું નુકસાન થાય છે. ટેકરીઓ ઉપરના નાના પત્થર ઉડી જાય છે, અને ધૂળ અને રેતીનો મોટો જથ્થો એક જગ્યાથી ઉડીને દૂર જઈ પહોંચે છે ૧૮૩૩ના મે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ હવા અને વરસાદની અસરથી ઉત્પન્ન થયેલી કુદરતી ગ્રેનાઇટની કમાન, બાસ્કન ખીણ (મધ્ય એશીઆ ) (આકૃતિ ૪ પૃ. ૩૬ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.sumaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ હવાની અસર ૩૭ માસની ૧લી અને ૧૯મી તારીખે ઈલીનેઈસ અને વીસીનના પ્રદેશમાં મોટાં તોફાન થયાં હતાં. એ વખતે ઘરનાં છાપરાં લગભગ પોણો માઈલ દૂર ઉડી ગયાં હતાં એક આખું ઘર અદ્ધર હવામાં ઉંચકાઈ ગયું હતું અને ભાંગીને છિન્નભિન્ન થયું હતું. નાઈ નેહ અને બાબીલેન જેવાં શહેરનાં ઘરે પવનના પ્રવાહમાં ઘસડાઈ આવતી ધૂળ અને રેતીના થરોમાં દબાઈ ગયાં હતાં. ખાતાનની હવામાં જીણી ધૂળ એટલી બધી હોય છે કે ઘણી વાર ધોળા દિવસે દિવો સળગાવી વાંચવું પડે છે. કેટલાક ભૂસ્તરશાસ્ત્રીઓ માને છે કે એક જાતની પીળી માટીના સ્તર કેટલીક જગ્યાએ મળી આવે છે તે આવી રીતે હવાથી ઘસડાઈ આવેલી ધૂળમાંથી જ ઉત્પન્ન થયા હશે. આવા સ્તરે ચીન અને તુર્કસ્તાનમાં ખાસ કરીને મળી આવે છે અને લગભગ ૧૨૦૦થી. ૧,૫૦૦ ફીટ જાડાઈના હોય છે. કેટલીક વાર એવા ધૂળના સ્તર જેમીનની સપાટીની અસમાનતા દૂર કરી સમતળ બનાવે છે. સપાટ પ્રદેશમાં આવા સ્તર બંધાતા હોય તે તેમાં એક પ્રકારની રચના ઘણીવાર જોવામાં આવે છે. રેતીને એક પટ નીચેથી ઉચે જશે અને તે એકદમ ઢળાવ ખાઈ તેના જ થડમાંથી બીજે થર ઉચ્ચ વધશે. અને એક દાદરના પગથી જેવા ચઢઉતર પટો બધાશે. છે કેટલીક વાર લેહીને વરસાદ અથવા રાતો વરસાદ પડવાની ખબર મળે છે. એમાં પણ દૂરના પ્રદેશની ઘસડાઈ આવેલી રાતી ધૂળ જ કારણભૂત હોય છે. કોઈ રેતાળ પ્રદેશમાંથી ઉડેલી ધૂળ હવામાં ઘણે લાંબે સુધી ઘસડાઈ જાય છે અને છેવટે જ્યાં વાદળો વધુ હોય ત્યાં પાણીના બિન્દુ બંધાવામાં કેન્દ્ર (nucleus) તરીકે ભળીને જમીન ઉપર રાતા વરસાદરૂપે પડે છે. આવા બનાવો કેઈક વાર હિન્દુસ્તાનમાં અને આફ્રિકામાં બને છે. હવાની બીજી અસર પાણી ઉપર થાય છે. જે હવા જોરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩. પૃથ્વીના ઇતિહાસ વાતી હેાય તે પાણી વધુ પ્રમાણમાં વરાળરૂપે ઉડી જાય છે. આથી સમુદ્રની નજીક આવેલા ઉષ્ણુ પ્રદેશના ભાગમાં ખાસ વધુ ગરમી લાગતી નથી. એ ઉપરાંત વધતા એછા પ્રમાણના હવાના પ્રવાહે અંતે વરસાદના પ્રમાણમાં પણ ફેર ઉત્પન્ન કર્યા વિના રહેતા નથી. વળી હવાના પ્રવાહથી સમુદ્રમાં પણ પાણીના પ્રવાહ ઉત્પન્ન થાય છે અને ઘણી વાર ઉષ્ણુ પ્રદેશમાંથી ગરમ પાણીના મેટા પ્રવાહે ઘણા દૂરના પ્રદેશમાં ગરમીને લઈ જઈ શકે છે. પાણીની અસર સૃષ્ટિની બીજી કાઈ પણ શક્તિ કરતાં પાણી જમીનની સપાટીના ફેરફારામાં મુખ્ય ભાગ ભજવે છે. પૃથ્વી ઉપર પાણી ત્રણ સ્થિતિમાં રહેલું હાય છે; (૧) વાયુરૂપે, હવામાં ભળેલું હોય છે; (૨) પ્રવાહીરૂપે, સમુદ્ર અને સરેાવરામાં; (૩) ધનરૂપે; ધ્રુવપ્રદેશમાં અને પર્વત ઉપર ખરફ તરીકે. સમુદ્ર, સરાવર અને બરફમાંથી પુષ્કળ જથ્થામાં પાણીની વરાળ હવામાં ભળ્યાં કરે છે. આ ભેજ જ્યાં અદ્રશ્ય રહે છે. હવામાં વધુમાં સુધી અમુક જથ્થાથી વધુ નથી થતા ત્યાં સુધી અમુક ઉષ્ણુમાન (Temperature) હેય તેા વધુ અમુક ચોક્કસ પ્રમાણમાં જ ભેજ રહી શકે છે. એછું ઉષ્ણુમાન હાય તા એછે ભેજ રહી શકે છે. આથી હવામાં જો વધુ ભેજ હોય તે તે ઝાકળરૂપે અગર ધૂમસરૂપે ડરી જાય છે. ફક્ત હવાની ઉષ્ણતા ઓછી કરવાથી પણ જે ભેજ પ્રમાણમાં થાડે! હાય તે ઓછાં ઉમાને વધુ થઈ પડે છે, અને વધારાનેા ભેજ ઝાકળરૂપે ઠારી શકાય છે. આ જ રીતે ઠંડીના દિવસેામાં રાત્રે ઉમાન ઘણું ઓછું થવાથી વધુ પડતા ભેજ ઝાકળ અને ધુમસરૂપે ઠરી જાય છે. આવે વખતે જો હવાનું ઉષ્ણુમાન એકાએક ઘણુજ નીચે ઉતરી જાય તે ઝાકળ હિમરૂપ થઈ જાય છે અને ખેતીવાડી અને વનસ્પતિને ભારે નુકસાન કરે છે. આ ભેજ હવામાં ઘણે ઉંચે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ પાણીની અસર જવાથી વાદળાંરૂપે બંધાય છે. ખાસ કરીને હવાનું દબાણ ઓછું થવાથી સૂક્ષ્મ ધૂળ અને વિદ્યુત્કારવાહી હવાના અણુ ઉપર પાણીનાં ટીપાં બંધાય છે. એ બિન્દુ જ્યારે પ્રમાણમાં મોટાં થાય ત્યારે વરસાદરૂપે જમીન ઉપર પડે છે. આવી રીતે સમુદ્રમાંથી ઉડી ગયેલું પાણી પાછું ઘણુ ખરૂં સમુદ્રમાં જ પડે છે, છતાં એમાંને કેટલાક ભાગ જમીન ઉપર વરસે છે. જમીન ઉપર પડેલું પાણી ઘણે ભાગે પાછું સમુદ્રમાં વહી જાય છે, જ્યારે કેટલુંક તળાવ, સાવર વગેરે ખાડાવાળી જગ્યાએ ભરાઈ રહે છે અને કેટલુંક જમીનની અને પાષાણની કામાં પચી જાય છે. કેટલીક ઉંચી જગ્યાએથી પચેલું પાણી પાછું ઝરારૂપે ખીજી નીચાણુની જગ્યાએથી નીકળે છે, અને જે એ જમીનના ઘણા નીચાણવાળા ભાગમાંથી પસાર થયું હાય તેા તે ઝરાઓનાં પાણી ઉષ્ણુ હાય છે. આ રીતે વરાળનું પાણી અને પાણીની વરાળ બનવાના ફેરફારા અનાદિ કાળથી ચાલ્યા આવે છે અને હજી પણ ચાલ્યાં કરશે. જમીનના જૂદા જૂદા ભાગ ઉપર વધતા એછા પ્રમાણમાં વરસાદ પડે છે. જમીનની પરિસ્થિતિ, અને આબેહવા એમાં મુખ્ય ભાગ ભજવે છે. જ્યાં સમુદ્ર અને પર્વતા નજીક હાય અને તે પ્રદેશ જો ઉષ્ણ કટીબંધમાં હાય તેા વરસાદ વધુ પડે છે. હિન્દુસ્તાનમાં મલબાર કાંઠા ઉપર સાધારણ રીતે વિશેષ વરસાદ પડે છે કારણકે એ પ્રદેશની એક બાજુ પર્વતની હારમાળા આવેલી છે અને ખીજી બાજુએ સમુદ્ર આવી રહેલા છે. એ પ્રદેશમાં સાધારણ રીતે ૧૦૦ ઈંચ કે એથી વધુ વરસાદ પડે છે. હિન્દુસ્તાન ઉષ્ણકટીબંધમાં આવેલો હાઇને એમાં ફક્ત ચાર માસ વરસાદ પડે છે, છતાં ઇંગ્લેન્ડ કરતાં સરેરાશ વધુ વરસાદ પડે છે. ઇંગ્લેન્ડમાં લગભગ બારે માસ અવારનવાર વરસાદ આવે છે. આખા વર્ષમાં ઇંગ્લેન્ડમાં વધુમાં વધુ ૧૩૯ ઈંચ વરસાદ પડે છે; જ્યારે હિંદુસ્તાનમાં ચેરાપુંજીમાં ચાર માસમાં જ વધુમાં વધુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનો ઈતિહાસ ૪૭૨ ઇંચ વરસાદ પડે છે. કેટલીક વાર ચેરાપુંજીમાં એક દિવસે ૪૦ ઇંચ વરસાદ પડ્યાનું નોંધવામાં આવ્યું છે. જે સપાટી ઉપર વરસાદનો કાયમ મારે પડે છે, તે પાણીનાં બિન્દુના બળથી ક્રમે ક્રમે ખોદાયાં કરે છે. વરસાદનાં બિન્દથી કાળક્રમે પત્થરે પણ ખોદાવાનું જોવામાં આવે છે, એટલે બીજી કાઈ પણ જમીનની સપાટી વરસાદના ચાલુ રહેવાથી ખોદાઈ જાય છે, અને એનાં નાનાં રજકણે છૂટાં પડી પાણીમાં ઘસડાઈ બીજે જાય છે. આવી રીતે વરસાદથી ધોવાએલી જમીન ઘણે ઠેકાણે મળે છે. જે સાધારણ પિચી જમીનમાં એકાદ વધુ કઠણ ખડક હોય તે આસપાસની જમીન ધોવાઈ જઈએ ખડક છૂટો પડી જાય છે. આવી રીતે વરસાદથી ખોદાઈને બાકી રહેલા ખડકે ટીટેલમાં ઘણું છે અને એ ખડકે થાંભાની માફક ઊભેલા છે. જે ખડકનાં રજકણો વરસાદથી છૂટાં પડે છે તેમાં જે વનસ્પતિ ઉગવા લાગે છે તે પ્રદેશ ધીમે ધીમે ખેતીને લાયક બને છે. એ જમીન પણ ઠેકઠેકાણે નીચેના ખડકોના બંધારણ ઉપર આધાર રાખી જુદા પ્રકારની બને છે. હિન્દમાં દક્ષિણના પર્વતો પણ આજ રીતે આસપાસની પોચી જમીન ખવાઈ જઈને ઉત્પન્ન થયેલા છે. વરસાદથી છૂટાં પડેલાં રજકણે પાણીના પ્રવાહ સાથે ઘસડાવા લાગે છે, અને એથી જ વરસાદના દિવસોમાં જ્યાં પાણીના-મહેળા શરૂ થાય છે તે બધા ડહોળા હોય છે. એ જ રીતે ડહોળાએલું પાણી નદીમાં થઈ સમુદ્રમાં જાય છે, એટલે જમીનના ઉપરના પડનો જેટલો ભાગ છૂટો પડે છે તે ત્યાંથી નીચાણની જમીનમાં, નદીમાં અથવા છેવટે સમુદ્રમાં જઈને ઠરે છે. કેટલાક ક્ષારનો ભાગ તો પાણીમાં ઓગળી જઈ અંતે સમુદ્રના ક્ષારમાં મળી જાય છે. જે રજકણે ઓગળી ગએલાં નથી પરંતુ ફક્ત પાણીમાં મિશ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ પાણીની અસર થયેલાં હાય છે તે લાંબે સુધી ઘસડાઈ નીચે ઠરે છે, જેમ રજકણા ઝીણાં તેમ વધુ દૂર જઇ નીચે બેસે છે. મેટાં રજકણા જલદી ઠરી જાય છે. પ્રવાહનું બળ ધણું હોય તે એમાં ધસડાતી વસ્તુ ધણું દૂર સુધી જઇ શકે છે. આવે ધસડાઇ જતા કાદવ નદીના મુખમાં કાંપરૂપે કરે છે. નદીમાં જે અનેક વસ્તુ ઘસડાઇ આવી હેાય તે પણ આવા કાંપમાં જકડાઈ ઠરી જાય છે. એવા કાંપને બહાર કાઢી તપાસીએ તા માલમ પડે છે કે એમાં માટી, રેતી, ઝાડપાન અને પ્રાણીઓના અવશેષ હેાય છે. પર્વતા અને પત્થરેાના ટુકડા લાંબેસુધી પાણીના બળથી ધસડાઇ એક બીજાની સાથે અથડાતા રહે છે અને એથી પત્થરની ઝીણી રેતી અને છે. એવી સૂક્ષ્મ રેતી છેવટે સમુદ્રમાં ઘસડાઇ જઈ કાંપપે ડરી જાય છે. આવી રીતે ઉત્પન્ન થતા કાંપનાં દરવર્ષે એક ઉપર એક પડ બંધાયાં કરે છે. એક નદીને લીધે કેટલા કાંપ સમુદ્રમાં જતા હશે એને ખ્યાલ ટેમ્સ નદી ઉપરથી આવશે. દરરાજ એ નદીના એક જગ્યાથી પસાર થતાં પાણીમાં ઓગળેલા ચાક જ ફક્ત ભેગા કર્યાં હાય ! તેનું વજન ૧,૦૦૦ ટન થાય છે. એજ રીતે બ્રહ્મપુત્રા અને ગંગા નદીમાં એક વર્ષમાં ઘસડાઈ જતા કાંપ જો ઠારવામાં આવે તે ૧૭૨ ચેારસ માઇલ જમીન ઉપર ૧ ફુટ જાડા થર ખાઝે. અમેરિકાની મીસીસીપી નદી એ જ પ્રમાણે ૨૬૮ ચે. માઈલના વિસ્તાર ઉપર ઠારે એટલે કાંપ દર વર્ષે સમુદ્રમાં ધસડી જાય છે. રીડ નામના એક ભૂસ્તરશાસ્ત્રીએ એમ બતાવ્યું છે કે દર વર્ષે આખી દુનીઆની સપાટી ઉપરથી એક ચારસ માલે ૧૦૦ ટન દ્રવ્ય સમુદ્રમાં ઘસડાઈ જાય છે. એક મેટી નદીમાં કેટલા પ્રદેશના પાણી આવે છે એ ખબર હાય અને એ નદીમાંથી દર વર્ષે કેટલા કચરા અગર કાવ સમુદ્રમાં જાય છે એ જાણવામાં આવે તે એ પ્રદેશની સપાટી કેટલી નીચી થાય છે એ સહેજે ખબર પડે. પાણીમાં દ્રવ્ય એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪૧ www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ પ્રકારે ઘસડાય છે. કેટલુંક દ્રવ્ય ક્ષારરૂપે હોદ્ધને. પાણીમાં દ્રાવણરૂપે ભળી જાય છે અને સમુદ્રમાં સીધું ભળી જાય છે, જ્યારે મુખ્ય ભાગ મીશ્રણરૂપે પાણીમાં ભળીને સમુદ્રની તળીએ જઈને ઠરે છે. આથી જમીનનું કેટલું દ્રવ્ય ઓછું થાય છે એને ચોક્કસ માપ માટે બન્ને રીતથી ઘસડાતાં દ્રવ્યનો આશરે કાઢવો જોઈએ. આ બાબતમાં હજી ઘણુ શોધ કરવી બાકી છે, અને જેટલી થઈ છે તેમાં મુખ્યત્વે મિશ્રણરૂપે ઘસડાતાં દ્રવ્યનું જ માપ કાઢવામાં આવ્યું છે. જેટલી નદીમાં મુખ્ય શોધ કરવામાં આવી છે તે ઉપરથી નીચે દર્શાવ્યા પ્રમાણે જમીનમાંથી કેટલો ભાગ એ થાય છે તે અને છેલ્લા ખાનામાંથી જમીનની સપાટી એક ફૂટ નીચે થતાં કેટલે સમય લાગશે એ માલમ પડશે. કેટલા પ્રદેશમાંથી દર વર્ષે સમુદ્રમાં એક ફૂટ સપાટી નદીનું નામ. | પાણી આવે છે. ઘસડાતું દ્રવ્ય. નીચી આવતાં ચિરસ માઇલમાં. ઘનકુટમાં. | લાગતાં વર્ષ. મીસીસીપી | ૧૧,૪૭,૦૦૦ ] ૭,૪૬,૮૬,૯૪,૦૦૦ ગંગા ૧,૪૩,૦૦૦ ૬,૭૬,૮૦,૭૭,૪૦૦ ૮૨૪ હોઆંગ હે ૭,૦૦,૦૦૦ ૧૭,૫૨,૦૦,૦૦,૦૦૦ ૧૪૬૪ રેન ૨૫,૦૦૦ [ ૬૦,૦૩,૮૧,૮૦૦ ૧૫૨૮ ડાન્યુબ ૨,૩૪,૦૦૦ / ૧,૨૫ ૩૭,૩૮,૬૦૦ ૬૮૪૬ ૩૦,૦૦૦ | ૧,૫૧,૦૧,૩૭,૦૦૦ ૭૨૦ અમેરિકાની સરાસરી ઉંચાઈ ૭૪૮ ફુટ છે, એટલે ઉપરના આંકડાને આધારે ઉત્તર અમેરિકા ખંડ ૪૫,૦૦,૦૦૦ વર્ષમાં તદ્દન વાઇ જાય એમ લાગે છે. એ જ રીતે હિંદુસ્તાનની સરેરાશ ઉંચાઈ ૧૧૩૨ ફુટ હેવાથી, ગંગા નદીના આંકડાને સરેરાશ લેતાં એમ લાગે છે કે, ૯,૩૦,૦૦૦ વષમાં આખો હિંદુસ્તાન સમુદ્રની સમતળ થઈ જશે અને અંતે સમુદ્રમાં ગરક થઈ જશે. આ અનુમાન તદન ચેકસ તે નજ કહેવાય છતાં બીજા ખાસ બનાવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ પાણીની અન્સાર જમીનના પડમાં કંઈ ફેરફાર ન થાય તે એટલું ચોક્કસ લાગે છે, કે કાળ જતાં જમીનની સપાટી નીચી થઇ સમુદ્રમાં ડૂબી જશે. ઉપરના અનુમાનોમાં એક મુખ્ય વાંધો એ આવે છે કે આટલા લાંબા કાળ સુધી જમીનને ઘસારા અત્યારે ચાલે છે એજ પ્રમાણને રહેશે કે ઓછોવતો થશે. વળી ભવિષ્યમાં વરસાદનું પ્રમાણ પણું વધતું ઓછું થાય અને તેથી ધારેલા ક્રમ કરતાં જુદા પ્રમાણમાં જમીનનું ધોવાણ થાય એ પણ બનવાજોગ છે. આ ઘસડાએ કાંપ ઘણુંખરું નદીના મુખ આગળ કરી જઈને નવીન જમીનના સ્તરની રચના કરે છે. કેટલીક જગ્યાએ આવા કાંપ ઠરવાથી નદીમાં નાના ટાપુ પણ નીકળી આવે છે જેને દોઆબ (ડેટા) કહેવામાં આવે છે. બંગાળમાં બ્રહ્મપુત્રા અને ગંગાના સમુદ્રના સંગમ આગળ મોટા વિસ્તારને પ્રદેશ આવી રીતના કાંપથી ઉત્પન્ન થયેલું છે અને એથી જ મુખ આગળ એ નદીઓ અનેક પ્રવાહમાં વિભક્ત થઈ સમુદ્રને મળે છે. એ પ્રદેશને ગંગા અને બ્રહ્મપુત્રાના દોઆબ(ડેટા)ને પ્રદેશ કહેવામાં આવે છે. જે ડેટા મોટે થતો જાય તે સમુદ્ર દૂર જાય છે અને નદી પણ ઘણી વાર વિભક્ત થાય છે. ઈટલીમાં એડ્રીઆ નામનું બંદર ઓગણીસમી સદીમાં સમુદ્રથી ૧૪ માઈલ દૂર ચાલ્યું ગયું છે. માટી અને રેતી ઉપરાંત નદીમાં વનસ્પતિ અને પ્રાણીઓ પણ ઘસડાઈ જાય છે, અને સમુદ્રના મુખમાં અગર રસ્તે ઠરી જાય છે. રે નામની નદીમાં એટલી બધી વનસ્પતિ ઘસડાઈ આવે છે કે એ ઘણું લાંબા પટમાં ભેગી થઈ રહેવાથી લગભગ ૧૦૦ માઈલ સુધી એવા ઢંકાએલા ભાગ નીચે થઈને પાણી વહે છે. જમીન ઉપર પડતું ઘણુંખરું પાણી નદીઠારા સમુદ્રમાં જતું હોવાથી નદીના કરાડા અને તળીઉં પણ ખોદાતું જાય છે. નદીના કરાડા ઉપર થતી અસર ૧૦ થી ૧૨ વર્ષના ગાળામાં નજરે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ પૃથ્વીને ઈતિહાસ જોવાની મળે છે. એ ઉપરથી સૈકાઓ પછી એની કેટલી અસર થશે, એ કલ્પી શકાય એમ છે. કેટલીક વાર નદીના કીનારા ખોદાવાને બદલે પૂરાઈ જાય છે. ઘણી વાર પૂર આવ્યું હોય ત્યારે માલમ પડે છે કે જે પાણી બહારના પ્રદેશ ઉપર ફરી વળે છે, તેની ગતિ ઓછી થવાથી તેમાં કાદવ નીચે ઠરી જાય છે; એ પ્રમાણે ગતિ કઈ રીતે ઓછી થવાથી નદીના ફીનારા પૂરાઈ જાય છે. પાણીની ગતિ સમુદ્ર અગર સરોવરને મળતાં એકદમ ધીમી પડી જાય છે અને એથી ત્યાં હમેશાં કાંપ ઠરતો માલમ પડે છે. ( જે સરોવરમાં નદી બહારથી આવતી હોય તે આવા ચાલુ (પૂરાણને લીધે અળગાં થતાં જાય છે અને કાળક્રમે પૂરાઈ જાય છે. આવી રીતે પૂરાઈ ગયેલાં અને પૂરાતાં સરોવરે ઘણા માલમ પડે છે. રજપૂતાનામાં આવેલું સાંભર સરોવર કચ્છ અને રાજપુતાનામાંથી ઘસડાએલા ક્ષારને લીધે પુરાઈ જઈ હવે છેક અળગું થઈ ગયું છે. ફકત ચોમાસામાં ચારેક ફુટ પાણી થાય છે જ્યારે બાકીના વખતમાં એ તદ્દન સૂકું જ રહે છે. - ઉપરની હકીકતથી ચોક્કસ લાગશે કે લાંબા કાળ પછી જમીનની સપાટી ધોવાઈને સમુદ્રમાં જઈને ઠરે છે, અને જો બીજાં કઈ ભૂબળો વિશિષ્ટ પ્રકારને ભાગ ન ભજવતાં હોય તે જમીનની સપાટી નીચી થઈને અંતે તેની ઉપર સમુદ્ર ફરી વળે તે નવાઈ નહીં. કાદવ, માટી અને રેતી નદીના મુખમાં જઈને ઠરે છે એના એક પછી એક સ્તર બંધાઈને છેવટે એમાંથી જમીન તૈયાર થાય છે. નીચેના ભાગે ઉપરના દબાણથી કઠણ થઈ પાષાણુ બની જાય છે. આવી રીતે જળઠાર પાષાણને એક મુખ્ય ભાગ ઉત્પન્ન થાય છે. આગળ કહ્યું તેમ જમીનનાં અત્યારનાં ઘણાખરાં પડ એવી જ રીતે જળઠાર પાષાણનાં બનેલાં છે. જ્યાં અત્યારે જમીન જણાય છે ત્યાં એક વારસમુદ્ર જ હતે. સમુદ્રની અંદર એ જમીનની ઉત્પત્તિ થઈ છે, એમ " હેમાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ પાણીની અસર કહેવામાં આવે તે કઈક શંકા થશે, પરંતુ ઘણું પર્વ અને જમીન ઉપરથી એવાં ચિત્રો અને નીશાની મળી આવે છે કે જેથી એક કાળે ત્યાં સમુદ્ર ફરી વળેલું હોય એમ માનવાને સબળ કારણે મળે છે પાણીમાં ઘસડાઈ જતી વનસ્પતિ અને પ્રાણુના અવશેષો કાંપના થરમાં દટાઈ જાય છે અને ઉપરના બંધાતા સ્તરના દબાણથી નીચેના પાષાણમાં પિતાની નીશાની રાખી જાય છે. એવા પ્રાણું અને વનસ્પતિના અવશેષો (Fossil) ઘણુંખરા જળઠાર પાષાણમાંથી મળે છે. હિમાલય પર્વત ઉપર પણ દરીઆમાં થતાં પ્રાણીના અવશેષ માલમ પડે છે, એટલે એમ માનવું પડે છે કે એક કાળે હિમાલયના ઉન્નત શિખરે પણ સમુદ્રમાં ડૂબેલાં હતાં. દુનીઆની જૂદી જૂદી જગ્યાએ બંધાતા જળઠાર પાષાણુની સાધારણ સમીક્ષા કરીએ તે એમ લાગે છે કે એક જ કાળમાં બંધાતા સ્તરમાં સામાન્ય રીતે એક જાતના પ્રાણી કે વનસ્પતિના અવશેષો દટાતા હોવા જોઈએ. આવા સૂત્રને આધારે ભૂતકાળમાં બંધાએલા ખડકાની કાળ પ્રમાણે વર્ગણી કરી શકાય છે. છતાં એટલું ધ્યાનમાં રાખવું જરૂરનું છે કે જૂદા પ્રદેશમાં એક જ જાતનાં પ્રાણી કે વનસ્પતિ ઉત્પન્ન થતાં નથી. પરંતુ સમકાલીન પ્રાણીનો સાધારણ ઇતિહાસ ખબર હોય તો પાષાણનું વય શોધવાનું મુશ્કેલ હોતું નથી. સમુદ્રની સપાટી ઉપર હવાથી મેજ ઉત્પન્ન થાય છે. એ મેજ જ્યાં સુધી કિનારાથી દૂર હોય છે ત્યાં સુધી કંઈ ખાસ અસર કરતાં નથી, પરંતુ કિનારા ઉપર આવીને અથડાતા કિનારાને ક્ષીણ કરે છે. આથી દર વર્ષે કિનારાને થડે ભાગ સમુદ્રમાં ભાંગીને ઘસડાયાં કરે છે. સૂર્ય અને ચંદ્રના આકર્ષણને લીધે સમુદ્રમાં ભરતી અને ઓટ થાય છે, તેથી દરેક ઓટની સાથે છીછરાં પાણીવાળા પ્રદેશમાંથી થોડે ભાગ ઉંડા સમુદ્રમાં ઘસડાય છે. પરંત સમુદ્રની મુખ્ય અસર માં અને તે કાનને લીધે જ થાય છે. સોજાંનું બળ પુષ્કળ હોય છે. ખાસ કરીને તેફાનની વખતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનો ઈતિહાસ મેજ એટલાં જેરથી ક્વિારા સાથે અથડાય છે કે ઘણી વાર ૧૦ થી ૧૨ ટન વજનવાળા પત્થર પણ કેટલાક પત્થરાળ કિનારા ઉપરથી ભાંગીને છૂટા પડી ગયેલા મળી આવે છે. ઉત્તર આટલાંટીકમાં ૧૯૨૨માં થયેલાં તોફાન વખતે સમુન્ના મેજ ૭૦ ફુટ ઉચાં હતાં અને એની સાથે કાંકરી અને પત્થર એથી પણ વધુ ઉંચે ઉડયાં હતનેટહેડ(સ્કોટલેડ)ની ૩૦૦ ફુટ ઉંચી દીવાદાંડીના ઉપલા કાચ એક તોફાન વખતે તૂટી ગયા હતા અને પાણીનાં બિન્દુ એ વાટે દાખલ થવાથી સારું સરખું પાણી પણ અંદર ચાલી ગયું હતું. કાકે આના ધરતીકંપ વખતે સમુદ્રના મેજ ૧૦૦ ફુટ ઉંચાં ઉછળ્યાં હતાં. આમ કિનારા ઉપર સમુદ્રની સપાટીથી ઉંચે આવેલા કરાડા અને ભેખડે પણ એજંના બળથી ક્રમે ક્રમે તૂટી જાય છે. એવાં ઘણું બંદરો છે કે જે સમુદ્રનાં આક્રમણથી તૂટી જઈ અંતે સમુદ્રમાં ચાલ્યાં ગયાં છે. આમ છતાં જમીનને મોટો ભાગ વરસાદ અને હવાથી જ ઘસાય છે, કારણ કે જમીનની સપાટીના પ્રમાણમાં કિનારાને વિસ્તાર બહુ જ પડે છે. એવું ધારવામાં આવે છે કે સો વર્ષમાં સરેરાશ દશ ફુટ કિનારે વેવાઈને સમુદ્ર આગળ વધે છે. આ રીતે જોતાં યુરેપ ખંડના કિનારાની સો માઈલ જમીન મોજાંથી ધોવાઈ જતાં ૫૦ લાખ વર્ષ લાગે, પરંતુ તે પહેલાં તે ૪૦ લાખ વર્ષમાં વરસાદ અને હવાથી આખો યુરોપ ખંડ સમુદ્રમાં ધોવાઈ ડુબી જાય. ભૂબળોના દરરોજના ફેરફારો એક સામટા લક્ષમાં લેતાં આપણને જરૂર એની ભવ્યતાનું ભાન થશે. અત્યારના જમીનના પડે અનેક રીતે બદલાયાં કરે છે. ખાસ કરીને સમુદ્રના તળમાં વિશાળ પાયા ઉપર નવીન જમીનની રચના થાય છે. એટલે પૃથ્વીના જમીનના પડના વિનાશ અને રચનાનું કાર્ય સમકાલીન ચાલ્યા કરે છે. પ્રદેશની જમીન, કાંકરી વગેરે દ્રવ્ય નીચાણના ભાગમાં ભેગું થાય છે. વિસ્તૃત સપાટ પ્રદેશ ઉપર હવા, ઉષ્ણતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ સજીવ વસ્તુને ફાળે અને ભેજના ફેરફારથી ધૂળના પટ જામે છે જેના સૈકાએ જતાં હજારથી દેઢહજાર ફુટ જાડા થર બન્યા છે, અને હજારે માઈલના વિસ્તારમાં પ્રસરેલા છે. એવાં કેટલાં યે અજ્ઞાત સરોવર હશે કે જે કાળક્રમે પુરાઈ જઈ જમીનની સપાટીને સમતળ બન્યાં હશે. સમુદ્રના તળ સિવાય બીજે જે સ્તર બંધાતા હેય તેના ઉપર થોડે વખતે ઘસારે લાગવાનો જ. સમુદ્રની નીચે ઘણા ઉડાણમાં બંધાતાં પડ જ્યારે ભીતરના દબાણથી ઉપર આવે છે ત્યારે જ તેના ઉપર ઘસારે શરૂ થાય છે. જમીનના ઉપર નીચે થવાને લીધે આવી જાતને ક્રમ નિરંતર ચાલુ રહે છે. સજીવ વસ્તુને ફાળે હવા અને જમીનની વચ્ચે દ્રવ્યની આપલે કરવામાં સજીવ ૧ વસ્તુ ખાસ ભાગ ભજવે છે. આગળ કહ્યું તેમ પૃથ્વીની શરૂઆતમાં હવામાં કાર્બોનીક વાયુ ધણા જ પ્રમાણમાં હતો. એ વાયુ વનસ્પતિ વડે ધીમે ધીમે શોષાઈ ગયો છે અને અત્યારે કોલસાના પડરૂપે એમને માટે ભાગ જમીનના ખડકોમાં જકડાઈ ગયેલ છે. - પાષાણ સ્તરોને છિન્નભિન્ન કરવામાં વનસ્પતિ ઘણું મદદરૂપ). કઈ પડે છે. એનાં મૂળ ખડકની ફાટમાં જઈ મોટાં થઈ તેને તૈડી નાંખે છે. નાના છોડ ઉપરની માટીને ઉથલપાથલ કરવામાં ઘણે ભાગ ભજવે છે, અને એમ આડકતરી રીતે જમીનના ઘસારામાં મદદ કરે છે. વળી ઘીચ વનસ્પતિ હોય ત્યાં ભેજ અને વરસાદનું પ્રમાણ પણ વધુ હોય છે, એટલે એ રીતે પણ જમીનના ઘસારા ઝડપી બને છે. જ્યારે વનસ્પતિ નાશ પામે છે, ત્યારે એમાંથી કેટલાક તેજાબ ઉત્પન્ન થાય છે. એ તેજાબ જમીનના દ્રવ્ય સાથની ક્રિયાથી કેટલાક વાયુ ઉત્પન્ન કરે છે, જે હવામાં ભળે છે. હવામાંથી કાબોનીક વાયુ શોષી વનસ્પતિ ઓકસીજન હવામાં ભેળે છે. આમ જમીન અને હવા વચ્ચે દ્રવ્યની આપલે હજી પણ ચાલુ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના ઇતિહાસ પ્રાણીઓ પણ અનેક રીતે જમીનને નુકસાન પહાંચાડે છે.( જમીનમાં દર કરનારાં પ્રાણીએ અંદરની માટીને ઉપર લાવી હવા અને પાણીના ધસારાને વધુ તીવ્ર બનાવે છે. તેમના દર વાટે પણ પાણી જમીનમાં ઉતરી વધુ નુકસાન કરે છે. ડાર્વીનના મત પ્રમાણે અળસી જેવાં અસંખ્ય જંતુએ હમ્મેશાં જમીનના પડનો અંદરથી નાનાં રજકણા બહાર લાવ્યાં કરે છે. અમેરિકામાં પ્રેરીડેાગ અને ગાફર નામના પ્રાણીએ પશ્ચિમ તરફના ઘણા મેટા સપાટ પ્રદેશને ઉકલી કાઢયા છે. બીવર નામનું પ્રાણી ઝાડીને કાપી નાંખે છે. કેનેડામાં આ પ્રાણીએ ઘણે ઠેકાણે ઝાડ કાપવાથી નદીના વહેણમાં અંતરાય ઉભા કર્યા છે. કેટલેક ઠેકાણે નાની ખીણેામાં ઝાડના અંતરાયને લીધે પાણી ભરાઈ રહેવાથી હમ્બરા એકર જમીન સરાવર રૂપમાં ફેરવાઇ ગઇ છે. મીસીસીપી નદીના કિનારા પણ ક્રેનાલની માછલીઓએ પાડેલી ખખાલેાથી વધુ ઝડપથી તુટી જાય છે. માસ્ક નામના જીવાત ઝાડ અને પત્થરમાં પણ કાણાં પાડે છે અને એથી એનું બંધારણ શીથીલ અનાવે છે. પરવાળાંના ટાપુના નાશ પણ ઘણીવાર આવાં જ કારણથી થાય છે. . વનસ્પતિની રક્ષણ કરવાની શકિત કેટલીક વાર જમીનના પડના ધસારાને અટકાવે છે. શ્વાસ જેવી કેટલીક એવી વનસ્પતિ છે (કે જે નીચેની છૂટી માટી અને રેતીને પેાતાના મૂળથી ઢાંકી દઇ બચાવે છેક ઉત્તર અમેરિકાના કેટલાક વેરાન પ્રદેશની રેતાળ જમીન ગ્રીઝવુડ અને સેઇજ ભ્રશ નામની વનસ્પતિથી રક્ષાએલી છે. દરીઆઈ વેલા સમુદ્ર કિનારાને કંઇક અંશે સમુદ્રના મેાાંની અને હવાની અસરથી બચાવે છે. આવી રીતે જંગલ અને ઝાડીથી જમીન ઉપર વરસાદના મારાનું બળ કંઈક એછું થાય છે. પર્વતની કડાણ ઉપર ઉગતાં ઝાડા એના ખડકાતે અને શીલાને નીચે સરી પડતાં અટકાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ સજીવ વસ્તુને ફાળે સજીવ વસ્તુના નાશમાંથી જમીનના સ્તરને એક મુખ્ય વિભાગ ઉત્પન્ન થાય છે. ખેતી થાય એવી જમીનનું સ્વરૂપ વનસ્પતિના નાશથી બદલાય છે. હિંદુસ્તાનની કપાસ ઉગે એવી કાળી જમીન આવા જ પ્રકારે લાંબા કાળના વનસ્પતિના વિનાશને લીધે ઉત્પન્ન થયેલી છે. રશીઆ અને અમેરિકામાં પણ આ જ પ્રકારે મોટા વિસ્તારની જમીન કાળી માટીમાં રૂપાંતર થઈ છે. સમશીતોષ્ણ અને શીત પ્રદેશમાં વનસ્પતિના એક ઉપર) બીજા થર ઉત્પન્ન થાય છે. યુરોપ અને અમેરિકામાં લીલ જેવી રેષાવાળી વનસ્પતિ(શેવાળ)નાં મોટાં પડ બંધાય છે. છીછરા સરોવરમાં આવી વનસ્પતિ ઉત્પન્ન થાય છે અને બહારથી ઘસડાઈ આવેલા કાંપમાં દટાય છે. આ લીલ સરોવર અગર મોટાં તળાવમાં ઉદ્દભવી પાણીમાં ઊડે વધતી જાય છે અને એક ઉપર બીજા પડ બંધાવાથી સરોવરના તળને અળગું બનાવે છે. આવી જાતના લીલના સ્તરે માટીમાં પુરાઈ જાય ત્યારે એ પીટ નામના કાળા કીચડ રૂપે એકરસ થઈ જાય છે. એના કાંપમાં પગ મૂકવાથી અંદર ખેતવા લાગે છે. એ સ્તરે ઘણી વાર ત્રીસ કે ચાલીસ ફુટ જાડા હોય છે. એ કાંપને સૂકવીને બાળવાના) કામમાં વાપરવામાં આવે છે. Yરેસ સાયર નામના પરગણામાં ૧૬૫૧માં પાઈને ઝાડનું એક જૂનું જંગલ હતું. પંદર વર્ષ પછી એ જંગલનાં મરી ગએલાં ઝાડને અંશ પણ રહ્યો ન હતો, અને એ જગ્યાએ કેડ સુધી માણસ ખુંતી જાય એટલે જાડે શેવાળને કાંપ બંધાયો હતો. ૧૬૯હ્માં તે એ પીટ સૂકાઈને બાળવાના બળતણ તરીકે પણ વપરાશમાં આવ્યો હતો. હાનોવરમાં પીટનો ૪ થી ૬ ફૂટ જાડા થર ૩૦ વર્ષમાં બંધાય છે. યુરોપ અને ઉત્તર અમેરિકામાં પીટના વિશાળ પટ છે. આયલેંડને લગભગ સાતમો ભાગ પીટના સ્તરવાળો પ્રદેશ છે. કેટલાંક એવાં સરોવર પણ છે કે જેની ઉપર લીલને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનો ઇતિહાસ જાડા થર બંધાઈ ગયો હોય છે અને નીચે પાણું ભરાઈ રહે છે. આવી જ જાતના થર દરીઆની નજીકના નીચાણવાળા પ્રદેશમાં મેનગ્રોવ નામના છેડના વિનાશથી ઉત્પન્ન થાય છે. મુંબઈની નજીક વસાઈની ખાડીની આસપાસ નીચાણવાળા પ્રદેશમાં ખારા પાણીમાં જીવનારા છોડનાં વિસ્તૃત જંગલ આવેલાં છે અને એ પ્રદેશ ઉપર સમુદ્રનું પાણી ફર્યા કરે છે. એ છેડ) જ્યારે નાશ પામે છે ત્યારે એમાંથી પણ એ જ જાતનાં પડ બંધાયો છે. હિંદમાં પણ બીજા પ્રદેશમાં એવા પીટવાળા પ્રદેશ આવેલા છે. નીલગીરીની કેટલીક ખીણવાળા પ્રદેશમાં પીટનો જથ્થો છે. જંગલ અને ડાંગરમાંથી ઉત્પન્ન થયેલા પીટના સ્તરે ગંગા નદીના આબમાં કેટલેક સ્થળે મળી આવ્યા છે. જેલમના કાંઠાના કાશ્મીરના પ્રદેશમાં પણ પીટ બંધાએલો છે. કાલસાનાં પડ પણ આવી જ રીતે વનસ્પતિનાં જંગલોના માટીના પડ નીચે દબાઈ જવાથી ઉત્પન્ન થયેલાં છે. ફેર માત્ર એટલો કે પીટવાળે પ્રદેશ હજી જમીનની સપાટી ઉપર હોય છે, જ્યારે કેલસાનાં પડ ઉપર ભૂમિનાં બીજાં પડ બંધાવાથી દબાઈને વધુ ઘન બન્યાં છે. જે જગ્યાએ કેસો મળે છે ત્યાં ઘણું લાંબા કાળ ઉપર વનસ્પતિનાં મોટાં જંગલ હોવાં જોઈએ. એ પ્રદેશની વનસ્પતિ નાશ પામતાં તેના ઉપર ઉંચાણવાળા પ્રદેશમાંથી ઘસડાઈ આવેલી માટીના સ્તર બંધાયા. ઉપરના દબાણથી અને સૂર્યના પ્રકાશ અને ગરમીના અભાવથી એ વનસ્પતિના અવશેષ કાળા કેલસા રૂપે બંધાઈ ગયા. કોલસાનાં નાનાંમોટાં પડ અર્ધા ઈંચથી માંડી ત્રીસ ફૂટ સુધી જાડાઈના હોય છે. કોલસાનાં પડ વધુમાં વધુ ૧૪,૦૦૦ ફુટ ઊંડે સુધી મળે છે. કોલસાનાં પડ બંધાવાને પણ ઘણો જ લાંબો સમય લાગે છે. ડસનની ગણત્રી પ્રમાણે અત્યારનાં ઊંડામાં ઊંડા કોલસાનાં પડ બંધાવાને ૬૦ લાખ વર્ષ વીત્યાં હશે. હિંદના કોલસાની નીપજમાંથી ૯૨ ટકા ભાગનો કેસો બંગાળ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ સજીવ વસ્તુના ફાળા બિહાર અને એરિસામાંથી નીકળે છે. દર વર્ષે ૧,૬૦,૦૦,૦૦૦ ટન કાલસેા નીકળે છે, જેની ૬ કરાડ રૂપીઆની ઉપજ થાય છે. બંગાળ, બિહાર અને ઓરિસા વિભાગમાંથી નીચેનાં સ્થળે મુખ્ય કાલસાનાં પડેા છે અને તેમાંથી કેંાસમાં બતાવેલે કાલસા દર વર્ષે કઢાય છેઃ રાણીગંજ (પ૦,૦૦,૦૦૦ ટન), ઝરીઆ (૯૦૦૦,૦૦૦ ટન) ગીરીષ (૮,૩૦,૦૦૦ ટન), ડાલ્ટનગંજ (૮૫,૦૦૦ ટન), મધ્ય હિંદમાં ઉમરીઆમાં (૧,૫૦,૦૦૦ ટન) કાલસાની ખાણ છે. મધ્ય પ્રાંતમાંથી પણ કેટલેક સ્થળે કાલસા મળે છે. આસામ અલુચીસ્તાન, સાલ્ટરેંજ અને ખીકાનેરમાંથી પણ કાલસા નીકળે છે; પરંતુ એ કાલસાનાં પા ઉપરના ખીજાં બધા કાલસાના પડેાથી પાછળના કાળનાં છે. ૧ પૃથ્વી ઉપર પ્રાણીઓ મરી જાય છે તેમના શેષ ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે તેમનાં શરીર માટીમાં એગળી જાય છે; પરંતુ પાણીની નીચે મરતાં પ્રાણીના અવશેષાને જથ્થા ભેગા થયાં કરે છે. આ જાતના પ્રાણીના અવશેષમાંથી ઉદ્ભવેલા પાષાણનું ઉત્પત્તિસ્થાન મુખ્યત્વે સમુદ્ર જ છે. સમુદ્રની અંદર અનેક જાતનાં અસંખ્ય પ્રાણીએ ઉત્પન્ન થાય છે અને તેટલા જ પ્રમાણમાં મરી પણ જાય છે. એમના શરીરમાં મુખ્યત્વે ચાકનાં તત્ત્વ વિશેષ હેાય છે. એટલે એ પ્રાણીએ મરતાં ચાકના પાષાણુ તૈયાર થાય છે. ખાસ કરીને મેલુસ્કા, એક્ઝીનેઆ અને ફારામીનીફેરા નામમાં ત્રણ પ્રકારનાં જંતુ આ જાતનાં પ્રાણીજ પાષાણુ તૈયાર કરવાને કારણભૂત છે. ઉષ્ણકટીબંધના વિસ્તારમાં આવેલા સમુદ્ર નીચે ધણા મેટા પટમાં ચાકનાં પડેા તૈયાર થાય છે. સમુદ્રના તળીઆના કીચડ તપાસીએ તે એમાં ચૂનાના ફીચડ મળી આવે છે. કાળ જતાં એ કીચડના જાડા થર બાઝે છે. એ કીચડમાં નાની છીપ અને શંખલા પણ જડાઈ જાય છે. આવાં પડ સમુદ્રના તળથી સપાટી જેટલી જાડાઇના પણ થાય છે; પરંતુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ - પર પૃથ્વીને ઈતિહાસ ઘણું ખરું એ પડે સમુદ્રના તળમાંથી ઘણે લાંબે કાળે ભીતરના દબાણથી જ ઉપર આવે છે. જ્યાં ચાકને પાષાણ મળે છે, એ ભાગ એક કાળે અચૂક સમુદ્ર નીચે હોવો જ જોઈએ. સમુદ્રમાં પરવાળાંના જંતુ પણ ઘણું વિસ્તારમાં પરવાળાંના ટાપુ ઉત્પન્ન કરે છે. જ્યાં સાધારણ રીતે ૬૮° (ફેરનહાઈટ ) ગરમી હોય ત્યાં પરવાળાંનાં જંતુ પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. કાદવવાળા અને ઠંડા પાણીમાં એ જંતુ જીવી શકતાં નથી. આફ્રિકાના પૂર્વ કિનારા ઉપર, મધ્ય અમેરિકાની આજુબાજુ અને ઑસ્ટ્રેલીઆની નજીક પરવાળાંના ખડકે ઘણી સંખ્યામાં બંધાતા રહે છે. આ ખડકે વધતી ઓછી ઝડપે બંધાય છે. જ્યાં ખડક બંધાવા લાગ્યા ત્યાં અસંખ્ય જંતુ ઉત્પન્ન થઈ મરી જાય છે; અને એક ઉપર એક એમ નવાં પડ બંધાઈ એ ટાપુ ઉપર આવે છે. પેસીફીક સમુદ્રમાં લગભગ ૨૮૦ પરવાળાંના ટાપુ છે. હિંદી મહાસાગરમાં પણ ઘણું પરવાળાંના ટાપુ છે. ઓસ્ટ્રેલીઆનું કિનારા નજીક ૧,૨૦૦ માઈલ લાંબી અને ૫૦ ફૂટ પહોળી ખડકની હાર બધાએલી છે. મનષ્ય પણ જમીનની સપાટીના સ્વરૂપમાં ફેરફાર કરવામાં એછે કાળા આપ્ટે_ નથી. કુદરતની આપેલી બક્ષીસને ઉપભોગ કરવામાં સંતોષ ન માનતાં એણે કુદરતની સામે જેહાદ માંડી એને વશ કરવામાં સંતોષ માન્યો છે. આમ કરવામાં એને કામચલાઉ ફત્તેહ મળી હશે પરંતુ ઘણી વાર એણે ભયંકર ખત્તા ખાધી છે. પિતાના ઉપયોગ માટે મોટાં જંગલ કાપી નાંખ્યાં અને પરિણામે ઉઘાડી પડેલી જમીનને વરસાદ અને હવાના ઘસારા વધુ લાગવા માંડ્યા. વળી વનસ્પતિ ઓછી થતાં વરસાદનું પ્રમાણ ઘણું ઓછું થઈ ગયું છે. આવી રીતે થતાં નુકસાનની ઝાંખી થવા છતાં હજીયે પિતાની નાશકારક પ્રવૃત્તિમાં સંડો રહે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ પક સજીવ વસ્તુને ફાળે છે. નહેર અને પુસ્તા બાંધી પણ જમીનના પટ ઉપર વિશાળ પ્રદેશમાં મનુષ્ય ઘણું ફેરફાર કરી રહ્યો છે. નહેરથી જે જમીનમાં ખેતી ન થતી ત્યાં ખેતીની વનસ્પતિને લીધે જમીનના પડની ફેરફારી થશે અને પુસ્તા વગેરે બંધાવાથી નદીનાં પૂરની અસર વિસ્તૃત પ્રદેશ ઉપર થશે. રસ્તા, કૂવા, તળાવ, નહેર, ખાણ ભૂમાર્ગો, મકાન, પુલ, નાલ વગેરે રચનાઓ વડે જમીનની સપાટી ઉપર અનેકદેશીય ફેરફારને કારણભૂત મનુષ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ જવાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફારે.. જવાળામુખી અને ધરતીકંપને લીધે ભૂમિનાં પડોમાં ઘણે ફેરફાર થયો છે અને હજી થયાં કરે છે. ભૂતકાળમાં એ બન્ને બળોથી જે પ્રબળ ફેરફાર થયા હશે એના પ્રમાણમાં અત્યારની અસર નામની જ ગણી શકાય. છતાં ધરતીકંપ અને જવાળામુખીના વારંવાર થતા બનાવો હમેશાં જાનમાલનું ભારે નુકસાન કરે છે અને એના કેન્દ્રની આસપાસના પ્રદેશમાં ભૂમિની ભારે ઉથલપાથલ કરી મૂકે છે. એટલે એ બન્ને બળાનું કંઈક વિવેચન આવશ્યક છે. ( ઘણાખરા જવાળામુખી સુષુપ્ત અવસ્થામાં જ રહે છે, અને (લાંબા કાળે જાગૃત થઈ આસપાસના પ્રદેશમાં એની વિનાશકારક (શક્તિને પ્રત્યક્ષ અનુભવ કરાવે છે. પૃથ્વીનાં પડ ઉપર જાગૃત (જ્વાળામુખી કરતાં મૃત જવાળામુખી વિશેષ છે, એટલે એમ (લાગે છે કે પૂર્વે જવાળામુખીનાં ભયાનક બળોએ પૃથ્વીના પડ (ઉપર ક્રતિકારક અસર કરી હશે. - પૃથ્વી ઉપર લગભગ ત્ર ૩૦૦ જવાળામુખી છે. મહાસાગરના કિનારા નજીક ટાપુઓની હારમાળારૂપે અગર જે કિનારાની લગોલગ લાંબી પર્વતની હારમાળા હોય ત્યાં ઘણુંખરૂં જવાળામુખી વિસ્તરેલા હોય છે. સમુદ્રની અંદરના ઘણાખરા ટાપુઓ જવાળામુખી દ્વારા ઉત્પન્ન થયેલા છે, અને એમ મનાય છે કે પરવાળાંના ટાપુ પણ જવાળામુખીની ટેકરી ઉપર બંધાએલા હોય છે. એવું પણ માલમ પડે છે કે જવાળામુખી ઘણુંખરૂં સમુદ્રથી બહુ દૂર હતા નથી. એન્ડીસ જવાળામુખીની એક હાર (જેને પેસીફીક બેલ્ટ * જવાળામુખીની ચોક્કસ સંખ્યાનો આશરે હજી કઢાયે નથી. સમુદ્રની નીચે અને પૃથ્વીની સપાટી ઉપર લાંબે કાળે જાગૃત થતા વાળામુખીની સંખ્યા અનિશ્ચિત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ જ્વાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફારા કહેવામાં આવે છે) દક્ષિણ અમેરિકામાં છે. એ હાર મધ્ય અમેરિકા, (મેક્ષિકા, અને ઉત્તર અમેરિકાના પશ્ચિમ કિનારે આગળ વધે છે. ત્યાંથી કામકાટકા થઈ જાપાન તરફ જાય છે. ખીજે પટે ફીલીપાઇન ટાપુ, સુન્ડા સમુદ્રમાં થેંઈ ન્યુઝીલાન્ડ તરફ જાય છે. બીજો કેસ્પીઅન પટા લીપારી ટાપુ, એટ્ના, વીસુવીઅસ, ઈજીઅન ટાપુ વગેરે સ્થળામાં થઈ પસાર થાય છે. એટ્ટલાન્ટીક પટે આઈસલેન્ડ, આઝાર, મડીરા, કેનેરી ટાપુ, પેડલીનીશીયન ટાપુ, મેાનાલેાઆ વગેરે સ્થળામાં થઇ પસાર થાય છે. ૫ યુરોપમાં મુખ્ય છે. જાગૃત જ્વાળામુખી છેઃ વીવીઅસ, એના, સ્યુએલી, સેન્ટારીન, વાના, અને નીસીરેસ; એશીઆમાં ચાવીસ છે, આફ્રીકામાં દશ, ઉત્તર અમેરિકામાં વીસ, મધ્ય અમેરિકામાં પચીસ અને દક્ષિણ અમેરિકામાં સાડત્રીસ છે. એ સિવાય મેટા ભાગના જ્વાળામુખી સમુદ્રમાં આવેલા ટાપુઓમાં હાય છે. ઉત્તર ધ્રુવમાં ફક્ત એક જાન મેયન નામને જવાળામુખી છે. હિંદુસ્તાનમાં હાલ સજીવ જ્વાળામુખી છેજ નહીં. મલાયાના સજીવ જ્વાળામુખીની સુંડા નામે એળખાતી હારની લીટી આગળ વધારીએ તેા એમાં અંગાળના ઉપસાગરમાં આવેલા કેટલાક મૃત જ્વાળામુખી આવે છે. મેરન (ઉજ્જડ) ટાપુ નામે એળખાતા મૃત જ્વાળામુખી એમાં મુખ્ય છે. એ આંદામાનથી પૂર્વે આવેલા છે. હાલ એના જૂના શંકુનું ખવાઇ ગએલું શિખર અને મુખ આગળને। ભાગ નજરે પડે છે; અને ઉપરથી માત્ર એ એક માઈલના વ્યાસને ધેરાવે છે. એના શિખરનું નવું શંકુ દુરીથી ૧,૦૦૦ ફુટ ઉંચે આવેલું છે. એ શંકુના ભીતરને ભાગ લગભગ હુન્નરાફુટ ઊંડા છે. આ જ્વાળામુખી છેલ્લા ૧૯૮૯માં ફાઢયા હતા. એમ કહેવાય કે ૧૮૦૩ની સાલમાં એ થેાડા વખત સજીવ રહ્યો હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ એ જ માળાની લીટીમાં આવે એવો બીજો મૃત જવાળામુખી નારકેડમનો છે. વળી પુપા આગળ પણ એક ત્રીજે મૃત જવાળામુખી છે. પશ્ચિમમાં કહી સુલ્તાન નામને મૃત જવાળામુખી બલુચીસ્તાનમાં આવેલ છે. જવાળામુખી ફાટે છે ત્યારે એમાંથી મુખ્યત્વે નીચેનાં તો બહાર પડે છેઃ (૧) વાયુ અને વરાળ, (૨) ગરમ પાણી અને કાદવ, (૩) લાવા અને (૪) રાખ અને પાષાણ. વાયમાં ખાસ કરીને હાઈડ્રોકલેરીક વાય. નાઈટ્રોજન અને (એમેનીઆ ગેસ પુષ્કળ જથ્થામાં નીકળે છે. જવાળામુખી ફાટવાનો હોય તે પહેલાં જમીનમાં મેટા અવાજ અને ખડખડાટ સંભળાય છે. વળી જવાળામુખીના )શિખરમાંથી વરાળ અને વાયુ વધુ જોરમાં નીકળે છે. જે ઉપરનું મુખ બંધ થઈ ગયેલું હોય તો હવા અને વાયુને ઉપર દબાણ કરીને નીકળતાં વાર લાગે છે. એથી જમીનમાં નાની ધ્રુજારી ઉત્પન્ન થાય છે અને એ મોટી થતાં ધરતીકંપના આંચકા શરૂ થઈ જાય છે. જ્યારે અંદરનું દબાણ પુષ્કળ વધી જાય છે ત્યારે ઉપરનું શિખર ટુટી જાય છે અને મોટા કડાકા સાથે નીચેને વાયુ અને લાવા બહાર નીકળે છે. ઘણીખરી વખત લાવા / ઉપરના શકુ (મુખ=crater) માંથી નીકળે છે પરંતુ કેટલીક વાર એ પર્વતને ઘણે ઠેકાણે ફાડી નાંખી મોટા ચીરા પાડે છે. ઉપરનું શિખર ફાટવાની સાથે અતિ ભયાનક અવાજે થાય છે, અને મેટા પત્થરના ટુકડા દૂરદૂર ફેંકાઈ જાય છે. ૧૫૩૮માં નેપલ્સના અખાતમાં મેન્ટેનેવો નામનો એક નવો જ્વાળામુખી ફાટક્યો હતે. ૨૪ કલાકમાં એના શિખરમાંથી એટલાં રાખ, પત્થર અને ધૂળ કડાકા સાથે બહાર પડયાં હતાં કે તેમાંથી ૪૪૦ ફુટ ઉંચી અને દેઢ માઈલ ઘેરાવાની એક ટેકરી બંધાઈ ગઈ હતી. જ્યારે ઉપરનું શિખર ફાટે છે ત્યારે સપાટીના ભાગના ટુકડાઓ પ્રથમ ઉંચે ફેંકાય છે. ત્યારપછી ભીતરના પદાર્થો બહાર આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ દેવેન પટ વીસુવીઅસ, ઈ. સ. પૂ. ૭૯ની જ્વાળાકૂટ પહેલાં ( આકૃતિ ૫ પૃ. ૫૭ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar com Page #75 -------------------------------------------------------------------------- ________________ વીસુવીઅસ, જવાળાકૂટ પછી (આકૃતિ ૬ પૃ. ૫૭ ) Tee Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandan.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૭ જ્વાળામુખી અને ધરતીકંપથી થતા ફેર છે. મેટાં જ્વાળાફુટ ( eruption ) વખતે મોટા ધગધગતા અંગારા ઘણે ઉંચે ઉડે છે અને એમાંના કેટલાક શિખરમાં પાછા પડે છે જ્યારે બાકીના બહારના ઢોળાવ ઉપર પડે છે. ૧૭૭૯ના વીવીઅમાંથી ઉડેલા તણખા ૧૦ હજાર ફુટ ઉંચે ઉડયા હતા. આન્ટુકા નામના ચીલી દેશના જવાળામુખીમાંથી નીકળતા પત્થરા ૩૬ માઇલ દૂર સુધી ઉડે છે. એવું કહેવાય છે કે કેટાપેક્ષીમાંથી [75]}} std st ૨૦૦ ટન વજનને પત્થર ૯ માઈલ દૂર ફેંકાયા હતા. પત્થર સવાય રાખ અને અતિસૂક્ષ્મ ધૂળ પણ ઘણા જ્વાળામુખીમાંથી નીકળે છે. એ ધૂળ માટાં વાદળ રૂપે આસપાસ પથરાય છે, અને એ એટલી સૂક્ષ્મ અને એટલા જથ્થામાં હોય છે કે કાઈ પણ બંધ પેટી, કે ધડીઆળમાં પેસી જાય છે. માલ ૧૮૨૨માં વીસુવીઅસમાંથી ઉડેલી ધૂળ ૧૦૦ દૂરના પ્રદેશમાં પથરાએલી હતી. ૧૮૭૭માં કાટાપેક્ષીમાંથી નીકળેલી ધૂળનાં વાદળે સૂર્યને ખીલકુલ ઢાંકી દીધા હતા અને એથી આસપાસના પ્રદેશમાં અંધકાર વ્યાપી રહ્યો હતા. ક્રાકાટાઆમાંથી નીકળેલી ધૂળ ૧૭ માઈલ ઉંચી ઉડી હતી અને ૧૫૦ માઈલના વિસ્તારમાં એથી અંધકાર છવાયા હતા. વળી એ' ધૂળ સમસ્ત પૃથ્વીની સપાટી ઉપર કેલાઈ રહી હતી. એ ધૂળને લીધે દરેક દેશમાં સૂર્યોદય અને સૂર્યાસ્ત વખતે મનેહર રંગબેરંગી ( દેખાવા જોવાના મળ્યા હતા. ધૂળનાં સાધારણ મેટાં પરમાણુ લગભગ ૭૦૦ માઈલ દૂર સુધી જોવાના મળ્યાં હતાં. પાણીને ધણા ખાણથી એક નળીમાંથી બહાર ફેંકવામાં આવે તે એ સુક્ષ્મબિંદુમાં વહેંચાઈ જાય છે તેમ ભીતરમાંથી પુષ્કળ દબાણથી નીકળતે લાવા અને એવા પદાર્થ જ્યારે બહાર ઓછા ખાણવાળા ભાગમાં નીકળે છે ત્યારે એને માટા કડાકા સાથે સમા રજકણમાં ભુક્કો થઈ જાય છે. જ્યાં લાવા નીકળતા ન હોય તે · જ્વાળામુખીના શંકુ ભીતરમાંથી નીકળેલા પત્થર, અને ધૂળથી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના ઇતિહાસ બંધાએલા હેાય છે. વળી આ રીતે વારંવાર વધતી ઓછી પ્રખળતાથી ફાટતી, જ્વાળામુખીની આસપાસની જમીન ઉપર એ પછી એક પડ ખાઝતાં જાય છે સંગે નામના જ્વાળામુખીની આસપાસના પ્રદેશ ૪,૦૦૦ ફુટ જાડા રાખના થરમાં ટાઇ ગયેલા છે. આ થરની અંદર ઝાડપાન, અને પ્રાણી પણ દટાઈ( ગયેલાં છે.5 આ રીતે જ્વાળામુખીથી ઉત્પન્ન થતી ભૂમિના સ્તરામાં એ પ્રદેશને ઈતિહાસ જળવાઇ રહે છે. સુમ્બાવા જ્વાળામુખીમાથી નીકળેલો રાખથી સુમાત્રાના પશ્ચિમ કિનારા ઉપર બે ફુટ જાડા થર બાઝયા હતા. આઈસલેન્ડમાં આવેલેા સ્ક્રેપ્ટર જીકલ જ્વાળામુખી ૧૭૮૩માં ફાટયે તે વખતે એની ધૂળથી હવામાન લગભગ ત્રણ ચાર મહિના સુધી ભરેલું રહ્યું હતું અને ૬૦૦ માઈલ દૂરના પહાડ ઉપરનાં જંગલ એ ધૂળ પડતાં તદ્દન નાશ પામ્યાં હતાં. આ ઉપરથી ચેકનું જણાય છે કે જ્વાળામુખીના આસપાસના સેંકડા માઈલના વિસ્તારમાં આગ્નેય પાષાણુ બંધાય છે. એવું માનવામાં આવે છે કે એટ્લા અને વીસુવીઅસ સમુદ્રનાં તળમાંથી ઉપર આવેલા છે અને એ પર્વતાના અત્યારના વિસ્તાર ભીંતરમાંથી નીકળેલાં દ્રવ્યથી જ રચાએલા છે. ભૂમધ્ય સમુદ્રમાં ૧૮૩૧માં ૬૦૦ ફુટ ઉંડે ફાટેલા જ્વાળામુખી એકાએક સમુદ્રની સપાટી બહાર આવી ગયા હતા. એ ફૂટી નીકળેલા ટાપુને ગ્રેહામને ટાપુથી આળખાવેલા છે. થેાડાજ માસમાં સમુદ્રના પાણીથી અને ઉપરને ભાગ ધોવાઈ જવાથી એ પાછા અદ્રશ્ય થઈ ગયે હતા. એન્ડીસના જ્વાળામુખીમાંથી ઉત્પન્ન થયેલી પર્વતની હાર ૪૫૦૦ માઈલ લાંબી છે અને એની અંદર મૃત, જાગૃત અને સુષુપ્ત જવાળામુખીએ આવી રહેલા છે. કેટલીક વાર જવાળામુખી ફાટવાથી જમીન નીચે પણ ઉતરી ાય છે. ૫૮ કેટલાક જ્વાળામુખીમાંથી પાણી અને કાદવ પણ પુષ્કળ પ્રમાણમાં બહાર નીકળે છે. ૧૮૭૭ માંટે પાક્ષીના ફાટવાને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ જવાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફારો લીધે આસપાસના પ્રદેશમાં ધોધમાર પાણી અને કાદવ પથરાઈ રહ્યો હતો. એ કાદવમાં આસપાસના દશ માઈલનો પ્રદેશ દટાઈ! ગયો હતો. અમેરિકાના કેટલાક જવાળામુખીમાંથી ઘણે કાદવ બહાર પડે છે. જોવાની અંદર પણ ઘણી વાર વિસ્તૃત પ્રદેશ કાદવના સો ફુટ જાડા થરથી દટાઈ જાય છે અને એવી જગ્યાએ કેઈક ઠેકાણે માત્ર તાડનાં ઝાડની ટોચ નજરે પડે છે. બર્માના આરાકાન કિનારા ઉપર અને ઇરાવતી નદી ઉપર મુખ્યત્વે રામરી અને ચંદુલા ટાપુમાં કેટલાક કાદવના જવાળામુખી આવેલા છે. જો માત્ર પાણી નીકળતું હોય તો તેનાથી ફક્ત સપાટી ધોવાઈ જઈ થોડું ઘણું નુકશાન થાય છે, પરંતુ કાદવથી નુકશાન થવા ઉપરાંત જમીનની સપાટી ઉપર નવ સ્તર બંધાઈ જમીનના પ્રકારમાં ઘણે ફેરફાર થાય છે4. કેટલાક જ્વાળામુખીમાંથી હમેશાં વરાળ અને બીજા વાયુઓ નીકળ્યાં કરે છે. જ્યારે એ જવાળામુખી જાગૃત થાય છે ત્યારે વાયુ અને વરાળનું પ્રમાણ ઘણું વધી જાય છે. એ વાયુ હવામાં ભળીને આસપાસની વનસ્પતિને નુકસાન કરે છે. હાઈડ્રોક્લોરીક વાયુ વરસાદના પાણીમાં મળી નીચે ઉતરતાં નવા ક્ષારો ઉત્પન્ન કરે છે. અને પાષાણને ક્ષીણ કરવામાં મદદ કરે છે. , ગંધકના વાયું. પણ પુષ્કળ પ્રમાણમાં નીકળે છે, અને એથી નવીન જાતના ક્ષારના પડ તૈયાર થાય છે. કેટલાક મૃત થવાની અણી પર આવેલા જ્વાળામુખી પ્રદેશમાંથી કાર્બોનીક વાયુ ઠંડા અથવા ગરમ પાણીમાંથી પરપિટારૂપે નીકળ્યાં કરે છે. એવી જગ્યાએ નાનાં જંતુ અને પ્રાણીઓ મેરી જાય છે જાવાની મૃત્યુની ખીણ ત્યાંના ઝેરી વાયુ માટે જાણીતી છે. ત્યાં એક ઊંડા પિલાણમાંથી કાર્બોનીક વાયુ એટલે બધે નીકળે છે કે નીચાણના ભાગમાં હમેશાં હવાની જગ્યાએ ભરાઈ રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ પથ્વીને ઈતિહાસ ભૂલેચુકે વાઘ, વરૂ અગર એવાં પ્રાણી નાસી જતાં એ જગ્યાની આસપાસ આવી ચઢે તે ગુંગળાઈ મરી જાય છે. એ જગ્યાએ મનુષ્ય સુદ્ધાંત કેટલાયે પ્રાણીના અવશેષ મળી આવે છે. જ્યાં તેલના ઝરા અને જલદ વાયુ નીકળે એવા કાસ્પીઅન પ્રદેશ, મેસોપોટેમીઆ, કુદિસ્તાન, યુનાઈટેડ સ્ટેટ્સ, બર્મો વગેરે પણ એક જાતના, જવાળામુખીની કક્ષામાં મૂકાય એવા પ્રદેશ છે. બાફના આગના કુવાએ વિશ્વવિખ્યાત છે. જ્યાં સુધી પેટ્રોલને હાથ કરવામાં ન આવ્યું ત્યાં સુધી કેટલાક પ્રદેશમાં આગ લાગી પેટ્રોલ અને કરસીન જેવાં તેલ કાયમ બળતાં રહેતાં હતાં. આ તેલ ભૂમિના સાધારણ ઊંડાઈનાં પડમાં વનસ્પતિના અવશેષ અને બીજા રાસાયણિક તત્તની ક્રિયાથી ઉત્પન્ન થાય છે. બર્માના ઈરાવતી નદીના તળમાં મુખ્યત્વે માગ્યેથી પાકેકુ જીલ્લા વચ્ચે આવેલા પ્રદેશમાં તેલના કૂવા છે. એ સર્વમાં યુનાગ્યાંગ (માગે જીલ્લો), સીંગુ. (ગામ છલ્લે), નાગ્યાત (પાકોકુ જીલ્લો) અને મીંબુ (મીંબુ છલ્લે) મુખ્ય છે. એમાંથી દર વર્ષે નીચે પ્રમાણે તેલ નીકળે છે – યુનાગ્યાંગ (૨૦,૦૦,૦૦,૦૦૦ ગેલન), સીંગુ (૬,૦૦,૦૦,૦૦૦ ગેલન), યૂનાગ્યાન (૫૦,૦૦,૦૦૦ ગેલન) અને મીંબુ (૫૦,૦૦,૦૦૦ ગેલન). આસામની અંદર લખમીપુર જીલ્લામાં ડીગબઈમાંથી (૪૫,૦૦,૦૦૦ ગેલન) તેલ નીકળે છે. ( ઉના પાણીના ઝરા પણ જવાળામુખીની શાન્ત થવાની સ્થિતિ (બતાવે છે. કેટલેક ઠેકાણે ઉના પાણીના ઝરા ફક્ત જમીનની ફાટમાં ઉડે ઉતરી પાછી ઉપર નીકળી આવવાને લીધે જ બનેલા હોય છે. પરંતુ આઈસલેડમાંના અસંખ્ય કુવારા જવાળામુખીના કાર્યને જ આભારી છે. ન્યુઝીલેંડના ઉત્તરના ટાપુમાં લગભગ ૧૦૦ માઈલના વિસ્તારમાં ઠેરઠેર ઉના પાણીના કુવારા આવેલા છે. એ કુવારાનું પાણી ઉચે ઉડતાં અનેક જાતના આહલાદક દેખાવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ વૃદ્ધ વફાદાર જીસસ, આઈસલેન્ડ ( આકૃતિ ૭ પૃ. ૬૧ ) Shree.dudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ જવાળામુખી અને ધરતીકંપથી થતા ફેરકારે ૧ નજરે પડે છે. કેટલાક કુવારાનાં પાણીનાં બુંદેમાં સૂર્યના પ્રકાશથી સપ્તરંગી મેઘધનુષ જોવાનું મળે છે. યલોસ્ટોન પાર્કમાં “ઓલ્ડ ફેઈથપુલ” (વૃદ્ધ વફાદાર) નામે એક કુવારો આવે છે. એ દરેક ૬૩ મીનીટના આંતરે પાણીને કુવારા બહાર કાઢે છે. મોટા અવાજ સાથે પાણી બહાર નીકળી ૧૦૦ ફુટ ઉચે જાય છે, અને પાંચ કે છ મીનીટ સુધી એ કુવારો ચાલુ રહે છે. ત્યારબાદ વળી એકાદ કલાક પછી પાછું પાણું બહાર નીકળે છે. જાણે કુદરતે એક ઘડીઆળ કેમ મૂકયું નહીં હોય! એ સિવાય પણ કેટલાક ફુવારા છે જેમાંથી નીકળતા પાણીનો જથ્થો જોતાં આશ્ચર્યચકિત થવાય છે. વળી આશ્ચર્યની વસ્તુ એ છે કે આસ-- પાસના પ્રદેશમાં આવેલા દરેક ફુવારાના માર્ગ તદન સ્વતંત્ર છે અને ઓછીવત્તી ઉંચી સપાટીમાંથી એ સર્વ નીકળે છે. આ ઉપરથી એમ લાગે છે કે એ પાણી ઘણી ઉંડાઈએથી નીકળતું હેવું જોઇએ. આઈસલેન્ડના ગ્રેટ છસર(મેટે કુવારે)માંથી નીકળતા પાણીનું ઉષ્ણુમાન લગભગ ઉકળતા પાણી જેટલું હોય છે, જ્યારે એના માર્ગની અંદર રહેજ ઊડે એ કંઈ નહીં તે ૫૪૦ (ફેરનહીટ) વધારે હોવું જોઈએ. ઉપર આવતાં એ થોડું થઈ જાય છે. આટલી ઉષ્ણતાને લીધે ઘણુ વાર પાણી સાથે વરાળ પણ બહાર નીકળે છે. આવા ફુવારા દ્વારા નીચેના પડમાંથી ઘણું દ્રવ્ય દ્રાવણ રૂપે બહાર આવે છે. જવાળામુખીની ખરી વિનાશક શક્તિ અને ભવ્યતા જ્યારે લાવા રસ બહાર પડે છે, ત્યારે જ માલમ પડે છે. લાવા રસને' પ્રવાહ જેટલા પ્રદેશમાં ફરે તેટલે પ્રદેશ બળીને ભસ્મીભૂત થઈ જાય છે અને ઉપરની સપાટી ઉપર ઠરી જતાં નવીન જર્મોનના પડની રચના કરે છે. ઘણી ખરી વખત લાવા જવાળામુખીના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ ઉપરના શિખરમાંથી બહાર નીકળી વહે છે, પરંતુ કેટલીક વાર આસપાસની જમીનમાં ફાટ પાડી પણ બહાર નીકળે છે. ઘણુંખરું લાવાના રસમાં પાણીની વરાળ પણ ગંધાઈ રહેલી > હેય છે અને એ રસ બહાર નીકળતાં પ્રચંડ દબાણ ઓછું થવાથી મોટા ધડાકા (Explosion) સાથે વાદળ રૂપે હવામાં ઝૂમી રહે છે. એ રીતે અંત્યત ઉષ્ણુતા અને ભયંકર દબાણની અંદર રહેલું પાણીનું બળ એટલું બધું હોય છે કે જેથી જવાળામુખીના બંધ શિખરના ટુકડે ટુકડા થઈ જાય છે અને એ ધડાકાની સાથે નાના પત્થર અને રાખ સેંકડે માઈલ સુધી ઉડી જાય છે. લાવાનો રસ ઘણે દૂર સુધી પ્રસરી રહે છે, પરંતુ એમાંથી કેક ઠેકાણે વરાળ તે ઘણા લાંબા વખત સુધી નીકળ્યાં કરે છે. જે લાવાનું દબાણ ઉપરના શિખરની બરાબર શિલબ નીચે હોય તે પ્રથમ ઉચા ફુવારા રૂપે એ બહાર પડે છે. રાત્રીએ એવા અગ્નિના કુવારા જોવાનું દ્રશ્ય ખરેખર અદ્દભુત છે. મોનાલેઆમાંથી ૧૮પર માં હજાર ફુટ પહોળો લાવા રસને ફુવાર ૭૦૦ ફુટ •ઉચે ઉડ્યો હતો, અને ૧૮૬૮ માં એજ પ્રદેશમાં એક સામટા ચાર ફુવારામાંથી એક અઠવાડીઓ સુધી લાવા ૫૦૦ થી ૧,૦૦૦ ફુટ ઉચે ઉડ્યા કર્યો હતે. જ લાવા વધતી ઓછી ઝડપે પ્રસરે છે. સૌથી વધુમાં વધુ ઝડપી પ્રવાહ વિસુવીઅલ્સમાંથી ૧૮૦૫ ના ઓગષ્ટમાં નીકળ્યો હતો. એ પ્રવાહની ગતિ કલાકના ૪૫ માઇલની હતી, પરંતુ ઘણી ઘેાડી મીનીટમાંજ ઓછી થઈ ગઈ હતી. પ્રવાહની ગતિ લાવા દંડ પડવાથી અને વિસ્તૃત થવાથી ઓછી થઈ જાય છે. વધુમાં વધુ લાવા રસ નીકળેલા બનાવામાં નીચેના મુખ્ય ધ્યાન ખેચે છે. ૧૭૮૩ માં આઈસલેન્ડમાંથી નીકળેલ પ્રવાહ સૌથી પ્રચંડ હતું. લગભગ ૧૨ માઈલ લાંબી ફાટમાંથી વારંવાર લાવારસ નીકળ્યાં કર્યો હતો. એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ જવાળામુખી અને ધરતીકંપથી થતા ફેરકારો ૬૩ પ્રવાહ ૬૦૦ ફુટ ઉંડી અને ૨૦૦ ફૂટ પહોળી ખાઈ પૂરી નાંખી હતી, અને ૧૨ થી ૧૫ માઈલના પહોળા અને ૧૦૦ ફૂટ ઉંડાઈ વાળા પટથી આસપાસના પ્રદેશને પૂરી દીધો હતો. સ્કાટાની ખીણને પુરી દેતા બે પ્રવાહ સામસામી દિશામાં વધ્યા હતા. અને અનુક્રમે ૪૫ ને ૫૦ માઈલ સુધી વિસ્તૃત થયા હતા. એ પટની સરેરાશ જાડાઈ ૧૦૦ ફુટની હતી. એ લાવારસનો જથ્થો મોન્ટ બ્લેન્ક પર્વતના કદથી વધુ હતો, એમ મનાય છે. લાવાના માર્ગમાં આડી નદી આવે તે આપોઆપ એ એ નદીને માર્ગ બંધ કરી દે છે, એટલે નદીને એક સરોવરના રૂપમાં ફેરવી નાંખી શકે છે. આઇદાટ નામનું એવર્નમાં આવેલું સુંદર સરોવર આવી રીતે ઉત્પન્ન થયેલું છે. હિંદમાં દક્ષિણમાં આવેલું ૩૦૦ ફુટ ઊંડું લેનર સરોવર પણ જવાળામુખીને લીધે ઉત્પન્ન થયેલું છે. એમ મનાય છે કે એ સરોવરને ખાડે જવાળામુખીના એકાએક ફાટવાથી ઉત્પન્ન થયેલ છે. લાવાનો પ્રવાહ ખીણમાં આગળ વધે તો તેનું અસ્તિત્વ નાબુદ કરી દે છે. વળી લાવો એટલો ધન બની જાય છે કે એના ઉપર હવા અને વરસાદની અસર થતાં બહુ જ લાંબો કાળ લાગે છે. એટલે એ રીતે બનેલા જમીનના ફેરફાર પણ બહુ લાંબા કાળ સુધી ટકી રહે છે. જે ખાઈને ખોદાતાં હજારો વર્ષ લાગ્યા હોય છે તે ફક્ત બે કે ત્રણ કલાકમાં પૂરાઈ જાય છે. લાવા જ્યારે પાણીમાં પડે છે ત્યારે અંત્યત ઉષ્ણતા અને પાણીની ઠંડી વચ્ચે તુમુલ યુદ્ધ જાગે છે. એ વખતે લાવાની રાખ બની જાય છે, અને પાણી વરાળ બની બન્ને બાજુ ઉછળે છે. વળી જેમ ગરમ લેખંડનો સળીઓ પાણીમાં બળતા જે અવાજે થાય તેવો પણ વધુ ભયાનક અવાજ એ વખતે થાય છે. ૧૮૬૮ માં હવાઈ ટાપુના મોનાલેઆમાંથી નીકળેલો લાવા રસ સમુદ્રમાં પડયો હતો અને એ ટાપુને વિસ્તાર અર્થે માઈલ જેટલું વધારી દીધો હતો. એ વખતે પાણીમાં પ્રચંડ મોજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ૪ પૃથ્વીના ઇતિહાસ ઉછળે છે અને આસપાસનાં સર્વ જીવંત પ્રાણી નાશ પામે છે. ૧૮૪૦ માં માનાલાઆમાંથી લાવાને ૨ થી ૩માઈલ પહેાળા અને ૨૦૦ ફુટ જાડા પટ નીકળ્યા હતા, જે ત્રણ દિવસમાં ત્રીસ માઇલ દૂર સમુદ્ર સુધી આગળ વધ્યા હતા. ત્યાં એ ૫૦ ફુટ ઉંચાઇએથી સમુદ્રમાં તુટી પડયો હતો. આ પ્રવાહ ત્રણ અઠવાડીઆં સુધી સતત ચાલુ રહ્યો. એને લીધે વીસ માલ સુધીના કિનારાના પાણી ગરમ થઇ ગયાં હતાં અને કાડે માછલી મરી ગઇ હતી. એ લાવાના પ્રકાશ સેા માઇલ સુધી લેવામાં આવતા હતા. એટના યુરેાપમાં મેટામાં મોટા જ્વાળામુખી છે. મુખ્ય શંક સિવાય એના સેએક નાનાં મુખા આમ તેમ વિખરાયલાં છે. ૧૬૬૯માં એ સૌથી ભયાનક રીતે કાટયેા હતેા. મુખ્ય લાવાને પ્રવાહ ત્રણ ભાગમાં વિભક્ત થયા હતા. અને જેટલાં ગામામાંથી પસાર થયા એટલાં સર્વ ભસ્મીભૂત થયાં હતાં. ૧૬૯૩માં જ્યારે પાછા ફાટયા ત્યારે લગભગ હજાર જાનની નુકસાની થઈ હતી. ૧૮૬૩ માં એમાંથી સેા દિવસ સુધી ચાલુ વરાળ નીકળી હતી. એ સર્વ વરાળનું પાણી બને તા ૨૧૦૦ ફુટ પહોળું, રા માઈલ લાંબુ અને ૩૦ ફુટ ઊઁ સરાવર ભરાય. ૧૯૨૮ માં સે। ફુટ પહેાળા લાવાને પટ પસાર થવાથી રેલ્વે લાઇન બંધ થઈ ગઈ હતી. ૧૯૩૨માં વાયુ અને ધડાકા(Explosion ) સાથે થ્રેડે વખત જાગૃત રહ્યો હતા. ઇ. સ. પૂ. ૭૯માં વીસવીઅસમાંથી નીકળેલા લાવા રસથી પેામ્પીઆઇ અને હરકયુલીઅમ શહેર નાશ પામ્યાં હતાં. ૧૬૩૧ માં મોટા ધરતીકપ અને અવાજો સાથે એ ફાટયા હતા. એની અંદરથી નીકળેલા લાવા રસ ૧૨ થી ૧૩ જગ્યાએ લગભગ પાંચ માઇલ લાંબા વિસ્તારમાં સમુદ્રને મળ્યે હતા. એ વખતે ૧૮,૦૦૦ માણસેા મૃત્યુ પામ્યાં હતાં. ટારેના ગર્વનરે લાકાતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ જ્વાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફાર કિલ્લા નજીક લાવા આવી પહોંચ્યો ત્યાં સુધી ભાગી જવાની પરવાનગી આપી નહીં. લાવા કિલ્લે તેડી શહેરમાં દાખલ થતાં લોકોને ગૃહમાં અને શેરીમાં બાળી મૂક્યાં. કીલુઆના જ્વાળામુખીમાંથી ૧૮૪૦માં નીકળેલા લાવાને પ્રવાહે ૧૧ માઈલ સુધીના વિસ્તારનું જંગલ ખાળી મૂક્યું હતું; અને છેવટે એ પ્રવાહ સમુદ્રમાં બે ફલ્ગ આગળ વધ્યો હતો. ૧૯૩૨માં એડીસમાં એક ભયંકર જ્વાળામુખી ફાટયો હતો. એ વખતે વાલપરીસો અને બીજાં શહેરે આખી રાત હલમલી રહ્યાં હતાં. જ્વાળામુખીના મુખમાંથી જે રાખ અને પત્થરના ગોટેગોટા બહાર ફેંકાયાં હતા એ રાખના જથ્થાએ ગુજરાત જેવડા પ્રદેશ ઉપર રાખની પથારી પાથરી દીધી હતી. એમાંથી નીકળતા વાયુને લીધે આસપાસનું વાતાવરણ ઝેરી બની ગયું હતું. ત્રણ દિવસ જતાં લગભગ સાત જવાળામુખી એક સાથે જાગૃત થયા. રાખ અને ધૂળનાં વાદળથી આસપાસને પ્રદેશ અંધકારમય બન્યો હતો. બંનેએર શહેર જે ૭૦૦ માઈલ દૂર હતું ત્યાં ૩,૦૦૦ ટન જેટલે કચરો જમાં થયો હતો. ૧૮૪૩ માં જાવાના ગલ્લુર પર્વતમાંથી ૩ કરોડ ટન રાખ બહાર નીકળી હતી. ૧૮૧૫માં ઓરે ફોટતાં એના શિખરનો ત્રીજો ભાગ ઉડી ગયો હતો. ૨૧૦ માઇલના ઘેરાવામાં થી નીકળેલી રાખને ૨ ફુટ જાડ થર બાઝયા હતા. એથી મારાં જંગલે નાશ પામ્યાં હતાં, નહેર પૂરાઈ ગઈ હતી અને પ્રાણુનાં મોટાં ટોળાં અને ઘણુ મનુષ્યો પણ મરી ગયાં હતાં. જ્વાળામુખી ફાટતી વખતે થયેલા અવાજે લગભ: ૫૦૦ માઈલ દૂર સંભળાયા હતા. Jo૮૮૩માં એકાએક જાગૃત થયેલ દ્વારા આને જ્વાળામુખી (ખાસ બેંધવાલાયક છે. લાંબી ગાઢ નિદ્રામાં સૂતેલે એ રાક્ષસ 'જાગૃત થયો. એની શરૂઆત ધરતીકંપના આપણાંથી વારંવાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ 53 પૃથ્વીના ઇતિહાસ ધરતીકંપ ચાલુ રહેવા છતાં કેટલાક લેાકેા આ ટાપુ ઉપર ઉજાણી કરવા ગયા હતા. આવી રીતે ત્રણેક માસ ચાલુ રહ્યું. ઉનાળામાં એના શિખરમાંથી મેાટા અવાજો નીકળવા લાગ્યા, જે શરૂઆતમાં દેશ માઇલ દૂર સંભળાતા હતા. ક્રમે ક્રમે એ અવાજો માટા થઈ ૩૦૦ માઈલ દૂર પણ સંભળાવા લાગ્યા. વળી રાખ અને ધૂળના ગેાટા પણ હવામાં નીક્ળવા લાગ્યા, અને અંતે એ એટલા જથ્થામાં નીકળવા લાગ્યા કે આસપાસના સેા માઇલના વિસ્તારમાં સૂર્યનું તેજ ઔલકુલ હરાઈ ગયું. ૧૦૦ માઇલ દૂર - ટેવીઆમાં ધાળે દિવસે દિવા સળગાવી જોવું પડતું. એગષ્ટ આવતાં જ્વાળામુખીની પ્રવૃત્તિ વધુ જોરવાળી બનતી ગઈ અને સર્વને લાગ્યું કે ભયાનક પરિણામ આવશે જ. જ્વાળામુખીના મુખમાંથી નીકળતી રાખમાં હવે આગની ચીનગારી દેખાવા લાગી. ૨૭ મી ઓગષ્ટે બે કે ત્રણ ભયાનક ધડાકા થયા. એ ટાપુના ઉત્તર અને દક્ષિણ તરફના ભાગા એકે કડાકે ઉડી ગયા, અને તુટેલાં પત્થર અને રાખ અતિશય ઉંચે ફેંકાયાં. આસપાસને સમુદ્ર પણ અંત તાકાની બન્યો, અને એનાં મેા ૫૦ થી ૧૦૦ ફુટ ઉંચે ઉછળ્યાં. એ વખતે થયેલા ધડાકાના અવાજો ૨૨૦૦ માઈલ દૂર દક્ષિણ ઑસ્ટ્રેલીમાં અને ૨૦૦૦ માઇલ દૂર સીલેાનમાં સંભળાયા હતા. ૩૦૦૦ માઈલ દૂર આવેલા રાડરીક્ષ નામના મેરીશીઅસ નજીક આવેલા ટાપુ ઉપર પશુ મંદ અવાજ ચાર કલાકમાં પહેાંચ્યા હતા. એ ધડાકા વખતે ઉડેલા પત્થર ૧૭ માલ ઉંચે ઉડયા હતા, અને ૨૫૦ માઈલ દૂર જઇ પડયા હતા. આ હાનારતને લીધે ૩૬,૦૦૦ માણસ મરી ગયાં અને ૧૮ ચારસ માઈલના ટાપુ જે સરેરાશ ૯૦૦ ફુટ ઉંચાઈના હતા તે સમુદ્રમાં ૧૦૦૦ ફુટ ડૅ ડુખી ગયા. આસપાસના ટાપુનાં જંગલ નાશ પામ્યાં અને હવામાનમાં પણ ભયંકર તાક્ાન ઉત્પન્ન થયું હતું. એ વખતે સમુદ્રમાં ઉદ્ભવેલાં માાં ૭,૦૦૦ માઈલ દૂર ગયાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ જ્વાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફાર ૨૭ હતાં. આગળ જણાવ્યું તેમ એમાંથી ઉડેલી સૂક્ષ્મ રાખ ૨૦ માઈલથી વધુ ઉંચાઈએ ગઈ હતી અને ઉપરના હવામાનદ્વારા આખી પૃથ્વીના પટ ઉપર ફેલાઈ ગઈ હતી. ધૂળથી થતાં પ્રકાશનાં વિકીરણ–scattering–ને લીધે એ બનાવ પછી દરેક દેશમાં 'ભવ્ય અને મને હર સૂર્યોદય અને સૂર્યાસ્ત જવાના મળ્યા હતા. આ પછી એ જવાળામુખી ૧૯૨૮માં કંઈક જાગૃત થયો હતેન - કેટલાક શાન્ત થવાની અણી પર આવેલ જવાળામુખીના મુખમાં હજી ઉકળતો લાવા નજરે પડે છે. કીલુઆ નામના (જ્વાળામુખીના મુખમાં રહેલે લાવા ભય વિના જોઈ શકાય છે. એ લાવા ઠંડે પડતું નથી અને હમેશાં ઉકળ્યાં કરે છે. ૧૯૩૧માં એ સહેજ ઉત્તેજિત થયો હતો. એ વખતે એમાંથી લાવા રસના કવાર ઉડતા હતા અને ૩૦૦ થી ૪૦૦ ફૂટ ઉંચે જઈ પાછા મુખમાં સમાઈ જતા હતા. ગળની કઢા જેમ ઊકળતી હોય તેમ ઉપરના શિખરથી હજાર ફુટ નીચે એ લાવા રસ ઉકળ્યાં કરે છે. કેટલાક જવાળામુખીના મુખમાં પાણી ભરાઈ રહે છે અને એ શાન્ત પડેલા હેવાથી મેટ સરોવર ઉત્પન્ન થયેલા છે. યુનાઈટેડ સ્ટેટ્સના દક્ષિણમાં પાણીને એક મૃત જવાળામુખી છે. એ છ માઈલ લાંબો અને પાંચ માઈલ પહોળો છે. એમાં ૧,૫૦૦ કુટ ઉંડું પાણી છે, અને ચારે બાજુ ૧,૦૦૦ ફુટ ઉંચા ખડકથી ઘેરાએલું છે. મધ્ય અમેરીકાના એક જવાળામુખીમાં એક ગરમ પાણીનું સરોવર છે. 2જવાળામુખી ફાટવાનું મુખ્ય કારણ પાણી જ છે. જમીનની અદર નાનાં છિદ્રો અને ફાટદ્વારા પાણી ભીતરમાં ઉતર્યા કરે છે અને એ પાણું ઉષ્ણુ થઈ વરાળરૂપે ભીષણ બળ ઉત્પન્ન કરે છે જવાળામુખી પ્રદેશમાંથી નીકળતા ઉષ્ણ પાણીના કુવારા એ સિદ્ધાંતને ટેકો આપે છે. પાણી લઈ તેની વરાળ બનાવીએ તે એનું કદ ૧,૭૦૦ ઘણું વધી જાય છે, એટલે જે એને બંધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પૃથ્વીના ઇતિહાસ વાસણમાં પૂરીએ તે એનું દબાણ ૧,૦૦૦ ગણું વધી જાય છે. એ જ કારણને લીધે જમીનની ફાટામાં ઉતરતું પાણી ભીતરના ઉષ્ણુ |ભાગમાં ચાલ્યું જાય છે અને ત્યાં ગાંધાઇ જતાં એવી વરાળ પ્રચંડ બળથી ઉપલા ભાગ ઉપર દુખાણ કરે છે. એ બળ જ્યારે ઉપરના પડના દબાણથી પણ વધી જાય ત્યારે નજીકના જ્વાળામુખી દ્વારા એ ઉપરના જમીનના ખડકા અને લાવાને બહાર ધકેલી દે છે. આ વરાળ જ્યારે બહાર પડે છે ત્યારે એકાએક છું ખાણુ ચવાથી મેટા કડાકા સાથે ઉંચે ઉડે છે. અને સાથે પત્થર, રાખ વગેરે તેણે ઉંચે ઉરાડી મૂકે છે. ભીતરની ઉષ્ણતાને લીધે અંદરનું દ્રવ્ય સાધારણ નરમ હેાય છે, એટલે તેમાં પાણીનું દબાણ થવાથી એ ખાસ કરીને ઉપર ફેંકાઈ જાય છે. વળી એ દ્રવ્યમાં જે પાણીની સાથે રાસાયણિક ક્રિયા થાય તેા ભયંકર ઉષ્ણતા ઉત્પન્ન થવાથી નરમ દ્રવ્ય પ્રવાહી બની જાય. આ રીતે જોતાં લાવા રસ બહુ ઊંડાણથી નહીં આવતાં સાધારણ ઉંડાઈએથી નીકળતા હોય એ બનવાજોગ છે. ધણાખરા જ્વાળામુખી ફાટે ત્યારે પાણીની વરાળ અને ઉષ્ણુ પાણી નીકળતું જ હેાય છે. એટલે આ માન્યતા ઘણી પાયાવાળી લાગે છે. સમુદ્રના વિશાળ તળમાંથી અનેક કાટદ્વારા અને જમીનના પટ ઉપરથી પણ વરસાદનું પાણી ભૂમિમાં ઉડે માર્ગ કર્યાં કરે છે અને એ ઉષ્ણુ થઈ જે બળ ઉત્પન્ન કરે છે એને જવાળામુખીના મુખ માર્ગ આપે છે. પ્રાચીન કાળમાં અત્યારના જ્વાળામુખીમાંથી નીકળતા લાવા રસે પૃથ્વીના કેટલાક પ્રદેશના ખહેાળા વિસ્તારના પ્રદેશને ઢાંકી દીધા હતા, અને વારાફરતી થયેલા એવા જ ઉત્પાતને લીધે ભૂમિ ઉપર એક પછી એક એમ અનેક લાવા રસના બેઝાલ્ટના સ્તરે ઉત્પન્ન થયેલા છે. દક્ષિણ હિંદને ડન ટ્રેપ ” નામે ઓળખાતા ૨,૦૦,૦૦૦ ચા, માઈલ વિસ્તારને પ્રદેશ, અમેરીકાના ઈડાહાત ઉચ્ચ પ્રદેશ, એખીસીનીઆના ઉચ્ચ પ્રદેશ, અને ચૂરેાપના કેટલાક "" "" Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ R જવાલામુખીના લાવા વડે ઉદ્ભવેલો ટ્રેપ “ જાયન્ટસ કોઝવે” (આયલેંડ) ( આકૃતિ ૮ પૃ. ૬૯ ); Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ જવાળામુખી અને ધરતીકંપથી થતા ફેરફાર - ૧૯ પ્રદેશો, વિશાળ પાયા ઉપર ભૂમિ ચીરી નીકળેલા લાવા રસના પટથી પથરાએલા છે. ક્રિશિઅસ એટલે ચાકનાં પડ તૈયાર થતાં એ સમય વિત્યાર બાદ હિંદના દક્ષિણના પ્રદેશમાં આગ્નેય ઉપાધિને ભયંકર ક્ષોભ થયો ? હતે. આને પરિણામે જવાળામુખીમાંથી નીકળતા પદાર્થો મિશ્રિત લાવાનાં ઘણું જ જાડાઈનાં પડે અસ્તિત્વમાં આવ્યાં. સામાન્ય રીતે જવાળામુખીના સંકુમાંથી બહાર પડતા લાવાની પેઠે આ લાવા નીકળ્યો ન હતો, પરંતુ ભૂકવચ તેડીને મોટી ફાટોઠારા બહાર પડ્યો હતો. આ કાળમાં જે લાવા નીકળ્યો તે વધુ ઉષ્ણતાવાળો હેવાથી વધુ પ્રવાહી હતા, એટલે બહાર નીકળી મોટા વિસ્તારના પટ ઉપર પથરાયો હતો અને હજારે કુટ જાડાં પડ તૈયાર થયાં હતાં. આને પરિણામે એ કાળના ભૂમિના પૃષ્ઠની અસમાનતા નષ્ટ થઈ, એ લાવા ક્ષિતિજ સમસૂત્ર પથરાયો અને જમીનને સમતળ ઉચ્ચ ભૂમિ બનાવી દીધી. કોઈ અમુક સ્થળે જ જવાળામુખી ફાટયો હશે એવાં ચિહ્નો મળી આવતાં નથી. એટલે એમ ધારવામાં આવે છે કે એ ટ્રેપના પ્રદેશમાં ઠેરઠેર ચીરા અને ફાટે પડયાં હતાં. અને તેમાંથી જ એ રસ બહાર પડ્યો હતો. ચૂરેપના સ્વીડનમાં આ જાતને પાષાણ પથરાયેલો છે. અને એનો દેખાવ પગથી જેવો હોવાથી એવી રીતે લાવાં . રસથી ઉત્પન્ન થએલી ચઢતી ઉતરતી ભૂમિને ટ્રેપ નામે ઓળખવામાં : આવે છે. દક્ષિણના ઘાટો આ જાતના પાના બનેલા છે અને એક કાળે એ સમતળ હતા, પરંતુ વરસાદ, હવામાન અને ઉષ્ણતાની અસરથી ઠેકઠેકાણે પોચી ભૂમિ ધોવાઈ જતાં એમાં ખાડા ટેકરા પડીને સહ્યાદ્રી ઘાટ તૈયાર થયા છે. અત્યારે એ ટ્રેપને વિસ્તાર ૨,૦૦,૦૦૦ ચોરસ માઈલને છે. કચ્છ, કાઠીઆવાડ, ગુજરાત, દખણ, મધ્યહિંદુસ્તાન અને મધ્યપ્રાન્તમાં એ ટ્રેપનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ પડે છે. એમ છતાં એમ માનવામાં આવે છે કે ભૂતકાળમાં એ પનો વિસ્તાર પાંચ લાખ ચોરસ માઈલને હશે, જેમાંને પશ્ચિમ કિનારાને આફ્રિકાને સાંધતે પ્રદેશ હાલમાં સમુદ્ર નીચે ડુબેલે છે. મુંબઈ પાસેના કિનારા ઉપર આ ટ્રેપની ઉંચાઈ ૧૦,૦૦૦ પુટની છે, દક્ષિણ તરફને છેડે ૨,૦૦૦ થી ૨,૫૦૦ ફુટ અને પૂર્વે અમરકંટક આગળ પ૦૦ ફુટ જાડાઈનાં પડે છે. ઉત્તરમાં સિંધ નજીક એ માત્ર ૧૯૦ કે ૨૦૦ ફુટ જાડાઈનો છે. કચ્છમાં એની જાડાઈ ૨૫૦૦ ફુટ છે. ટ્રેપના એક સ્તરની જાડાઈ ૧૫ થી ૫૦ કુટ સુધી હોય છે અને બે પડ વચ્ચે રાખ ધૂળ કે માટીનાં પડે પણ બંધાએલાં માલમ પડે છે. જે જગ્યાએ રાખનાં પડે માલમ પડે છે ત્યાં જવાળામુખી બહુ જોરથી ફાટયે હશે, એમ ધારવામાં આવે છે. આ ટ્રેપનાં પડે હજી પણ લગભગ ક્ષિતિજસમસૂત્ર (સમતળ) છે. ફક્ત મુંબઈના કિનારા નજીક અને રાજપિપળામાં આ પડ સહેજ ઢળાવ લે છે. આ ટ્રેપના પાષાણમાંથી બાંધકામમાં વપરાતા પત્થરો તૈયાર કરવામાં આવે છે, પરંતુ એનો કાળાશ પડતા રંગ હેવાથી જોઈએ એટલે ઉપયોગ થતું નથી. ખાસ કરીને રસ્તા બનાવવામાં એના પત્થરને ઉપગ બહુ બહોળા પ્રમાણમાં થાય છે. ધરતીકંપ ( જવાળામુખીની પેઠે ધરતીકંપ પણ પૃથ્વીના પડમાં મહાન ફેરફાર કરે છે. ધરતીકંપ થાય એ જગ્યાએ જમીનની ઉથલ 'પાથલ થાય એ ઉપરાંત એની ધ્રુજારી હજારો માઈલ સુધી પોંચે છે અને એને લીધે જમીનના પડમાં મોટી તડે કે ફાટે પડી જાય અથવા તો નબળા ભાગોના સ્તર છૂટા પડી જાય છે. ધરતીકંપની ધ્રુજારી ઉપરની સપાટીદ્વારા અને ભીતરમાંથી વિસ્તાર પામે છે એટલે માત્ર ઉપરની સપાટીને જ અસર ન કરતાં ! ભીતરમાં પણ અનેક જાતનું સ્થિતિ પરિવર્તન કરતી હોવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ધરતીકંપ Koi ૭૧ સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વી જ્યારે ઠંડી પડી ધન થવા લાગી ત્યારે એના ઉપરના પડમાં કેટલીક જગ્યાએ નબળાઈ રહી ગઈ. પૃથ્વીના પડમાં એવા નબળાઈના બે મુખ્ય પઢા છે. એને અંગ્રેજીમાં “સીસ્મીટ બેલ્ટ'' ( ભૂકંપપટા ) કહેવામાં આવે છે. એક પટા. દક્ષિણ અમેરિકાના છેડાથી નીકળી પશ્રિમના કિનારે કિનારે આગળ વધે છે અને ઠેઠ ઉત્તર અમેરિકાના વાયવ્ય ખૂણા સુધી વિસ્તરે છે. ખીજો પટા જિબ્રાલ્ટરની સામુદ્રધુનીની આસપાસના પ્રદેશથી શરૂ થઈ ભૂમધ્ય સમુદ્રની આસપાસના સર્વે પ્રદેશને સમેટતે આગળ વધે છે; ઈરાન, અક્બાનીસ્તાન, સિંધ, કચ્છ, પંજાબ, કાશ્મિર, આસામ વગેરે સર્વ પ્રદેશ એ પટાના વિસ્તારમાં આવે છે. એ પટા આસામથી સીધેા આગળ વધવાને બદલે એકદમ બર્માના પ્રદેશમાં વળાંક લઈ તે સિયામ અને સિંગાપુર સુધી પહેાંચે છે. અહિંથી સમુદ્રમાં આગળ વધી ઑસ્ટ્રેલીઓના પૂર્વ કિનારાને ફરી વળે છે. આ જગ્યાએથી ખીજો પટા ઉત્તર તરફ સમુદ્ર વાટે જાપાન સુધી પહોંચે છે અને ત્યાંથી એશિઆના પૂર્વ કિનારે વિસ્તાર પામી છેવટે અમેરિકાના વાયવ્ય ખૂણાના પટાની સાથે મળી જાય છે. ધરતીકંપની મહાન હાનાર ખાસ કરીને આ પટા પસાર થાય એ પ્રદેશમાં જ થાય છે એમ અનેક સૈકાના અવલાક્ન ઉપરથી માલમ પડે છે. આ ઉપરથી એટલું તેા ચેાક્કસ છે કે ૐ કાં તે। પૃથ્વીના પટ ઉપર ધરતીકંપના પટાવાળી જગ્યાએ નબળાઈ રહી ગઈ છે અ) તે ભીતરમાં એ જગ્યાએ બીજાં કાઈ અજ્ઞાત અળા પ્રવર્તી રહ્યાં છે. પ્રતીકંપના કારણ માટે નીચેના સિદ્ધાન્તાય જુદાળા લેખી શકાય. પૃથ્વીનું બહારનું પડ પ્રમાણમાં ઘણું ઠંડું અને ધન થઈ ગયું છે. અંદરને પ્રવાહી ભાગ હજી ઠંડા પડતા જાય છે, અને એથી સંક્રાચાતા જાય છે. આમ થવાથી ઉપરનું પડ અને અંદરના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના ઇતિહાસ પ્રવાહી ભાગ વચ્ચે ઠેકઠેકાણે પેાલાગુ પડી જાય છે, અને એથી ઉપરના ધન પડમાં તડ પડી જાય છે. આવી તડ કે ફાટ પડે ત્યારે ધરતીકંપ થાય છે. ७२ પૃથ્વીનું ઉપરનું પડ હજી વધુ ઠંડું પડતું જાય છે અને સંકાચાયાં કરે છે. આથી કરીને અંદરના પ્રવાહી ઉપર ખૂબ દબાણ આવે છે. આ દબાણ ક્રમશઃ એટલું તેા વધી જાય છે, કે છેવટે ઉપરનું પડે નબળા ભાગમાંથી ફાટી જાય છે. આ ઉપરાંત ખીજા અનેક સિદ્ધાન્તા પ્રતિપાદન કરવામાં આવ્યા છે, પરંતુ એને માટે અહુ સબળ પુરાવા મળી આવતા નથી. કદાચ જ્વાળામુખી અગર નવા ઉદ્ભવતા જ્વાળામુખી ધરતીકંપને માટે જવાબદાર હાઈ શકે. લાંબા અવલેાકન પછી માલમ પડયું છે કે જવાળામુખીને લીધે નાના આંચકા લાગે છે, પરન્તુ એ બહુ દૂર વિસ્તાર પામી શકતા નથી અને ધણુંખરૂં સ્થાનિક સ્વરૂપ જ પકડે છે. વળી ઘણા મેટા ધરતીકંપ એવી જગ્યાએ થાય કે જ્યાં જ્વાળામુખીનું અસ્તિત્વ છે જ નહીં. એ ઉપરથી એમ ચેાસ માનવાને કારણ છે કે જ્વાળામુખી ધરતીકંપના કારણભૂત છે જ નહીં. ખીજા એક સિદ્ધાન્ત પ્રમાણે એમ માનવામાં આવે છે કે જેવી રીતે સમુદ્રમાં ચંદ્ર અને સૂર્યના આકર્ષણને લઈ તે ભરતી એટ ચાય છે તેવી જ રીતે પૃથ્વીના ગર્ભમાં રહેલા પ્રવાહીમાં પણ ભરતી એટ થતાં હાય અને કાઈક વાર એ આકર્ષણ ઘણું તીવ્ર અની જતાં નીચેના પ્રવાહીના ઉપસવાથી ઉપરનું પડ ફાટી જાય અને ધરતીકંપ થાય. આ ઉપરથી એવું અનુમાન કરી શકાય કે જેમ સમુદ્રની ભરતી અમાસના આસપાસના દિવસેામાં ઘણી મેટી હૈાય તેમ ભીતરના પ્રવાહીની ભરતીને લીધે થતા ધરતીકંપ મુખ્યત્વે અમાસ અને શુક્લપક્ષની શરૂઆતમાં થવા જોઈ એ. આમ છતાં એક લાખ જેટલા ધરતીકંપના સમયની સરેરાશ કાઢતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ ધરતીકંપ માલમ પડયું છે કે અમાસની આસપાસના દિવસોમાં થતા ધરતીકંપનું પ્રમાણુ બીજા સમયે થતા ધરતીકંપથી કોઈપણ રીતે વિશેષ નથી. તેથી સૂર્ય ચંદ્રના આકર્ષણની સાથે ધરતીકંપનો સંબંધ નથી એમ સ્પષ્ટ થાય છે. આ સિવાય બીજો એક સિદ્ધાન્ત હાલમાં પ્રતિપાદન કરવામાં આવ્યો છે. તેણે ઘણાનું ધ્યાન ખેંચ્યું છે. એ મત પ્રમાણે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનું પડ અંદરના પ્રવાહી દ્રવ્ય કરતાં પ્રમાણમાં હલકે છે. એટલે ઉપરની જમીન અને ખાસ કરીને પવેતા નીચેના પ્રવાહી ઉપર તરતા રહે છે. કાળક્રમે અંદરનો પ્રવાહી રસ ઠંડે પડે છે ત્યારે પર્વતના નીચેના ભાગમાં પિલાણ પડી જાય છે. અને એ જગ્યા પૂરવા આમપાસની જમીન એકાએક ધસવાને લઈને ધરતીકંપ થાય છે. આ સિદ્ધાન્ત ઉપર દર્શાવેલા પહેલા સિદ્ધાંતને લગભગ મળતોજ છે. હમેશ પર્વતની હારમાળા નજીકમાં અથવા સમુદ્રમાંથી એકદમ ઉચા આવેલા ટાપુ નજીક ઉદ્દભવતા ધરતીકંપનું કારણ આ સિદ્ધાન્તને આધારે ચોક્કસ સમજી શકાય છે. એવું જણાય છે કે ધરતીકંપનો પટો મોટા પર્વતની હારમાળાની નજીક અથવા એકદમ ઉડા સમુદ્ર પાસે આવેલા ટાપુ નજીક થઈને પસાર થાય છે. નાના પ્રકારના ધરતીકંપ ઘણે ભાગે પૃથ્વીના ઘન પડના કંઈક ફેરફારને લીધે જ થાય છે, એમ માનવામાં આવે છે, અને એનું કેન્દ્ર ઘણુંખરું સપાટીથી સાઠેક માઈલ ઉડે હોય છે. મોટા ધરતીકંપ પૃથ્વીની સપાટીથી ઘણા ઉંડાણમાં ઉદ્ભવે છે અને એનું કેન્દ્ર ૨૦૦ થી ૩૦૦ માઈલ નીચે હોય છે. આ ઉપરાંત વધુ ઉંડાણમાં પણ ધરતીકંપ ઉદ્દભવે છે, પરંતુ ૮૦૦ માઈલથી વધુ ઉંડાઈનાં કેન્દ્રના આંચકાઓ સપાટોને અસર કરી શકતા નથી, પરંતુ એની સૂક્ષ્મ ધ્રુજારી સીગ્રાફ યંત્રથી નેંધી શકાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ ઘણાખરા મોટા ધરતીકંપ એટલા બળવાન હોય છે કે તે સમસ્ત પૃથ્વીને ધ્રુજાવી મૂકે છે. ધરતીકંપની ધ્રુજારી કેટલીક વાર પૃથ્વીની ઉપર એકથી વધુ પ્રદક્ષિણ કરે છે. બીજીવાર પ્રદક્ષિણા કરતાં ધ્રુજારી સહેલાઈથી સીગ્રાફમાં નોંધી શકાય છે. | Vઘણાખરા ધરતીકંપનાં કેન્દ્ર શેડે થોડે વર્ષે આમથી તેમ સ્થળાન્તર થયા કરે છે. એ ઉપરથી એવું અનુમાન કરવામાં આવે છે કે જમીનના પડનો ધસારો પ્રથમ એક બાજુના પિલાણમાં થાય છે અને ત્યાર પછી કેટલાંક વર્ષે એ પૂરાએલાં પિલાણનો ભાગ ઉલટી દિશામાં ધસી જાય છે. ખાસ કરીને જાપાનના ધરતીકંપનાં કેન્દ્ર બે સ્થળે બદલાયા કરે છે. ભીતરમાં એક જગ્યાએ પુરાણું થાય ત્યારે બીજી જગ્યાએ પિલાણ થાય; અને એ જ પિલાણ પાછું ઘણે વર્ષે પૂરાઈ જઈ અસલને સ્થળે પિલાણ ઉત્પન્ન કરે છે. કચ્છનો ૧૯૧૯નો ધરતીકંપ આ અનુમાનની પૂર્તિરૂપે છે. એ ધરતીકંપ વખતે કચ્છની એક બાજની સપાટી ઘણી નીચે ઉતરી ગઈ હતી, જ્યારે બીજી બાજુની સપાટી ઉંચે આવી હતી. ૨૦૦૦ ચો. માઈલ પ્રદેશ ૧૨ થી ૧૫ ફૂટ નીચે ઉતરી ગયે. સીંદરીનો કીલે જ્યાં અનેક નોંધવાલાયક લડાઈઓ થઈ હતી તે પણ સમુદ્રમાં સમાઈ ગયે હતો. બીજી બાજુ અલ્લાના બંધને નામે ઓળખતે ૬૦૦ ચો. માઈલ પ્રદેશ ઉચે આવ્યો હતો. હિમાલયના પ્રદેશમાં થયેલા થોડા ધરતીકંપનું સરવૈયું લેતાં પણ આ વસ્તુ ધ્યાનમાં આવે એમ છે. એ ધરતીકંપનું કેન્દ્ર નીચે પ્રમાણે બદલાતું રહ્યું છે: કાશ્મીર પંજાબ નેપાલ આસામ નેપાલ ૧૮૨૮ ૧૮૩૨ ૧૮૩૩ ૧૮૬૯ ૧૮૬૯ પંજાબ કાશ્મીર આસામ પંજાબ નેપાલ(બિહાર) ૧૮૭૫ ૧૮૮૫ ૧૮૯૭ ૧૯૦૫ ૧૯૩૪ ઉપરની હકીકત ઉપરથી સહેજે માલમ પડે છે કે ધરતીકંપનું કેન્દ્ર પ્રથમ કાશ્મીરથી આસામ અનુક્રમે પહોંચ્યું અને ઉલટા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ધરતીકંપ ૭૫ અનુક્રમે કાશ્મીર પાછું વળ્યું. ૧૮૮૫ પછી કેન્દ્ર એકદમ આસામ પહોંચ્યું અને ત્યાંથી પાછું એકાએક પંજાબ ચાલી ગયું, પંજાબથી અત્યારે બિહારમાં આવ્યું છે. કાશ્મીર, પંજાબ, નેપાલ અને આસામને અનુક્રમે ૪, ૧, , મા, લેખીએ તે કેન્દ્રને ફેરફાર સમજવાનું. સહેલું થઈ પડે એમ છે. જ મા ) ૧૮૨૮–૧૮૬૯ ૧૮૬૯-૧૮૮૫ જા —— મા ૧૮૮૫–૧૮૯૭ પં----ભા U ૧૮૯૭–૧૯૦૫ ૧૯૦૫-૧૯૩૪ . ઉપરના કોષ્ટકથી ચેખું દેખાઈ આવે છે કે શા થી મા અને મા થી સાં સુધી કેન્દ્રનું ક્રમવાર સ્થળાન્તર થયું. ૧૯૦૫ પછી માં થી ૪ સુધી જવાને બદલે ૬ થીજ કેન્દ્ર પાછું ને ઉપર આવ્યું, એક જાપાનીઝ પ્રોફેસરના મત પ્રમાણે લાંબા કાળ પછી, એ ધરતીકંપના કેન્દ્રનાં સ્થલાન્તરો નાની કક્ષામાં પરિણીત થતાં જાય છે અને છેવટે એકાદ ભયંકર ધરતીકંપ થયા બાદ સદાને માટે સમસમી જાય છે આ સિદ્ધાન્તને ધ્યાનમાં લેતાં એમ માની શકાય છે કે હવે પછી’ ધરતીકંપનું કેન્દ્ર ને થી પાછું વળે અને ઉં આગળ થાય અથવા છે અને ની વચ્ચે આવે; એટલે કે બીજે ધરતીકંપ કદાચ પંજાબ અને નેપાલની વચ્ચે થવાને ઘણે ભય રહે છે. તે કેટલીકવાર ધરતીકંપ પ્રચંડ અવાજ સાથે ફાટી નીકળે છે, અને એ અવાજે ૧૫૦ થી ૨૦૦ માઈલ સુધી સંભળાય છે. "ન્યુઝીલેન્ડના ૧૯૨૮ ના ધરતીકંપ વખતે એવા પ્રચંડ અવાજે સંભળાયા હતા, અને એને લીધે લેકમાં ભયંકર ત્રાસ વતી રહ્યો હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના ઇતિહાસ મોટા ધરતીકંપ વખતે જમીનમાં મોટી ફાટા પડી જાય છે અને એ માઈ લે તે માઈ લે। સુધી તૂટક તૂટક વિસ્તાર પામે છે. ઘણી વાર એવી ફાટામાં ધરા અને રસ્તાઓ સમાઈ જાય છે. બિહારના ૧૯૩૪ ના ધરતીકંપમાં એવી અનેક ફાટે જમીનમાં પડી ગઈ હતી. કેટલેક ઠેકાણે એ ફાટમાં મનુષ્યા પણ ગરક થઈ ગયાં હતાં. ૭૬ ધરતીકંપને લીધે દર વર્ષે જગતમાં જાનમાલની ભયંકર ખુવારી થતી રહે છે. ઈટલી દેશમાં દરેક મેટા ધરતીકંપ વખતે સરાસરી ૪,૨૨૨ માણસાનું મૃત્યુ થાય છે, અને નાના ધરતીકંપ વખતે ૯૦ માણસનું મૃત્યુ થાય છે. જાપાનમાં પણ દરેક મેાટા ધરતીકંપ વખતે ૩,૯૦૦ માણસાના જાન જાય છે, જ્યારે નાના આંચકા વખતે ૧૭૦માણુસા મરણ પામે છે. આ પ્રમાણે આખી દુનિઆમાં દર વર્ષે લગભગ ૧૪ થી ૧૫ હજાર માણસો ધરતીકંપના ભાગ થઈ પડે છે. બીજા અકસ્માતના પ્રમાણમાં આ સંખ્યા નજીવી જ ગણી શકાય. કારણ કે એકલા અમેરિકા( યુનાઈ ટેડ સ્ટેઈટ્સ ) માત્ર મેટરના અકસ્માતથી જ એથી વધુ મૃત્યુ દર વર્ષે નાંધાય છે. આમ છતાં ધરતીકંપથી ખેતીવાડી અને મિલ્કતનું પારાવાર નુકસાન થાય છે. હજારા કુટુંબે ધરબાર અને માલમિલ્કત વિનાનાં થઈ ય છે. કેટલાંયે મનુષ્યા મૃત્યુના મુખમાંથી બચ્યા છતાં અપંગ અને નિરાધાર થઈ જાય છે. બિહાર કે જાપાનના ધરતીકંપા એની સાક્ષી પૂરે છે. ૧૯૦૬ના જાન્યુઆરીની ૩૧ મી તારીખે અમેરિકાના પશ્ચિમ કિનારે કાલંબીઆ પ્રદેશમાં એક ભયંકર ધરતીકંપ થયા હતા. એને લઈને કેટલાંયે શહેરા અને ગામડાં નાશ પામ્યાં હતાં; અને ખાસ ધ્યાન ખેંચે એવી વસ્તુ તે એક ટાપુનું તદ્દન અદૃશ્ય થવું, એ હતી. એ ટાપુ સમુદ્રમાં ધીમે ધીમે સમાઈ ગયા હતા, એટલે ધણાંખરાં મનુષ્ય હેાડીમાં બેસીને બચી ગયાં હતાં. આ ધરતીકંપનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ ધરતીક પ કેન્દ્ર સમુદ્રમાં હાવાથી દરઆનું તાક્ાન પણ ફાટી નીકળ્યું હતું. એ વખતના ધરતીકંપના આંચકા એટલા સખત હતા કે પૃથ્વીની સમગ્ર સપાટી ધ્રુજી ઉઠી હતી. એ જ વર્ષમાં એપ્રિલની ૩૧ મી તારીખે ફરીથી એક ભયંકર ધરતીકપ થયા અને એને લઈ તે પણ હજારા માણસા અને ઈમારતો નાશ પામ્યાં. જમીનમાં ઠેર ઠેર ચીરા પડી ગયા અને કેટલેક ઠેકાણે પાછા સંધાઈ પશુ ગયા હતા. ખાસ કરીને સાન ફ્રાન્સીસ્કા શહેરમાં ખૂબ નુકશાન થયું હતું. LO: ધરતીકંપથી ખાસ કરીને નપાનને ખૂબ સહન કરવું પડે છે. ૩૦ થી ૪૦ વર્ષને અંતરે ત્યાં અત્યંત ભયાનક ધરતીક ંપ થતા રહ્યા છે. ૧૮૯૧ ના આટાબરની ૨૮ મી તારીખે એવા ભયાનક ધરતીકંપ થયે હતેા. એ વખતે ૮,૦૦૦ માણસેા મરી ગયાં, લગભગ ૧૦,૦૦૦ ઘાયલ થયાં, ૪૦ થી ૫૦ હજાર ધરા નાશ પામ્યાં અને ૧૨,૦૦૦ ધરા જીર્ણ થઈ ગયાં. ધરતીક પતા પહેા આંચકા લાગ્યા પછી કેટલાયે દિવસે સુધી નાના આંચકાએ લાગતા રહ્યા અને એ દરેક આંચકા પહેલાં તાપાના જેવા ભયાનક અવાજો આવતા રહ્યા હતા. ધરતીક'પથી થયેલા પારાવાર નુકશાનમાં વાવાઝોડા અને વરસાદે ઉમેરે કર્યાં. કહેવાય છે કે એ વખતે લોકો લગભગ ગાંડા જેવા થઈ ગયા હતા. આસપાસ મહેાલ્લામાં ડેલાં મુડદાં સડતાં હતાં અને ખરાબ બો પસરી રહી હતી. ધરતીક પના અવાજ સંભળાતાં લેાકેા હસતા હસતા મહાલ્લામાં નીકળી પડી. ધરતીકંપના આંચકાની રાહ જોતા હતા. ૧૯૨૩ ના સપ્ટેમ્બરની પહેલી તારીખે થએલા ધરતીકપે. તા ૧૮૯૧ના ધરતીક પથી પણ ભયાનક સ્વરૂપ પડયું હતું. એ ધરતીકંપથી ટાકિયાનું આખું શહેર નાશ પામ્યું હતું અને ઊલ્માં રહેલાં ધરા ત્યારપછી ફાટી નીકળેલી આમાં સ્વાહા થઈ ગયાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ -હતાં. કેહામા શહેરમાં તે એક પણ ઘર ઉભુ રહેવા પામ્યું - ન હતું. મૃત્યુને આંકડે આશરે નીચે મુજબ લેખવામાં આવે છે? ટેકિયે ૧,૧૦,૦૦૦ માણસો કાહામા ૩૦,૦૦૦ , કામાકુરા ૧૦,૦૦૦ , મીયુરા ૧૦,૦૦૦ , ટોકિયોમાં ૯૩ ટકા ઘર નાશ પામ્યાં અને કેહામાનાં ૭૧,૦૦૦ ઘર સામટાં ભોંયભેગાં થયાં હતાં. એ સ્થળની આસપાસ ગામડાંમાં પણ પુષ્કળ નુકસાન થયું હતું. રેલ્વે લાઈન, ટેલીગ્રાફના તારે, પાણીના નળે વગેરે સર્વને ઘણું નુકસાન પહોંચ્યું હતું. જાપાનને આ ધરતીકંપથી થયેલું જાનમાલનું નુકસાન તેની કોઈપણ લડાઈમાં થયેલા નુકશાનથી વધુ હતું. આમ છતાં એ ઉદ્યોગી અને ખંતીલી પ્રજાએ થેડાજ વખતમાં એ શહેરની પુનર્ધટના કરી અને એક બે વર્ષમાં પાછાં પગભર કરી દીધાં. - હિંદુસ્તાનમાં ગયાં ડાં વર્ષોમાં ખાસ નોંધવા લાયક ચાર ધરતીકંપ થયા છે; એક ૧૮૯૭ના જુનની ૧૨ તારીખે થયો હતો, બીજે ૧૯૦૫ ના એપ્રીલની એથી તારીખે થયો હતો. ત્રીજો ૧૯૩૪ના જાનેવારીમાં થયેલ બિહારને ધરતીકંપ અને છેલ્લો ૧૯૩૫માં થયેલ કટાને ધરતીકંપ. ૧૮૯૭ને ધરતીકંપ લગભગ બપોરે ૧૧ પછી થયો હતો. એટલે માણસની મરણસંખ્યા બહુ વધી નહીં, પરંતુ ખેતીવાડી અને માલમિક્તને બહુ જ નુકશાન પહોંચ્યું. એનું કેન્દ્ર આસામમાં હતું અને ખાસ કરીને શલોંગ, ગૌહતી અને ચેરાપુંજી શહેરમાં વધુ અસર થઈ હતી. ગલપારા શહેરમાં બ્રહ્મપુત્રા નદીનાં પાણી ફરી વળ્યાં હતાં. ગૌહતી અને શિલોંગમાં ઘણાંખરાં ઘરે જમીનદોસ્ત થયાં અને આસપાસના પ્રદેશના રસ્તામાં ફાટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat umatagyanbhandar.com બિહારના ૧૯૩૪ના ધરતીકંપ પછીના માંગીરના બજારનું દ્રશ્ય. ( આકૃતિ ૯ પૃ. ૭૮ ) Page #103 -------------------------------------------------------------------------- ________________ બિહારના ૧૯૩૪ના ધરતીક ૫ વખતે મુજાફરપુરમાં પિલે ગ્રાઉન્ડમાં પડેલી વિશાળ ફાટો ( આકૃતિ ૧૦ પૃ. ૭૯ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ધરતીક પ પડી અંદરથી પાણી અને કાદવ પ્રસરી રહ્યો હતા. ચારથી છ -હજાર માણસો મરણ પામ્યાં હતાં. = ૧૯૦૫ના ધરતીકંપ એથી ભયંકર હતા અને સવારે છ વાગે વાથી બધાં માણસા ઘરમાંથી બહાર જવા પામ્યાં ન હતાં. આશરે વીસ દ્વાર માણસા એ ધરતીકંપ વખતે નાશ પામ્યાં હશે, એમ માનવામાં આવે છે. વળી આ ધરતીકંપના વિસ્તારમાં ધણા શહે। આવવાથી અત્યંત નુકસાન થયું હતું. કાંગરા, ધર્મશાલા વગેરે તદ્દન નાશ પામ્યાં હતાં, અને આસપાસનાં ગામડાંમાં પશુ ૨૦ થી ૩૦ ટકા વસ્તી ધર નીચે દટાઈ જઈ મૃત્યુ પામી હતી. બિહારના ૧૯૩૪ને ધરતીકંપ કેટલાક વૈજ્ઞાનિકના મત પ્રમાણે ઇતિહ્રાસના મેટામાં મેટા ધરતીકંપમાંના એક ગણી શકાય. એ વખતે ઉત્પન્ન થયેલા કંપની અસર હજારા માઈલ સુધી થઈ હતી, પરંતુ મુખ્ય નુકસાનવાળા પ્રદેશને વિસ્તાર લગભગ ૧૫,૦૦૦ ચેા. માઈલ હતા. સ્કાટલેન્ડ જેવડા અને પાંચગણી વસ્તીવાળા પ્રદેશ. ધરતીકંપથી તદ્દન પાયમાલ થઈ ગયા. ઉત્તર . આહારનાં શહેરામાં એક પણ એવું ધર નથી કે જેમાં સહેજસાજ પણ નુકસાન થયું ન હેાય. દ્વારા ધરાની એક દિવાલ પણ ઉભી રહી નથી. માંગીર શહેરમાં તા કેટલાક મહેાલ્લાના રસ્તાનું સ્થાન શેાધવાનું પણ લગભગ અશકય થઈ પડયું હતું. જમીનમાં ફ્રાટ પડી અંદરથી પાણી અને રેતીવાળા કાદવ નીકળ્યેા હતેા, જેથી મોટા વિસ્તારની જમીનના પડને નિરૂપયેગી કરી મૂકયું. ઉત્તર બિહારના ઘણાખરા માર્ગો પણ તૂટી ગયા હતા. રેલ્વે, ટેલીગ્રાફ, ધારી રસ્તા પુલ વગેરે સર્વેને પારાવાર નુકસાન પહોંચ્યું. કેટલાક પ્રદેશમાં આસપાસની જમીનના ચીરા અને કાદવ કિચડને લીધે, કાપણુ સાધન પહોંચાડવું અશકચ થઈ પડયું હતું. એ ઉપરાંત ગામડાંમાં શેરડીના મુખ્ય પાક સદંતર નાશ પામ્યા. સાત મેાટી ખાંડની મીલે નાશ પામી. દુજારા ચેારસ માઈલ જમીનમાં કાટ પડી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ કેટલાયે જમીનનાં પડ નીચાં થઈ ગયાં. કેટલાક પ્રદેશ પાણી અને કાદવ પૂરાવાથી ખેતી માટે નિરર્થક થઈ પડે. આ ઉપરાંત માણસની મૃત્યુની સંખ્યા પણ એટલી જ ભયંકર છે. મેગીર, શહેરમાં એક પણ ઘર ઉભું રહેવા પામ્યું ન હતું. મુજાફરપુર અને દરભંગામાં પણ એ જ પ્રમાણે લગભગ બધાં ઘર તૂટી પડ્યાં હતાં. આશરે ૭,૨૦૦ માણસો મરી ગયાં હશે એમ માનવામાં આવે છે. જુદાજુદા જીલ્લામાં મરણની સંખ્યા નીચે પ્રમાણે છે: પટના ૧૪૨ મુજફરપુર ૨૫૩૯ ગયા ૩૪ દરભંગા ૨૧૪૯ શહાબાદ ૨૨ ભાગલપુર ૧૭૪ સરણ ૧૯૩ મેંગીર ૧૪૩૪ ચંપારણું ૪૯૯ પૂર્ણિઆ ૨ એ સિવાય નેપાલમાં લગભગ ૩,૪૦૦ માણસે મરી ગયાં હશે એમ ધારવામાં આવે છે. બિહારના ધરતીકંપવાળો પ્રદેશ બન્ને બાજુએ ઘણું ઓછી ઘનતાવાળા વિસ્તારથી ઘેરાએલે છે. ઉત્તરમાં હિમાલયની તળેટીન. પથરાળા પ્રદેશને લઈને જમીનના ભીતરમાં દબાણ ઓછું છે અને દક્ષિણમાં ગંગા અને બ્રહ્મપુત્રા નદીના વિસ્તૃત પટને લઈને જમીનનું દબાણ પ્રમાણમાં વચલા ભાગ કરતાં ઓછું છે. સરેરાશ. દબાણને તફાવત ૩,૦૦૦ ફૂટ ઊંડા પથરાળા પડની બરાબર થાય છે. આથી કરીને ઓછા દબાણવાળા ભાગ પ્રમાણમાં ઊંચે આવતા જાય છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ વારંવાર લીધેલી સપાટીના માપ ઉપરથી એ વસ્તુ ઓખી તરી આવે છે. એવું માલુમ પડયું છે કે બનારસની આસપાસની જમીનની સપાટી ૨૦૦૬ કુટ (એક કુટના ૧૬મા ભાગ) જેટલી દર વર્ષે ઊંચે આવે છે. આવા ફેરફારને લઈને વચ્ચેના ભાગની જમીનનાં ભીતરનાં પડે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ધરતીકંપ ઉત્તર અને દક્ષિણ દિશામાં ધસતાં રહ્યાં છે. જ્યારે એ પાન ધસારો ઘણો જ વધી ગયો ત્યારે ધરતીકંપ થયો. ધરતીકંપ પછી કેટલાક દેશોમાં પૂર ફરી વળે છે, એ પણ એમ બતાવે છે કે આસપાસના નદીવાળા વિસ્તારની જમીન ઉચી આવે છે. ૨ ટાને ધરતીકંપ ૧૯૩૫ના મેની ૩૧મી તારીખે મળસ્કે ૩ વાગે થયો હતો. પ્રભાતની ગાઢ નિદ્રામાં પોઢેલાં લગભગ ૩૦ હજાર મનુષ્ય માત્ર અધ મીનીટમાં નાશ પામ્યાં. એ ધરતીકંપથી અસર થયેલા વિસ્તારના પ્રમાણમાં જે મરણ થયાં એ હિન્દુસ્તાનમાં આગળ થયેલા કોઈ પણ ધરતીકંપથી વધુ છે. કટા શહેર ૫,૫૦૦ કુટ ઉચે આવેલું હોવાથી ઉનાળામાં ત્યાં પુષ્કળ લેકે રહેવા અને ધંધાર્થે ઉપડી જાય છે. આથી સિંધના આસપાસના શહેરમાં ઘરેઘરે એ ધરતીકંપના વિનાશની અસર થઈ છે. ખાસ નુકસાન થયું એવા પ્રદેશનો વિસ્તાર માત્ર ૩૫૦૦ ચો. માઈલ જેટલો જ છે. એનાથી કટાનું આખું શહેર જમીનદોસ્ત થઈ ગયું. કહેવાય છે કે કવેટાની નજીકના એક પર્વતના બે ભાગ થઈ પાછા જોડાઈ ગયા હતા. કવેટા યૂરેપ અને એશીઆના ભૂકંપ પટા ઉપર આવેલું છે અને એની નજીકમાં ઉંચા પર્વતો આવેલા હોવાથી ભીતરના પડના વળીને ભાંગી તૂટી જવાથી ધરતીકંપ થયો હોય એમ મનાય છે. ધરતીકંપની અસર આટલા થોડા વિસ્તારમાં થઈ એનું કારણ એમ માનવામાં આવે છે કે ધરતીકંપની ધ્રુજારી ભીતરમાંથી શિરોલંબ (vertical) દિશામાં જ નીકળી હતી, અને ઘેડ વિસ્તારમાં એ ધરતીકંપની શક્તિ પરિમીત થવાથી નુકસાનનું પ્રમાણ અતિ ભયંકર થઈ પડયું આમ એક ધરતીકંપથી જમીનના દબાણના ફેરફારો સમતોલા થઈ જતા નથી, એટલે હજી સદીઓ સુધી આવા બનાવો બનવાના, એ ચેકસ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ રિતીકંપને લીધે પહાડે અને ટેકરી ઉપરથી છૂટા થયેલા લપત્યરે અને મોટા ખડકે નીચે ગબડી પડે છે. જમીનના સ્તરે - તૂટી જઈ એક બીજા ઉપર સરી જાય છે, જેથી એ પ્રદેશના છપાણીના માર્ગો બદલાય છેટાં મોટાં ઝાડ ઉપડી જઈ જમીનમાં દટાઈ જાય છે. કેટલીક વાર જમીનમાં પડેલા ચીરા એટલા વિશાળ હોય છે કે કાયમનું નદી કે કાતરનું સ્વરૂપ લે છે. મીસીસીપીની ખીણમાં ૧૮૧૧-૧૨ના ધરતીકંપ વખતે આમ બન્યું હતું. જાપાનમાં ૧૮૯૧ના ધરતીકંપ વખતે એકપ મેદાનના બે ભાગ થઈ ગયા હતા એટલું જ નહીં પરંતુ એક બાજુને ભાગ બીજા કરતાં કાયમને માટે ઊંચી સપાટીને થઈ ગયો હતો. ધરતીકંપને લીધે કેટલીક વખતેઉઝરાઓ મેટા અગર નાના બની જાય છે અને એમાંથી નીકળતા પાણીમાં પણ ઘણી વાર રૂપાન્તર થઈ જાય છે. કેટલીક વાર નદીના પટ મધ્યમાં સુકાઈ જાય છે અને પાણી ભીતરના માર્ગે આગળ વધે છે. ધરતીકંપના કેન્દ્રથી સેંકડો માઈલ દૂર હોવા છતસરોવરના પાણીમાં મોટાં આંદોલન ઉત્પન્ન થાય છે, અને એ કેટલાએ કલાક સુધી ચાલુ રહે છે. કેટલીક વાર (ઈસરોવરો એકાએક શુષ્ક પણ થઈ ગયાં છે અને કેટલીક સપાટ જમીનમાં ખાડા પડી કાયમનાં સરેવર બની ગયા છે. કેટલેક ઠેકાણે નદીના પ્રવાહ ધરતીકંપથી તૂટી પડેલા કરાડાને લીધે માર્ગ પરિવર્તન કરે છે, એને કેઈક વાર માર્ગ ન મળવાથી એ કાયમનાં સરેવર બની જાય છે. સમુદ્રમાં ઉદ્દભવેલા જવાળામુખી મોટાં મોજાં ઉત્પન્ન કરે છે, અને એ કિનારા ઉપર પહોંચતાં ઘણું નુકસાન કરે છે. જો કિનારો નીચે હોય તે આસપાસના પ્રદેશમાં એ મોજાં ફરી વળે છે અને ત્યાંની ફળદ્રુપ જમીન ઉપર રેતી અને કાંકરીને થર પાથરી દે છે. (ધરતીકંપથી મેટે ભાગે જમીનનું સમતળ (level) બદલાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ સેનારીઓ માં જમીનમાં પડેલી માટી ફાટ ( આકૃતિ ૧૧ પૃ. ૮૨ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaraganbhandan.com Page #109 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ધરતીકંપ ૧૮૨૨ ના ચીલીના ધરતીકંપ વખતે ત્યાંને કિનારે ૩થી૪ કુટ ઊંચે આવ્યો હતો. ૧૭૬રના બંગાળના ધરતીકંપ વખતે ચીત્તોંગ નજીક ૬૦ ચોરસ માઈલ કિનારે એકદમ સમુદ્રની સપાટી નીચે ઉતરી ગયો હતો. મીસીસીપીના તળમાં ૧૮૧૧-૧૨ના ધરતીકંપથી મહાન ફેરફાર થયા હતા. કેટલેક ઠેકાણે એકાએક જમીન નીચે ઉતરી સરોવર રૂપમાં ફેરવાઈ ગઈ હતી અને ઝાડની ટોચ પાણું ઉપર દેખાતી રહી ગઈ હતી. આ પ્રમાણે ધરતીકંપથી પણ જમીનના પડમાં વારંવાર ઉથલપાથલ થયાં કરે છે અને જમીનના પડની નવીન રચના થાય છે. - Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ભૂસ્તર પડેનું સ્થિતિ પરિવર્તન આગળ જોયું તેમ જે હવા, તાપ વગેરેની અસર લાં વખત કાયમ રહે તે જમીન ધીમે ધીમે વરસાદના પાણીથી ધોવાઈ ને નીચી થતી જાય અને સપાટી ઉપરની અસમાનતા કાળક્રમે જતી રહી જમીનની સપાટી ઘસાઇને સમુદ્રની સમતળ થઈ જાય. આથી આપણે એમ કલ્પી શકીએ કે ઘણા લાંબા કાળ પછી પૃથ્વીની બધી જમીન સમુદ્રમાં ડુબી જશે. પરંતુ ઉપર દર્શાવેલાં બહારનાં કારણે સિવાય જમીનના ભીતરની ઉષ્ણતાનાં બળો હજી શાન્ત થયાં નથી અને એથી ધરતીકંપ, જવાળામુખી જેવા મહાન સ્થિતિ પરિવર્તન કરનારા બનાવો પૃથ્વીના પડ ઉપર અણધારેલા ફેરફારો કરે છે. એ ઉપરાંત આપણા લક્ષમાં ન આવે એવા સપાટીના ઘણું જ ધીમા ફેરફારો નિરંતર ચાલ્યા કરે છે અને એને લીધે જ સમુદ્રમાં બંધાતી જમીન કાળક્રમે ઉપર આવે છે, જ્યારે કેટલીક હવામાં ખૂલી જમીન સમુદ્રમાં ડુબી જાય છે. કેટલાક પર્વતોનાં પડ તપાસતાં માલમ પડયું છે કે એમાંથી સમુદ્રમાં આવનારાં પ્રાણીના અવશેષો મળી આવે છે. દાખલા તરીકે આપુરના ૧૦૬૫૦ ફૂટ ઉંચા ડાયાબ્લેટ પર્વત ઉપરથી અને હિમાલયમાં ૧૬૦૦૦ ફુટ ઉંચાઈ સુધી સમુદ્રના પ્રાણીના અવશેષો મળી આવે છે. આટલી ઉંચાઈએ મળી આવતાં ચિહ્નો એ જ સૂચવે છે કે અત્યારે ગર્વથી પોતાના શિખર ઉંચા રાખી મહાલતા હિમાલય અને આપસના પહાડે પણ સમુદ્રમાં ડૂબેલા હતા. આ ઉપરથી એમ લાગે છે કે ભીતરના કંઈક ફેરફારેથી કાં તો જમીન ઉંચી આવી હશે, અગર સમુદ્ર ઉડે ગયો હશે, અથવા બન્ને બનાવ સાથે બનવા પામ્યા હશે. હિન્દને દક્ષિણનો મુખ્ય દ્વીપકલ્પ ઘણું પુરાતન કાળથી સમુદ્ર નીચે ગયે નથી. એ ભાગ ઉત્તર તરફ આરાવલીની પર્વત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ભરૂર પડેનું સ્થિતિ પરિવર્તન માળા સુધી વિસ્તરેલું હતું. આરાવલીથી ઉત્તર તરફને ભાગ અને ખાસ કરીને બલુચિસ્તાન, કાશ્મીર, રાજપુતાનાના રેતાળ મેદાન, હિમાલય અને એની તળેટીને પ્રદેશ ભૂસ્તર સમયના પ્રાથમિક યુગમાં સમુદ્ર નીચે ડૂબેલે હતા. એ સમુદ્ર પશ્ચિમે યુરોપના ભૂમધ્ય સમુદ્ર સાથે જોડાએલું હશે અને પૂર્વે પેસીફીક મહાસાગર સાથે મળેલો હશે, એમ માનવામાં આવે છે. દક્ષિણનો દ્વીપકલ્પ એ વખતે આફ્રિકા સાથે સંધાએલે હશે, એમ ધારવામાં આવે છે. દક્ષિણનાં પડમાં જવાળામુખી વડે ઉદ્ભવેલી ડક્કન ટ્રેપની ભૂમિ તૈયાર થઈ રહ્યા પછી એક કાળ એવો આવ્યો કે જ્યારે ઉત્તર તરફના સમુદ્ર નીચે ઢંકાએલા પ્રદેશમાં મહાન ધરતીકંપ થવા લાગ્યા અને એ સાથે જ એ પ્રદેશ ઉચે આવવા લાગ્યો. ખાસ કરીને ટિબેટ તરફના એશીઆની ભૂમિના સમાન્તર દબાણથી હિમાલય આવેલું છે ત્યાંને નબળાઈવાળા ભાગમાં બેવડાઈ જઈ ઉપસવા લાગ્યો. હિમાલયના પ્રદેશનું આટલું બધું ઉંચા થવાનું કારણ કંઈક અંશે દક્ષિણના જવાળામુખીના ટ્રેપથી બંધાએલા પ્રદેશની કઠણાઈ પણ છે. કારણ કે પ્રદેશનો લાગ મળતાં ઉત્તર તરફનો પિચ પ્રદેશ ઉપસી આવ્યો અને જમીનનાં પડ ઠેકઠેકાણે વળી જઈ તૂટી ગયાં. આમ એક કાળે સમુદ્રની સપાટી નીચેનો પ્રદેશ જગતની કોઈ પણ ઉચ્ચ ભૂમિથી વધુ ઉચે ચડ્યો. એ કાળના સમુદ્રના અવશેષો હિમાલયમાંથી અને બીજા પ્રદેશમાંથી મળી આવે છે. જમીનનાં ઘણાખરાં પડે મુખ્યત્વે જળચર વર્ગના છે. સમુદ્રની અંદર કિનારા નજીક બંધાતો પડે જમીનમાંથી ઘસડાઈ આવતાં દ્રવ્ય વડે તૈયાર થાય છે. આથી પ્રથમ ક્ષિતિજસમસૂત્ર (સમતળ) અગર તો બહુ જ ઓછા ઢોળાવવાળાં પડ તૈયાર થતાં હોવાં જોઈએ. જ્યારે એ પડ ઉપસીને સમુદ્રની સપાટી ઉપર આવે છે ત્યારે એમાં અત્યારે માલમ પડતી સપાટીની અસમાનતા ન જ હોવી જોઈએ. પર્વત, ખીણ, નદીનાળાં વગેરે અસમાનતા ખાસ કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ વરસાદને લીધે અને ભીતરમાં ઉત્પન્ન થતાં દબાણથી થતી જમીનની ફેરફારીને આભારી છે. બધા ભૂસ્તરશાસ્ત્રીઓ કબૂલ કરે છે કે જમીનના સ્થિતિપરિવર્તનનું એક મુખ્ય કારણ અંદરના દ્રવ્યની ઉષ્ણતા ઓછી થવાનું હોવું જોઈએ. બહારનું ઠંડું પડેલું પડ નીચેનાં ઠંડાં પડી સંકોચાતાં પડ ઉપર ધસી રહ્યું છે, અને એમ થતાં એના પડમાં ઘણું દબાણ ઉત્પન્ન થાય છે. આ સમાન્તર દબાણને લીધે જમીનનાં પડે વળી જાય છે, અને કેટલાંક પડો તૂટી જઈ એક બીજાં ઉપર સરી જાય છે. બે બાજુના સમાન્તર સામસામાં દબાણથી વચ્ચેનું પડ ઉપસી આવે છે, અને બન્ને બાજુની જમીન નીચે ઉતરી જાય છે. જમીનની સપાટીની અસમાનતાનું મુખ્ય કારણ આજ છે. પૃથ્વીની ચક્ર ગતિથી વધતી ઓછી ઘનતાવાળા સ્તરો ઉપર કેન્દ્ર-ઉપગામી બળ (Centrifugal force) લાગવાથી પણ જમીનના પડનું સ્થિતિ પરિવર્તન થાય છે. જમીનના ઉપરનાં ઘન પડો નીચેના (Plastic) પડ ઉપર તરતાં રહેલાં છે. એ દ્રવ્યમાં સ્વયંવિભાજી તો (Radioactive elements) વિશેષ પ્રમાણમાં છે અને એમના પરમાણુ સતત ભાંગી જતા હોવાથી ઘણી ગરમી આપોઆપ ઉત્પન્ન થયાં કરે છે. આ ગરમી ઘણો લાંબો વખત સુધી ઉદ્દભવે તે હાલનાં (Plastic) દ્રવ્ય પ્રવાહી બની જાય. જોલી. નામના ભૂવેરાના મત પ્રમાણે ૨,૫૦,૦૦,૦૦૦ વર્ષમાં અત્યારનું દ્રવ્ય તદ્દન પ્રવાહી થઈ જશે. આમ થવાથી એ ભીતરના દ્રવ્યની ઘનતા ઓછી થશે અને અત્યારના સપાટીનાં ઘન પડે એ પ્રવાહીમાં વધુ ઉડે ડૂબશે. દાખલા તરીકે રાતા સમુદ્રના પાણીની ઘનતા વધુ હોવાથી, જ્યારે એક સ્ટીમર રાતા સમુદ્રમાંથી નીકળી અરબી સમુદ્રમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ભૂસ્તર પડાનું સ્થિતિ પરિવર્તન દાખલ થાય છે ત્યારે એ વધુ ઉડે ડૂબે છે; કારણકે પ્રવાહીની ઘનતા જેમ ઓછી થાય છે તેમ અંદર તરતી વસ્તુ વધુ ઉડે ડૂબે છે. એ જ રીતે અત્યારના જમીનનું પડ ૨,૫૦,૦૦,૦૦૦ વર્ષ પછી અંદરના પ્રવાહીમાં ડૂબતાં, જમીનની સપાટી નીચે ઉતરી જશે. અને આ સર્વ જમીન ઉપર સમુદ્રના પાણી ફરી વળશે. ઘણા લાંબા કાળ પછી જ્યારે પાછું અંદરનું પ્રવાહી ઠંડું પડવાથી ઘન થશે ત્યારે એ જ સપાટી વધુ ઉંચે આવશે. જેલીના મત પ્રમાણે ભૂતકાળમાં અનેક વાર આવી રીતે જમીનનાં પડે સમુદ્રની ઉપર નીચે થયાં છે અને એ દરમ્યાન વારાફરતી નવાં સ્તરે બંધાયાં હશે અને જૂનાં પડે ઘસાયાં હશે. ઉપર દર્શાવેલો એકસામટા મહાન પરિવર્તન સિવાય નાના પ્રદેશમાં પણ જમીનના ફેરફારે ચાલ્યા કરે છે, જેથી જમીનની ઉપર આવેલું પડ કેટલીક વાર સમુદ્રમાં ડૂબી જાય છે અને લાંબા કાળ પછી ઉપર આવી વળી પાછું ડૂબે છે. ઇંગ્લેન્ડના અગ્નિ ખૂણામાં એવાં પડે છે જે વારાફરતી જમીન અને સમુદ્રમાં ઉપર તળે થએલાં છે. નેપલ્સની સપાટીમાં પિઝલી પાસે એક નેધવાલાયક બનાવ આ જ જાતના પાના ફેરફારની સાક્ષી પૂરે છે. સમુદ્રથી થોડે દૂર આરસની દિવાલવાળુ ગ્રીક મંદિર આવેલું છે. એવું તળીઉં સમુદ્રની સપાટીથી ઘણું જ થયું ઉડે ગયેલું છે. એના સ્તૂપના નીચેના નવ ફુટ બાદ કરતાં બાકીના ૧૨ કુટ ભાગે હજી જેવા ને તેવા લીસા છે. ત્રીજા સૈકામાં તે આખા મંદિરના આરસ લીસા હતા, એમ માનવામાં આવે છે. ત્યાર પછી એલેક્ઝાન્ડરના સમય સુધીમાં એને કેટલેક તળીને ભાગ સમુદ્રમાં ડૂબી ગયા હતા. ત્યાર પછી પાછે એ ભાગ ઉચે આવવા લાગે અને અંતે એ મંદિર વળી પાછું સમુદ્રની ઉપર આવી ગયું છે. સ્વીડનના દક્ષિણ ભાગની જમીન વધતા ઓછા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૮ પૃથ્વીને ઈતિહાસ પ્રમાણમાં ઉંચે આવતી જાય છે. ન્યુફાઉન્ડલેન્ડ અને લાબાડરની જમીન નીચે ઉતરતી જાય છે. કાઠીઆવાડનો કેટલેક કિનારો પણ ઘણા અર્વાચીન સમયમાં ઉંચે આવેલો માલમ પડે છે. મુંબઈની નજીક લગભગ વીસેક ફુટની ઉંડાઈએ એક મોટું જંગલ દટાઈ ગયેલું હોવાનું માલુમ પડ્યું છે. ઉષ્ણકટીબંધમાં આવેલા સમુદ્રમાં કેટલીક જગ્યાએ જમીન ૨૦થી ૮૦ ફુટ ઉચે નીકળી આવે છે. સમુદ્રની નીચે ઘણી ઉંડાઈએ બંધાએલા ચાકના ખડક પણ આજ રીતે કાળક્રમે ઉપસી આવે છે. પૃથ્વીના કદ અને ઘન પડનું પ્રમાણુ બતાવતી આકૃતિ ઉપરની આકૃતિમાં પૃથ્વીના કદના પ્રમાણમાં ઉપરની ઘન સપાટી કેટલી સૂમ છે એ બતાવવામાં આવ્યું છે. ઉપરનું ધન પડ ૨૦ માઈલ જાડાઈનું છે અને આખી પૃથ્વીના કદને વર્તુલથી દર્શાવતાં એ પડની જાડાઈ કાળી લીટી જેટલી જ છે. એ પડની નીચે ૭૦ માઈલ જાડું (plastic) પડ આવેલું છે. એ સિવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ભૂસ્તર પડેનું સ્થિતિ પરિવર્તન બાકીના ભિતરના વિસ્તૃત ભાગમાં ઉષ્ણ વાયુ કે પ્રવાહી ભરેલો છે. બહારના પડ કરતાં અંદરની ઘનતા પણ વિશેષ છે. એથી ધ્યાનમાં આવશે કે ઉપરના પડને દબાણ અથવા સ્થિતિસ્થાપકતાનું બળ કેટલું નિર્જીવ છે. ભીતરના મહાન પાવક ઉપર તરતું રહેતું પ્રમાણમાં કાગળ જેવડું જાડું પડ જે કાળે કાળે સમુદ્રમાં ડૂબી બહાર આવે છે એના ઉપર જે નિશ્ચિતતાથી મનુષ્ય પોતાની પ્રવૃત્તિ ચલાવી રહ્યો છે એ જે ખરેખર આશ્ચર્ય લાગે છે. તાજમહાલ, પીરામડ, ચીનની દિવાલ કે અમેરિકાનાં ગગનચુંબી મહાલયો બાંધી એ પોતાની સ્મૃતિ ચિરંજીવ કરવા માગે છે, પરંતુ એ ભૂલે છે કે એ સર્વ સમૃદ્ધિ અને સંસ્કૃતિને સમેટી લઈ એનાં સ્મારકે જમીનના પડ સાથે ભીતરના મહાસાગરમાં ડૂબી જનાર છે. આવાં અનેક નાશકારક બળોના ભયમાં રહેલી પૃથ્વીના પડમાં અત્યારે ચેતનનો જીવનદીપ પ્રજવલી રહ્યો છે. The hills are shadows, and very flow From form to form, and nothing stands; They melt like mists, the solid lands Like clouds they shape themselves ago. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું વય પૃથ્વીની ઉત્પત્તિ કેવી રીતે થઈ હશે, એ આગળ જોયું છે, પરંતુ ત્યાર પછી કેટલાં વર્ષે એ અત્યારની સ્થિતિને પ્રાપ્ત થઈ છે, એ જાણવું પણ એટલું જ અગત્યનું છે. પૃથ્વીને! જન્મ કયારે થયેા હશે એ વિષે અસલના જમાનામાં અનેક વાદે ચાલતા હતા. સાઈસરા કહેતા હતા કે સૃષ્ટિ એ લાખ વર્ષ ઉપર સંપ્લવમાંથી ઉત્પન્ન થઈ હતી. ખાખીલેાનના ભવિષ્યવેત્તા માનતા કે સૃષ્ટિ અને મનુષ્યની ઉત્પત્તિ એકી સાથે પાંચ લાખ વર્ષ પહેલાં થઈ હતી. ઈરાનના ઝેરાસ્ટર મત પ્રમાણે પૃથ્વીનું વય ૧૨,૦૦૦ વર્ષથી વધુ નથી. હિંઃ મત પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિ ઈ. સ. પૂર્વે ૪,૦૦૪ના ધાર્મિક વર્ષમાં થઈ હતી. ખ્રિસ્તી મત પ્રમાણે પૃથ્વીની રચના અને મનુષ્યની ઉત્પત્તિ એક અઠવાડીઆમાં પ્રભુએ પૂરી કરી હતી. હિન્દુસ્તાનના તત્ત્વજ્ઞો એમ માનતા હતા કે જગત અને બ્રહ્મ માયારૂપ છે અને યુગે યુગે નાશ પામી પાછાં સર્જાય છે. દરેક મહાયુગ (સત્ય, દ્વાપર, ત્રેતા અને કળિ) પછી પૃથ્વી ઉપર પ્રલય થાય છે અને ત્યાર પછીના અનન્તકાળની શૂન્યતામાંથી સૃષ્ટિની ઉત્પત્તિ થાય છે. આ રીતે કાઈ પણ એ ધર્માં પૃથ્વીના ઉત્પત્તિ કાળ વિષે સંમત થતા નથી. પૃથ્વીના વય વિષે વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે સંશાધન શરૂ થયું. તે પહેલાં એના વયની સંખ્યા થેાડાક હજારથી લાખે વર્ષની હાય એમ અનેક મતે ઊપરથી માલમ પડતું. એ સર્વ મતાની પાછળ ધાર્મિક માન્યતા કે પછી બુદ્ધિવાન મનુષ્યાની મનસ્વી કલ્પનાનું બળ રહેલું હતું. વિજ્ઞાનની પ્રવૃત્તિ સાથે ઘણાને લાગ્યું કે એ સર્વ કલ્પનામાં કંઈ તથ્ય નથી અને પૃથ્વીના વયની કલ્પના વૈજ્ઞાનિક આધારે થવી જોઈએ. પૃથ્વીનેા સંપૂર્ણ ઈતિહાસ ખબર ન હેાવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું વય ૯૧ છતાં કેટલાક અગત્યના અને માર્ગદર્શક બનાવ સંબંધી આપણે સારી બાતમી મેળવી શકીએ તેમ છે. પૃથ્વી (સંગીન) ઘનરૂપમાં ક્યારે આવી તેઆ ઘનરૂપમાં આવ્યા પછી હવા અને પાણીની વાસ્તવિક પરિસ્થિતિ પ્રાપ્ત થયા પછી*નવા સ્તર અને પાષાણ ક્યારે બંધાવા લાગ્યા તે; ત્યાર પછી પ્રાણીની જીંદગીની શરૂઆત ક્યારે થઈ તે; અને એવા બીજા અગત્યના બનાવો કયારે બન્યા એનો નિર્ણય થાય, તે પૃથ્વીની ઉંમરને નિર્ણય કર્યો એમ કહી શકાય. આ સર્વ રીતોમાં કાળના નિર્ણય માટે સમય કરે અને અબજો વર્ષને ગણવો પડશે. તેથી બહુ આશ્ચર્ય પામવાનું નથી; મનુષ્યના ઈતિહાસમાં ઘણે ખરે હિસાબ સૈકાં અને શતકથી થાય છે, પરંતુ મનુષ્યનાં સો વર્ષના આયુષ્યના પ્રમાણમાં શાશ્વત ગણાતાં પૃથ્વી, સૂર્ય ને ચંદ્ર જેવા વિરાટ વિભૂતિના વયની લાખો અને કરોડો વર્ષોમાં ગણના થાય એ સ્વાભાવિક છે. આ રીતે વયની કલ્પના કરવામાં અનેક પ્રયત્નો થયા છે, પરંતુ એ સર્વ ગણતરીમાં પણ કડો વર્ષને ફેર આવે છે. એ ગણતરી વારંવાર વધુ મજબુત પુરાવા ઉપરથી ફરી કરવામાં આવે છે. આ સર્વ ગણતરીમાં ઘણું તથ્ય છે એમ જરૂર લાગશે. ઠંડી પડેલી પૃથ્વી ઉપર જ્યારથી વરસાદની શરૂઆત થઈ ત્યારથી જમીનના પટ ધેવાતાં જાય છે, અને દર વર્ષે માટી અને પથ્થરનો અબજ ટન જો સમુદ્રની અંદર ઘસડાય છે. એ પાણીમાં દ્રાવણરૂપે અનેક ક્ષારે પણ સમુદ્રમાં જઈને ભળે છે. એમાંથી ઘણા ખરા ક્ષારોનું રૂપાન્તર થાય છે. કેટલાક ક્ષારોને સમુદ્રનાં પ્રાણીઓ પોતાના આહારમાં લે છે. પરંતુ સાદું મીઠું (Sodium chloride) જેમનું તેમ રહે છે, એટલે અગલ્ય મુનિએ સમુદ્ર ખારે કર્યો એ કલ્પના જવા દઈએ તે દર વર્ષે જમીનની સપાટી ઉપરથી ઘસડાતાં મીઠાં વડે જ સમુદ્ર ખારો થયો હશે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઇતિહાસ એમ માની શકાય છે. ૧૭૧૫માં જૉલી નામના ભૂસ્તરશાસ્ત્રીએ સમદ્રની ખારાશ ઉપરથી પૃથ્વીના વયની ગણતરી કરી હતી. જમીનની સપાટી ઉપરથી દર વર્ષે કેટલું મીઠું સમુદ્રમાં ઘસડાઈ જાય છે એની ગણતરી થાય અને સમુદ્રમાં રહેલા કુલ મીઠાંનું માપ નીકળે તો જરૂર પૃથ્વીના વયના આશરામાં એક મહત્વનો ભાગ જાણવાનો મળે. આ ગણતરી ચોક્કસ રીતે થાય એ માટે અનેક ઠેકાણે જઈને સમુદ્રના પાણીનાં, નદીઓમાં, વહેતા પૂરનાં અને જમીનના ખારાશનાં પરિમાણે નિયત કર્યો હતાં. એ સર્વની સરેરાશ કાઢીને છેવટની ગણતરી કરી હતી. નીચે દર્શાવેલા કેષ્ટકમાં એ ગણતરી સ્પષ્ટ જણાશે, સમુદ્રના પાણીનો જથ્થો ... ... ૧,૧૭,૮૦,૦૦૦ અબજ ટન સમુદ્રના પાણીમાં મીઠાનું પ્રમાણ ૧.૦૮ ટકા. સમુદ્રમાં ઓગળેલા મીઠાનું વજન ૧,૨૬,૦૦,૦૦૦ અબજ ટન દર વર્ષે જમીન ઉપરથી ઘસડાઈ ઉમેરાતાં મીઠાંનું વજન .. ૧૫૬ કરોડ ટન સમગ્ર મીઠાંને ભેગાં થતાં લાગેલો વખત • • ૮,૧૦,૦૦,૦૦૦ વર્ષ એ ઉપરથી એમ લાગે છે કે સમુદ્રની ઉત્પત્તિને સમય ૮૧૦ લાખ વર્ષ પહેલાનો હોવો જોઈએ. આમ છતાં આ ગણતરીમાં ભૂલ હોવાનો સંભવ છે. દાખલા તરીકે (૧) દર વર્ષે સમુદ્રમાં ઉમેરાતાં મીઠાંનું પ્રમાણ ૮ કરોડ વર્ષ સુધી એકસરખું કાયમ રહ્યું હશે કે કેમ ? (૨) ઉત્પત્તિ વેળા સમુદ્ર ખારો હતો કે મીઠે ? (૩) ઘણી વાર સમુદ્રમાં ફાટતા જ્વાળામુખીદ્વારા મીઠાંને ઉમેરે થયો કે કેમ? (૪) રાસાયણિક ક્રિયાથી મીઠું ઉત્પન્ન થયું કે કેમ ? ? (૫) પૃથ્વીની સપાટીનું ક્ષેત્રફળ એ ને એ જ રહ્યું હશે કે કેમ ? વગેરે પ્રશ્નો ઉદ્દભવે છે. આવી રીતના અનેક આધારેને લક્ષમાં લેતાં એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું વયે માલમ પડયું છે કે કંઈ નહીં તે દર વર્ષે ઓછામાં ઓછું ૩૩૦ લાખ ટન મીઠું સમુદ્રમાં ભળતું હશે, એ આધારે સમુદ્રનું જીવન ૮ કરોડ વર્ષને બદલે ૩૩ કરોડ વર્ષનું ગણી શકાય. હવે જે વરાળરૂપે રહેલું પાણી ઠરી જઈ સમુદ્ર ઉત્પન્ન થાય એટલી ઠંડી સ્થિતિ પ્રાપ્ત કરતાં પૃથ્વીને કેટલો સમય લાગ્યો એ શોધાય, તે જરૂર પૃથ્વીના વયને આશરે નીકળી શકે. આ ઉપરાંત વૈજ્ઞાનિકને પૃથ્વીને જન્મકાળ શેધવાને ભૂસ્તરવિદ્યાનું મહાન શસ્ત્ર હાથ લાગ્યું છે. ભૂગર્ભનાં પડ તપાસતાં જગતનું ઘડિયાળ પિતાને ઈતિહાસ ખુલે કરે છે. ઝાડને કાપતાં તેના ભીતરના પડની ગણતરી કરતાં ઝાડની ઉંમર શોધી કઢાય, તેમ પૃથ્વીના સ્તર ઉકેલતાં તેની ઉંમર અને ઈતિહાસ ભૂસ્તરશાસ્ત્રીઓને સમજાય છે. જમીનના સ્તરોના મુખ્ય ચાર વિભાગ છે. પ્રથમ સ્તરની જાડાઈ ૧,૮૦,૦૦૦ કુટ છે અને ત્યાર પછીના ત્રણ સ્તરની અનુક્રમે જાડાઈ ૧ ૮૬,૦૦૦ ફટ, ૯૧,૦૦૦ ફૂટ અને ૭૨,૦૦૦ કુટ છે. દર હજાર વર્ષે એક ફૂટનું પડ બંધાય એમ સાધારણ રીતે ધારવામાં આવે તો એ પ્રમાણે પૃથ્વીનું વય (સ્તર બંધાવાની શરૂઆત થઈ એ સમય સુધીનું) પ૦ કરોડ વર્ષનું આવે; કેટલીક બીજી અસમાનતાને લઈને સ્તર બંધાવાને પ્રકાર એકસરખી ઝડપે ચાલ્યો ન હશે; એથી આશરે વધુમાં વધુ ૨૧૯ કરોડ વર્ષનો સમય પણ વિત્યો હોય તો નવાઈ નહીં. એટલે આપણે સ્વાભાવિક રીતે આશરો કાઢીએ કે ભૂસ્તરપડો બધાંતાં કંઈ નહીં તે ૫૦ થી ૨૧૦ કરેડ વર્ષ લાગ્યાં હશે. ૫૦ થી ૬૦ વર્ષ અગાઉ જળ અને જીવ વિનાની ઉષ્ણ પૃથ્વીને ઠંડી પડતાં કેટલો વખત લાગ્યો એની ગણતરી લોર્ડ કેલ્વીને કરી. એના સિદ્ધાંત તિકશાસ્ત્ર ઉપર આધારભૂત હતા. પૃથ્વીને ઠંડી પડતાં અને હાલની સ્થિતિમાં આવતાં ૪ કરોડથી વધુ વર્ષ નથી લાગ્યાં, એમ એની ગણના હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ આ સમય અને ઉપર દર્શાવેલ ભૂસ્તરશાસ્ત્રીઓને સમય એ બેમાં અત્યંત ફેર છે, અને ઘણું એમ માનતા હતા કે લેંડ કેલ્વીનની ગણનામાં કંઈ પણ ભૂલ હોવી જોઈએ. આ બાબતમાં ઘણા વિવાદો ચાલ્યા અને છેવટે એમ પુરવાર થયું કે લોર્ડ કેવીનની ગણતરી ભૂલભરેલી હતી અને ભૂસ્તરશાસ્ત્રીઓને આશરે વધુ પાયાવાળે છે. આમ ભૂસ્તરશાસ્ત્રીને આશાવાદ ખરો કર્યો. એ ઉપરાંત આકર્ષણવાદ ઉપરથી પણ પૃથ્વીનું વય અમુક હદ સુધીમાં નિયત થઈ શકે છે. એ વાદના સિદ્ધાન્ત પ્રમાણે એમ માલમ પડે છે કે સર્વ ગ્રહો જ્યારે સૂર્યમાંથી છૂટા પડ્યા ત્યારે મેટી કક્ષામાં ફરતા હશે અને જેમ જેમ એ ઠંડા પડી કદમાં સંકેચાતા ગયા, તેમ તેમની કક્ષા નાની થતી ગઈ છે. ખાસ કરીને વાયુની ઘનતા અને હાલની કક્ષા એ બન્ને ઉપરથી એ ગ્રહની ઉંમર શોધી શકાય છે. આવી રીતે દરેક ગ્રહની હાલની કક્ષા અને તેના વાયુની ઘનતા ઉપરથી તેમની ઉત્પત્તિને સમય શોધતાં દરેક પ્રહની ઉંમર લગભગ સરખી જ આવે છે, અને આશરે ૧૦૦ થી ૫૦૦ કરોડ વર્ષ પહેલાં સર્વ ગ્રહની ઉત્પત્તિ થઈ હશે, એમ લાગે છે. આ સિદ્ધાન્તને આધારે પૃથ્વીનો જન્મ કાળ વધુ ચોકસાઈથી નિયત થયેલ ગણી શકાય; કારણ કે એમાં વર્ષોની ગણતરી સૂર્યથી પૃથ્વી છૂટી પડ્યાની શરૂઆતથી જ થાય છે, જ્યારે બીજી ગણતરીમાં અમુક કાળ સુધીની જ ગણના થાય છે. ચંદ્રના આકર્ષણને લઈને સમુદ્રના પાણી હમેશાં તે દિશામાં ઉપસેલાં રહે છે. એટલે પરિણામે પૃથ્વીની ચક્રગતિ ધીમી પડતી જાય છે. આથી કરીને ચંદ્ર પૃથ્વીથી દૂર અને દર સરતો જાય છે. જે આપણે એમ ધારીએ કે ચંદ્ર પૃથ્વીથી વાયુરૂપ સ્થિતિ વખતે છૂટો પડી ક્રમશઃ દૂર ગયો છે તો અત્યારની કક્ષામાં આવતાં કેટલે સમય ગયે, એ તારવી શકાય. આ ગણતરી પ્રમાણે એ સમય પણ ૫૦૦ કરોડ વર્ષની અંદર આવે છે. આમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ - ૫ પૃથ્વીનું વય પણ ચંદ્ર ઉત્પન્ન થયાં પહેલાં કેટલા સમય ગય હશે, એ કલ્પવું મુશ્કેલ છે. આગળ બતાવ્યું તેમ ગ્રહોની ઉત્પત્તિનું મુખ્ય કારણ બે સૂર્યો એક બીજાની અતિ નિકટ આવવાનું જ છે. આ બનાવ જ્યાં તારાની સંખ્યા ઘણી ઘીચ હોય ત્યાં વધુ બનવા જોગ છે. સૂર્ય પોતાના ગ્રહમંડળ સાથે ત્વરિત ગતિએ મુસાફરી કરી રહ્યો છે. એ તારામંડળના મધ્યમાં તારાની ઘનતા ઘણું છે, એટલે સૂર્ય ત્યાં જ બીજા કઈ તારાની અડફટમાં આવ્યો હોય એ વધુ બનવા જોગ છે. એ ઘનતાવાળા પ્રદેશમાંથી હાલના પ્રદેશમાં આવતાં સૂર્ય કેટલાં વર્ષ લીધાં એ નક્કી થાય તો આશરે ગ્રહોનો ઉત્પત્તિકાળ મળી આવે. એ આધારે પણ પૃથ્વીની ઉંમર ૨૦૦ થી ૩૦૦ કરેડ વર્ષની વચ્ચે આવે છે. ઉપરની શ્રેષ્ઠ રીત રેડીઅમ અને એ જ જાતની બીજી ધાતુના આધારે મળી છે. બેકરેલ નામના વૈજ્ઞાનિકે શેરીઅમ નામની સ્વયંવિભાજી (Radioactive) ધાતુની શોધ કરી. એનાં પરમાણુ સતત ભાંગી એ ધાતુનું અને એવી બીજી ધાતુનું રૂપાન્તર થયાં કરે છે, અને અંતે એ ધાતુઓ સીસાના પરમાણુ બની અક્રિય બને છે. દાખલા તરીકે રીઅમનાં પરમાણુ અમુક સંખ્યામાં દરેક સેકનડે ભાગ્યા કરે છે, આ વિક્રિયા બહુ જ નિયમિત રીતે સતત ચાલવાથી કાળાન્તરે રીઅમ ધાતુનાં સર્વ પરમાણુ સસાંમાં રૂપાતર પામે છે. ૭૪૦ કરોડ ગ્રામ યુરેનીઅમ (એ જાતની બીજી સ્વયંવિભાજી ધાતુ) હેય તે દર વર્ષે એમાંથી એક ગ્રામ સીસું બને છે. સાધારણ ઉપયોગમાં આવતા સીસાથી આ જાતનું સીસું જૂદા ગુણધર્મોવાળું હોવાથી, એક ખડકમાં વિભાજી તત્ત્વમાંથી કેટલું સીસું ઉત્પન્ન થયું છે, એ સહેલાઈથી શોધી કઢાય છે. કેટલાક પરિસ્થિતિના ફેરફારોને ધ્યાનમાં લેતાં પૃથ્વી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ ઉપરના જૂદા જૂદા ખડકોમાં સ્વયંવભાજી તરોમાંથી કેટલું સારું ઉત્પન્ન થયું છે એનું પ્રમાણ કાઢીએ તે એને ભેગાં થતાં કેટલો સમય વિયે, એ સહેલાઈથી ગણી શકાય. આશ્ચર્યની વાત તો એ છે કે પૃથ્વીની સપાટી ઉપર અનેક જગ્યાએ મળી આવતાં સ્વયંવિભાજી તોની સાથે ભેગાં થયેલા સીસાંની ઉપરથી કરેલી પૃથ્વીના વયની ગણતરી લગભગ સરખી જ આવે છે. સહજ વિસ્તૃત અર્થમાં એ ગણતરી લેતાં પૃથ્વીનું વય ૧૨૦ થી ૫૦૦ કરોડ વર્ષની વચ્ચે ગણી શકાય. પૃથ્વીની ઉપર હાલ વસતાં પ્રાણીઓ પૃથ્વીના સ્તરોમાંથી મળી આવતાં પ્રાચીન પ્રાણીઓના અવશેષો કરતાં જુદા પ્રકારનાં છે; છતાં તેમનામાં મળી આવતાં રૂપ અને વર્તનના સાદસ્યને લીધે તેમની ઉત્ક્રાંતિનાં પગથી સંબંધી માહિતી મળી શકે છે. એક કુદરતી નિયમ પ્રમાણે પ્રાણીઓની પ્રત્યેક જાતિની સંખ્યામાં બેહદ વધારો થઈ શકતો નથી. દાખલા તરીકે એક જ સ્થળે પ્રાણીઓની એક કરતાં વધારે જાત થાય તે આખરે તેઓમાં લડાઈ થઈને સૌથી સરસાઈ ભગવતી જાત છવતી રહે છે. આ જીવનાર પ્રાણી કંઈ હમેશાં વધારે મજબુત અને નિર્દય હોય છે તેમ હોતું નથી. આ પ્રમાણે એક જ જાતિમાં બીજાં પ્રાણીઓ કરતાં જીવવાને માટે સર્વથી વધારે લાયક હોય તે જ પ્રાણી જીવી શકે છે. આ લાયકાત મેળવવાને કેટલીક વખતે પ્રાણીઓને પિતાના રૂપમાં અને શરીરમાં ફેરફાર કરવો પડે છે. આ ફેરફાર કરવાની જરૂરીઆતને લીધે જ એક જાતમાંથી અનેક જુદાં પ્રાણીઓ ઉત્ક્રાન્ત થાય છે. હવે આ કુદરતી ઉત્ક્રાંતિ એટલી બધી ધીમી હોય છે કે મનુષ્ય હજાર વર્ષ સુધી પૃથ્વી ઉપર રહ્યા છતાં પણ પિતાની નજીકના પ્રાણીઓમાં આવા ફેરફાર જોઈ શકતા નથી. અલબત્ત, મનુષ્ય પોતાની મરજીથી જૂદી જૂદી જાતની વનસ્પતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું વય અને પ્રાણુઓને સંકર કરીને નવી જાતિઓ બનાવી શકે છે, પરંતુ તે કુદરતી નહીં, પણ કૃત્રિમ છે. કુદરતી ફેરફાર ધીમા હોવાથી સઘળાં પ્રાણીઓની ઉત્ક્રાંતિ માટે વિસ્તૃત સમય જોઈએ. પ્રાથમિક પૃથ્વીમાં પ્રાણીઓની પ્રથમ ઉત્પત્તિને સમયને નિર્ણય કરવાને આપણી પાસે પૂરતી સામગ્રી નથી, કારણ કે આ ફેરફારે કેટલી ઝડપથી થાય છે તે આપણે જાણતા નથી. છતાં આ સમયને ઓછામાં ઓછા ત્રણ કરોડ વર્ષ અને વધારેમાં વધારે આશરે ત્રીસ કરોડ વર્ષ થયાં હશે. દાખલા તરીકે મનુષ્યના હાથનાં ઘણાં જ પ્રાચીન હથિયારોના અવશેષો વગેરેની શોધ ઉપરથી એમ કહેવાય છે કે હાલના મનુષ્યને મળતું આવતું એક પ્રાણી આશરે છ લાખ વર્ષ ઉપર પૂંછડી વગરનાં વાંદરાંની સાથે રમતું હશે. પોતાની આસપાસનાં પ્રાણીઓ ઉપર પિતાની સરસાઈદેખાડવા અને અમલમાં મૂકવા માટે પહેલાં તો તેનામાં “મગજ” બનવાની તૈયારી થઈ હશે. હજારો વર્ષો સુધી આવી પ્રગતિ પછી મગજ રાખવાની. ખોપરી મજબૂત થઈ હશે. ત્યાર પછી બીજા પ્રાણીઓથી પિતાની રક્ષા કરવાને માટે ગુફાઓ બનાવવાને, પત્થર ફેંકવાને અને લાકડી ફેરવવાને માટે જરૂરી હાથના પ્રકારમાં ફેરફાર થવાને હજાર વર્ષ લાગ્યા હશે. આવા ઘણું પ્રયત્ન પછી લાંબા કાળે મનુષ્યને હાલનું સ્વરૂપ પ્રાપ્ત થયું હશે. જેમ પિતાની અકકલ વધતી ગઈ તેમ પિતાના નખ અને દાંત વડે કામ કરવાનું મૂકીને તેણે હચિઆર બનાવવા માંડ્યાં. આ હથિયાર પહેલાં પત્થરનાં હતાં, અને પછી કાંસા અને લોખંડનાં થયાં. મનુષ્યનાં બનાવેલાં સર્વથી પ્રાચીન પત્થરનાં હથિઆરે આશરે દોઢ લાખ વર્ષ પહેલાંના જમીનના સ્તરમાંથી મળી આવે છે. તે સમયથી મનુષ્યને હાલનું રૂપ પ્રાપ્ત થયું હશે, કારણ કે ત્યારપછી તેના રૂપ અને શરીરમાં ખાસ ફેરફાર થયો હોય એમ લાગતું નથી. તે સમયે તેને અગ્નિ કેવી રીતે સળગાવવો એ, અથવા તે પિતાના હાવભાવ અને વિચારો કેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનો ઇતિહાસ રીતે દર્શાવવા એ સંબંધી ભાષાજ્ઞાન ઘણું કરીને ન હતું. છતાં આશરે દેઢ લાખ વર્ષોથી મનુષ્યના બાહ્ય સ્વરૂપમાં બહુ ફેરફાર થયે નથી, તે પણ તેની માનસિક અને આધ્યાત્મિક શક્તિને વિકાસ સતત ચાલુ રહ્યો છે. પ્રાણુઓની ઉત્ક્રાન્તિ વિષે આ બધી માહીતી ઉપરથી એમ અનુમાન થઈ શકે છે કે પૃથ્વી ઉપર પ્રાણીઓનાં પ્રથમ પગલાં આશરે ત્રણ કરેડ વર્ષ ઉપર થયાં હશે અને મનુષ્ય આશરે છ લાખ વર્ષ ઉપર પહેલાં પોતાના અપૂર્ણ સ્વરૂપમાં ઉત્ક્રાન્ત થયો હશે. ઉપરના સર્વ સિદ્ધાન્તોની તારવણી કરીને પૃથ્વીની વયનો આશરે નીચેના કાષ્ટકમાં આવે છે, જેથી એક બીજા વાદથી કરેલી ગણતરીમાં કેટલે ફેર આવે છે, એ સહેજે દેખાઈ આવશે. પૃથ્વીની ઉમ્મર (કોડ વર્ષમાં) ૧ ગ્રહની કક્ષા ઉપરથી ૧૦૦થી ૫૦૦ ૨ ચંદ્રની કક્ષા ઉપરથી ૫૦થી ઓછી સૂર્યને તારામંડળના મધ્યમાંથી ) હાલની જગ્યાએ આવતાં લાગેલા ૨૦થી ૩૦૦ વખત ઉપરથી ૪ આપવિનાશી તના આધારે ૧૨થી ૫૦૦ ૫ સમુદ્રમાં ભેગાં થયેલાં મીઠાં અને ) ઉતા ઓછી થવાની ગણતરી 5 ૧૫૦ ઉપરથી ૬ ભૂસ્તરપટોની જાડાઈ ૫થી ૨૧૦ ૭ ડાવનના ઉત્ક્રાંતિવાદ ઉપરથી ૧૪૦ ૮ મનુષ્યને ઉત્પત્તિકાળ ૬ લાખ વર્ષ ૯ પ્રાણીને , ૩ કરોડ વર્ષ ઉપરનાં સર્વ પ્રમાણે ઉપરથી કાઢેલી પૃથ્વીની ઉમ્મરનો આશરો ૧૦થી ૫૦૦ કરોડ વર્ષને થાય છે, એટલે સ્વાભાવિક રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું વય કાઈને આશ્ચર્ય થાય કે આટલા વિશાળ ગાળામાં કરેલા આશરાને અર્થ છે? પરંતુ જ્યારે પૃથ્વીની ઉમ્મર વિશ્વના અસ્તિત્વ સાથે સરખાવવામાં આવે ત્યારે એ આશરે ઘણું સારે લેખી શકાય છે. વિશ્વની ઉમ્મર આશરે ૧,૦૦,૦૦૦ કરોડ વર્ષની ગણાય છે ત્યાં ૧૦૦થી ૫૦૦ કરોડનો આશરો ઘણો જ સારો ગણી શકાય. આથી એમ કહેવાનો આશય નથી કે ભવિષ્યમાં વધુ નિશ્ચિત રીતે પૃથ્વીની ઉમ્મર ન કલ્પી શકાય. પૃથ્વીની ઉમ્મરના પ્રમાણમાં મનુષ્યના જીવનને, એના સંસ્કૃતિકાળને, એના ઈતિહાસને અને એનાં મહારાજને સમય મહાસાગરના પાણીના એક બિન્દુ સમાન જ ગણી શકાય. પૃથ્વીના સમગ્ર જીવનમાં માનવજાતને અસ્તિત્વકાળ પણ એટલું જ નાને સમય ભગવશે એમ લાગે છે. પૃથ્વીનું ઉષ્ણ જીવન અને શીત જીવન પણ એટલું લાંબું ગણાય છે કે તેમને પ્રાણજીવનને મધ્યકાળ એક પળ સમાન જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું ભવિષ્ય વિશ્વને ક્રમ ઉત્ક્રાન્તિમય છે. જે વસ્તુ સ્થૂળ દેખાય છે તેમાં પણ અનેક જાતની ઉત્ક્રાન્તિ ચાલ્યા કરે છે, અને સ્થિતિનું હમેશ પરિવર્તન થયાં કરે છે. એ જ રીતે પૃથ્વીના પટ ઉપર થતાં પરિવર્તનની કંઈક સમીક્ષા આગળ કરી ગયા છીએ. એટલે હવે એ ફેરફારો ભવિષ્યમાં પૃથ્વીને કઈ પરિસ્થિતિમાં લઈ જાય છે, એ જાણવું આવશ્યક છે. સ્થિર અને અચળ ગણાતી પૃથ્વીની સપાટી આપણને હવે અસ્થિર અને ચંચળ લાગે છે. કાળે કાળે ઉંચાનીચાં થતાં પૃથ્વીનાં પડ, જવાળામુખી અને ધરતીકંપે પૃથ્વીની અચળતા વિષેની શ્રદ્ધા ઉડાવી દીધી છે. વળી જ્યારે અવકાશમાં દ્રષ્ટિપાત કરીએ ત્યારે પણ કેટલાક અકસ્માતના ભય ધ્યાનમાં આવે છે. સમય જતે જાય છે તેમ વારંવાર થતા પરિવર્તનના ક્રમો અને બીજા અકસ્માતેથી પૃથ્વીને અગર એના ઉપર રહેલી સૃષ્ટિને મેડે વહેલે વિનાશ સર્જાયેલે જ છે. હિન્દુમત પ્રમાણે વિશ્વ માયારૂપ છે અને પાણીના પરપોટા માફક કાળે કાળે જન્મ લઈ વિનષ્ટ થાય છે. આજે વિજ્ઞાન પણ એવી વાતમાં સૂર પૂરે છે. જગતમાં ચેતન અને સ્થળ એવા બે વિભાગ પાડી શકાય છે. એમાં ચેતન વસ્તુ ઉપર કાળની અસર જલ્દી થાય છે અને જોતજોતાંમાં એનું રૂપાન્તર થઈ અદ્રશ્ય થાય છે. વનસ્પતિ પણ એ જ વિભાગમાં આવે છે. આપણે જોઈએ છીએ કે ચોમાસામાં અનેક જાતની વનસ્પતિ, ઘાસ, વગેરે એકાએક ફૂટી નીકળે છે અને ચારપાંચ માસનું નાનું સરખું આયુષ્ય ભોગવી અદ્રશ્ય થાય છે. એ જ રીતે નાનાં નાનાં અસંખ્ય જાતનાં જંતુ પણ એટલા ચાર માસમાં ઉદ્દભવે છે; એટલું જ નહીં પરંતુ એટલા કાળમાં તે એની બેત્રણ પેઢી જન્મી, નાશ પામે છે. પ્રાણુમાત્ર એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું ભવિષ્ય પ્રમાણે ઓછા વધતા કાળનું જીવન ગાળી મૃત્યુ પામે છે. જુદીજુદી જાતનાં પ્રાણીઓનાં આયુષ્યની ચાવી ઘડિયાળ માફક કેઈક કાળે ખલાસ થનારી જ છે. મનુષ્યના જીવનના ઘડિયાળની ચાવી પણ વધુમાં વધુ ૧૦૦ કે ૧૨૫ વર્ષ સુધી જ ચાલી શકે છે. પરંતુ એટલે પૂર્ણકાળ જીવન ગાળનારાં મનુષ્યો તે ગણ્યાગાંઠ્યાં જ હોય છે. વળી મનુષ્યનાં ઘાતક સાધનો પણ સંસ્કૃતિના ઉદયની સાથે વધતાં જાય છે. આવી જ રીતે પૃથ્વીને પણ વિશ્વમાં વિહરતાં અનેક અકસ્માત નડવાનો સંભવ છે, અને એ પૂર્ણ આયુષ્ય ભોગવી કુદરતી મૃત્યુ પામે તે પહેલાં જ એને વિનાશ થઈ જાય, એ તદ્દન બનવા જોગ છે. એક દિન એવો તો આવશે જ કે જ્યારે પૃથ્વી સમગ્ર અથવા એની સર્વ સંસ્કૃતિ અને સમૃદ્ધિ સદાને માટે એના પટ ઉપરથી અદશ્ય થઈ જશે. કાળ અનન્ત છે તેને સીમા નથી; પૃથ્વીના વયને છે, એટલે એ કાળના અક્ષય પડાને ભેદતાં કઈ દિન એને અંત જરૂર આવશે. જે અંત આવવાનો જ હોય તે કયો ભય વધુ ઝઝૂમે છે, એ સ્વાભાવિક પ્રશ્ન થાય છે. અકસ્માતે ઉત્પન્ન થયેલી પૃથ્વીને અકસ્માતે જ કાં અંત ન આવે ? અવકાશમાં ગતિ કરતા સૂર્યની ફરતે અનેક ગ્રહ જુદે જુદે અંતરે ગેળ ફરતા રહે છે અને એક બીજાના માર્ગમાં આવતા નથી. પરંતુ કોઈક વાર ધૂમકેતુ અવકાશમાંથી સૂર્યના પ્રચંડ આકર્ષણબળથી પંચાઈ આવી, સૂર્યની ઘણું જ સમીપ આવી પ્રદક્ષિણા કરી જાય છે, અને બન્ને વાર દરેક ગ્રહની કક્ષાને છેદી ચાલ્યો જાય છે. આથી અનેક કાળથી ધૂમકેતુ તરફ મનુષ્ય આશંકાથી જોઈ રહ્યો છે. એના હૃદયમાં ધૂમકેતુને જોતાં ભયસંચાર થાય છે. અનન્ત અવકાશમાંથી અવિરત ગતિથી દોડી આવતે ધૂમકેતુ સૂર્યની સમીપ પહોંચતાં અત્યન્ત વેગવાળો થાય છે. એ ગતિથી જ એની વાયુમય પૂછડી અસ્તિત્વમાં આવે છે. કદાચ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ અકસ્માતે પ્રચંડ ગતિથી દોડતાં એ પૃથ્વીની સાથે તે ન અથડાય, એવા ભયથી જ્યારે જ્યારે ધૂમકેતુ દેખાવમાં આવ્યો છે ત્યારે ત્યારે જનસમૂહમાં ઉલ્કાપાત મચતો રહ્યો છે, એટલું જ નહીં પરંતુ ઘણું દેશોમાં એ અમાંગલિક લેખાયો છે. ધૂમકેતુ દેખાય એ દરમ્યાન બનતા પૃથ્વીના ઘાતક બનાવાને માટે ધૂમકેતુ જ કારણભૂત મનાય છે. ધૂમકેતુની ઉત્પત્તિ કે બંધારણ વિષે તદ્દન ચોક્કસ નિર્ણય થયે નથી. કેટલાક માને છે કે ધૂમકેતુ ફક્ત ઉષ્ણ વાયુન જ બનેલો છે અને એ વાયુની ઘનતા એટલી ઓછી છે કે આખી પૃથ્વી એક વાર એમાંથી પસાર થઈ જાય તો પણ કંઈ ઘાતક પરિણામ ન નીપજે. કેટલાક એમ માને છે કે એને વાયુ એટલે ઉષ્ણ છે કે પૃથ્વીને સંગમમાં આવતાં ભયાનક ફેરફારો કરી શકવાને સમર્થ છે. છતાં એ પરિણામ કેવું આવે, એ ધૂમકેતુન વાયુનાં તત્ત્વ, ગતિ અને દિશા ઉપર આધાર રાખે છે કદાચ એને વાયુ પૃથ્વીના સમગ્ર ઑક્સીજનને રાસાયણિક સંગમાં વાપરી નાંખે અને પ્રાણીમાત્ર એફસીજન વિના તરફડીઆ મારતાં, ગૂંગળાતાં, થોડી જ ક્ષણમાં રીબાઈને પૃવીના પટ ઉપરથી એકદમ અદશ્ય થઈ જાય. અગર હવામાંથી શિથિલ વાયુઓ શેષાઈ જઈને ઑક્સિજનનું જલદ વાતાવરણ રહી જાય તે “જલ બહાર મીન” જેવી સ્થિતિ આખી સૃષ્ટિની બને અને થોડીક ક્ષણની ઉન્મત્ત અવસ્થાને ઉન્માદ ભોગવી, સર્વ સૃષ્ટિ ઑક્સીજનના અતિરેકનું મૃત્યુ પામે. ધૂમકેતુના વાયુમાં એવો ઝેરી વાયુ પણ હોય કે જે પૃથ્વી ઉપર પ્રસરતાં જીવનનો અંત લાવે. અથવા એવો પણ જલદ વાયુ હોય જે ઍફસીજન સાથે જવલિત થઈ આખી પૃથ્વીને સળગાવી મૂકે. કદાચ ધૂમકેતુના આકર્ષણથી સમુદ્રનાં મોજાં બહુ ઉચે ઉછળે અને વળી પાછાં જમીન ઉપર ઉતરતાં પૃથ્વી ઉપર પ્રલય લાવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું ભવિષ્ય અથવા ધૂમકેતુ પૃથ્વીને પિતાના ઉપગ્રહ તરીકે પણ ખેંચી લઈ જાય અને અવકાશમાં ક્યાં ફેકી દે. એવું પણ બને કે ધૂમકેતુ ઘન હોય અને પૃથ્વીની સાથે સીધી અથડામણથી પૃથ્વીને ભાંગીને ભૂકે કરી નાખે. આટલી ભયંકરતા છતાં ધૂમકેતુના અકસ્માતનો સંભવ કેટલો છે. એ નીચેના દાખલાથી સમજાશે. ત્રણ કરોડ સફેદ લખોટામાં એક કાળો લખોટ હોય, અને એક માણસ જે એમાંથી એક લખોટા ઉપાડે તે એના હાથમાં કાળો લખોટો આવવાને એટલે સંભવ છે તેટલો જ ધૂમકેતુના અકસ્માતનો સંભવ છે. કેટલાક એમ પણ માને છે કે ધૂમકેતુની ગતિ એટલી ત્વરિત હોય છે કે રાસાયણિક કે ભૌતિક ફેરફાર થવાને જોઈ એ એટલો સમય પણ એને ન મળશે. હાલમાં તે એ ભય નથી, પરંતુ જ્યારે કોઈ પ્રચંડ ધૂમકેતુ નજરે પડશે ત્યારે જગતને માનવ સમુદાય ભય અને આશંકાથી એના ઉપર મીંટ માંડશે. અનલ એ એક બીજો ભય છે. અગ્નિ પાવન કરનાર, જીવાડનાર અને સંહાર કરનાર મનાય છે. એટલે ધાર્મિક માન્યતા પ્રમાણે જ્યારે સૃષ્ટિ ઉપર પાપને ભાર વધી જશે ત્યારે પૃથ્વીને પાવન કરવા ચારે તરફ અનલ ફરી વળશે. જગતના પંચમહાભૂતોમાં જીવનનું તત્ત્વ અગ્નિ છે. એના વિના જીવન અશક્ય છે. એટલે જીવનને પોષનાર જ જીવનને સમેટી લે, એમ પણ બને. “જે પિોષતું તે મારતું એ ક્રમ નક્કી છે કુદરતી” એ કલાપીની કડી એમાં સૂર પૂરે છે. પરંતુ એ અગ્નિ પ્રકટશે શેમાંથી અને કયાંથી ? પ્રથમ આપણું ધ્યાન સૂર્ય પ્રત્યે દેડે છે, કારણ કે પૃથ્વીના ભીતરમાં ભયંકર ગરમી હોવા છતાં સપાટી ઉપર મળતી ગરમી સૂર્ય તરફથી જ આવે છે. અત્યાર સુધી તો સૂર્યનાં તત્ત્વો એવી રીતે વર્તી રહ્યાં છે કે જેથી હમેશાં એકસરખી ગરમી નીકળતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ રહે છે અને પૃથ્વીના પટ ઉપર જીવનને માફક આવે એટલી ગરમી નિરંતર મળી રહે છે. આમ છતાં વિશ્વના અનેક તારારૂપી સૂર્યો ઉપરથી તપાસતાં માલમ પડયું છે કે તારાની ઉત્ક્રાન્તિમાં ઘણી વાર એવો સમય આવે છે કે જ્યારે તારાની ગરમી એકાએક વધી જાય છે અને થોડા સમય અનહદ ઉષ્ણ બની અવકાશમાં ભયંકર ઉષ્ણતા રેડી દે છે. જેમ દીવો હેલાતી વખતે મોટે ભડકે કરી હલાય છે તેમ સૂર્ય રૂપી દીવો પણ એવા સંક્રાન્તિકાળમાં પહોંચી જશે કે જ્યારે તે એકાએક અત્યન્ત ઉષ્ણ બની સદાને માટે શાન્ત થઈ જશે. લગભગ દરેક તારા એ સ્થિતિમાં એક વેળા આવે જ છે. એટલે સૂર્ય જ્યારે એવી સ્થિતિએ પહોંચ્યો ત્યારે એટલી ગરમી રેડાશે કે પૃથ્વીમાં અગ્નિપ્રલય પ્રવર્તશે. ઘણી વાર એક તારામાંથી બે તારા પણ થઈ જાય છે. એટલે આપણા સૂર્યને પણ બે વિભાગ થઈ જાય તે પૃથ્વી એ બે સૂર્યના આકર્ષણ વચ્ચે હિંદલ બની, છેવટે એકાદ સૂર્ય તરફ ચાઈ જઈ, તેમાં સમાઈ, ભમીભૂત થઈ જાય. આખા ગ્રહ અને ઉપગ્રહના કુટુંબને લઈને અવકાશમાં વિહરતા સૂર્ય કદાચ કોઈ બીજા પ્રચંડ સૂર્ય સાથે અથડાય છે તેમાંથી ઉત્પન્ન થયેલી ગરમીમાં પૃથ્વી સ્વાહા થઈ જાય. કદાચ કોઈ દિવસ પૃથ્વીનું ભીતર પણ છેતરે. દરેક ૭૦ ફુટ નીચે ઉતરતાં પારો એક ડિગ્રી ફેરનહાઈટ) ઊંચે ચઢે છે. ૮૦થી ૯૦ માઈલ નીચે તે ધગધગતા પ્રવાહી પ્રજવળી રહેલ છે. એ ઉકળતે લાવા ઘણી વાર જવાળામુખી દ્વારા બહાર આવી કેટલું નુકશાન કરે છે, એ આગળ જોયું છે. પરંતુ કેઈ કાળે જગતના સર્વ જવાળામુખીનાં મુખ એકસામટાં ફાટે અને એમાંથી નીકળેલો લાવા આખા જગતને વાત કરી દે તો નવાઈ નહીં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું ભવિષ્ય * ૧૦૫ પૃથ્વીનું પડ પ્રમાણમાં કેટલું પાતળું છે, એ તે આગળ જોયું. એ ઠંડીને લીધે સંકેચાતું જાય છે, એટલે લાંબે વખત ચાલે તે કદાચ અંદરનું દબાણ ઘણું જ વધી જતાં અનેક સ્થળે એ પડ તૂટી જઈ, મહાન ગર્તાઓ પડે. એમાં સમુદ્રો સમાઈ જઈ વરાળ બને અને અંદરના લાવામાં પૃથ્વીના પડનાં ચેસલાંઓ ગળાઈ જાય. આખી પૃથ્વી ઉપર વરાળનાં વાદળો બંધાઈ જાય અને સમસ્ત સૃષ્ટિનો વિનાશ થઈ જાય. પરંતુ કેટલાક એમ માને છે કે આવા બનાવો બનવાના હતા તે સર્વ બની ચૂક્યા છે અને હવે પૃથ્વીનું પડ કાયમને માટે સ્થિર થયું છે. સૂર્યની ગરમી ધારે કે નામની જ વધી તો હિમાલય કે આલ્પસ જેવા પહાડો ઉપર ઠરેલો બરફ પીગળી જાય, અને પૃથ્વીના કેટલાયે દેશો નદીના પટમાં ન સમાતાં અફાટ પૂરના પ્રલયમાં સૃષ્ટિ સમાઈ જાય. જમીનની સપાટી ઘસાઈ હમેશાં નીચે આવ્યાં કરે છે, એટલે હાલમાં જે જમીનનાં પડે છે તે તે કાળક્રમે સમુદ્રમાં જ સમાવાનાં છે. એ દરમ્યાન ભીતરના ફેરફારથી જે કદાચ નવી જમીન ઉપર ન આવે તો સમુદ્ર આખી પૃથ્વી ઉપર ફરી વળશે. એવે વખતે માણસને પગ મૂકવા ધરતી ન મળશે અને જમીન ઉપર ઉત્ક્રાન્ત થયેલો મનુષ્ય ભાગ્યે જ લાંબા કાળ સુધી જીવી શકશે. છતાં જો સમુદ્રનું આક્રમણ ધીમે ધીમે થાય તો એની સામે લડીને જીવવાની મનુષ્ય આશા રાખી શકશે. પરંતુ ધરતીકંપ જેવા ભયાનક બનાવોને પરિણામે જે જમીનનાં પડ એકાએક નીચે ઉતરી ગયાં છે તે વખતે મનુષ્ય જાતને બનાવનાર કોઈનો આહ ન મળશે અને પ્રાણી માત્ર એ જલપ્રલયમાં અદશ્ય થઈ જશે. જલપ્રલયની કથાઓ અનેક દેશના ધર્મમાં મળી આવે છે. વળી સમુદ્રના આવા ફેરફારો થવાને પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પીનો ઈતિહાસ સબળ કારણો મળે છે, એ આગળ આપણે જોયું છે. શું ભવિષ્યમાં કોઈ વાર ભૂકંપના કે એવા ફેરફારથી સમુદ્ર માઝા મૂકશે? પૃથ્વી જલમય થશે ? સૃષ્ટિ ડૂબી જશે ? કદાચ એ પણ કાળ આવે છે જ્યારે સૃષ્ટિનો નાશ જળના અભાવને લઈને પણ થાય. પાણી જમીનમાં પરતું જાય છે. સમુદ્રના ભીતરમાં ધરતીકંપ અને જવાલામુખીથી ફાટી પડતાં એ ક્રમ જલદી ચાલે છે. એ પાણી અંદરના લાવા સાથે મળતાં કદાચ બીજા જ રૂપમાં રૂપાન્તર થઈ જતું હોય. જે આમ લાંબો વખત ધારે કે ચાલે તે સમુદ્ર સૂકાઈ જશે. વર્ષો અને વાદળા અદશ્ય થશે અને અંતે પૃથ્વી જલવિહોણ બનશે. આવું કદાચ આખા પૃથ્વીના પટ ઉપર એક સામટું ન પણ બને, છતાં સમુદ્રો સૂકાવાની શાખ પૂરતાં સહરા, ગેબી અને કચ્છનાં રણો આપણી નજરે પડે છે. જલપ્રલયમાં તે વહાણને આશરો લેવાની આશા રહે, પરંતુ જલશેષમાં તે જગતની ઝાડપાન અને પ્રાણી માત્રની સર્વ સમૃદ્ધિને નાશ પામે જ છૂટકે. ચંદ્રની સપાટી જેવી નિરવતા ભોગવતી સૃષ્ટિના સ્થૂળ અવશેષો જોનાર ત્યારે કંઈ ન રહેશે, અને તાજમહાલકે અજંટાની ગુફાઓ જેવી કૃતિઓનાં સૈદયને નીહાળી વખાણનાર કોઈ ન હશે. જલપ્રત્યે અને જલશેષ બને શક્ય લાગે છે. બન્નેની જાણે શર્ત ન લાગી હોય ! કોણ જિતશે ? આ સર્વ અકસ્માતમાંથી પૃથ્વી બચે તે યે એક નાશને સનાતન ભૂત તે ખડો જ છે. એના ભાગમાંથી પૃથ્વી કેાઈ કાળે બચી શકનાર નથી. કાળના પંજામાં સપડાએલી પૃથ્વીનું જીવન એકદિન હરાઈ જશે અને એ ઠંડી, નિઃશ્વાસ, નિતન, હિમમય અને અંધકારમય બની, અવકાશમાં ભમતી રહેશે. કારણ કે સૃષ્ટિને જીવન અર્પનારે સૂર્ય મૃત:પ્રાય થતું જાય છે. દરેક પળે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ગેબીનું વિશાળ રણ ( આકૃતિ ૧૨ પૃ. ૧૦૬ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat ww.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું ભવિષ્ય એ પિતાની ઉષ્ણતા અવકાશમાં રેડતો જાય છે અને તેથી દંડ પડતો જાય છે. સૂર્ય પ્રચંડ છે એટલે કદાચ એ લાંબે વખત ઉષ્ણ રહેશે. પૃથ્વી નાની હતી એટલે એની ઉષ્ણતા જલદી હરાઈ ગઈ અને ઉપરની સપાટી ઠંડી પડી ગઈ. સૂર્યની પણ કાઈ કાળે એ જ રિથતિ થવાની. જગતને જીવન અર્પનાર જાતે જ જીવનવિહોણે બનશે. સૃષ્ટિમાં અંધકાર વ્યાપશે. અવકાશની અપરિમિત ઠંડીથી સષ્ટિ સમજાઈ જશે. પાણીનું બરફ થશે હવા પ્રવાહી થઈ, પૃથ્વી ઉપર રેડાશે. ઉત્તર અને દક્ષિણ ધ્રુવની હાલની ઠંડી એ ગરમી ગણાશે. પારે કંઈ નહીં તે શૂન્યથી બસો ડિગ્રી નીચે ઊતરી ગયો હશે. આખા જગતના પૃષ્ઠ ઉપર ધવલ હવાનાં વાદળો બંધાઈ ગયાં હશે. ત્યારપછી સૂર્યની સંગાથે મૃતઃપ્રાય સ્થિતિમાં પૃથ્વી ભ્રમણ કર્યા કરશે. કદાચ એ પછી કેઈ અકસ્માત નડે તે જ એ પિતાનું સ્વરૂપ બદલશે. પૃથ્વીને વાયુ પણ કદાચ નાશ પામે. સેકન્ડની સાત માઈલની મુસાફરી કરતાં અને ૨૪ કલાકમાં ચન્દ્ર ગતિથી ફરતાં એના વાયુને છેડે ભાગ અવકાશમાં છૂટો પડતો જાય છે. એ ઉપરાંત કેટલાક વાયુ સૃષ્ટિના ઉપયોગમાં વપરાય છે. જેમ સમય જાય છે તેમ વાયુને જથ્થો ઘટતું જાય છે. એટલે અંતે એવો સમય આવશે કે જ્યારે પૃથ્વીનો સઘળો વાયુ તદન નાશ પામ્યો હશે. કદાચ એ નવીન સ્થિતિમાં જીવવાનું શક્ય થાય એવા મનુષ્યની ઉત્કાન્તિ થાય, પરંતુ હવામાન જતું રહે તે પૃથ્વીની સપાટી ઉપરના દિનરાતના ગરમીના ફેરફારે જીવનને અશકય કરી મૂકશે. દિવસે એટલી ગરમી પડે અને રાત્રે એટલી ઠંડી પડે કે જીવન તદન સંભવી જ ન શકે. પંચમહાભૂતોથી રચાએલી સૃષ્ટિ જલ, વાયુ કે તેજ એ ત્રણના અભાવથી અથવા અતિરેકથી નાશ પામશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીના ઇતિહાસ કાઈ કાઈ નાશ તેા સર્જાયા જ છે. તેા કયા નાશ વધુ સંભવિત છે, એ પ્રમાણમાં ઉતારીએ. વિનાશનું કારણ. ધૂમકેતુ કે અકસ્માત્... અગ્નિ પ્રલય જલનાશ હિમ હવાવિનાશ ૧ ... ઉપરનું પ્રમાણ જોતાં જણાય છે કે સૌથી હિમનેા ભય વિશેષ છે. એ કયારે આવશે ? ખાસ કરીને હિમના ભય સૂર્યના વય ઉપર આધાર રાખે છે. સૂર્ય યુવાન હાય તેા અબજો વર્ષ સુધી ચિંતાનું કારણ નથી, પરંતુ જે યુવાનીના મધ્યાહ્ન કાળમાંથી પસાર થઈ હવે વૃદ્ધાવસ્થાની ક્ષિતિજે પહોંચ્યા હાય તેા ભય આવી ઊભા રહેતાં બહુ સમય ન લાગે. અનેક જાતના નવા સિદ્ધાન્તા અને અનુમાના ખાંધતાં વૈજ્ઞાનિક કલ્પે છે કે નિહારિકાના મધ્યમાં જન્મેલા સૂર્ય દશહજાર અબજ (૧,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦) વર્ષોં સુધી ભમ્યા છે. વિશ્વના તારાની અવસ્થાની સમાલાચના કરતાં એમ લાગે છે કે સૂર્યાં હજી જીવનના મધ્યાહ્ને છે. હજી કંઈ નહીં તેા ખીજાં દશ હજાર અબજ વર્ષ જરૂર ગાળી શકશે. એટલાં વર્ષોમાં હાવિનાશ તે નહીં જ થાય. આજે તે પરમાણુના પરિવર્તનના અખતરા બહુ જ સફળતાથી ચાલી રહ્યા છે. એટલે હવા ખૂટશે તે મનુષ્ય નવી ઉત્પન્ન કરી લશે. પરંતુ ઉષ્ણતાએટલે શક્તિ-ખૂટશે તેા સર્વ સાધને નિરુપયેગી થશે. એમ છતાં દશ હજાર અબજ વર્ષ એ કલ્પનાતીત સંખ્યા લાગે છે. એટલામાં વિજ્ઞાન શું નહીં શેાધશે? સૂર્યની ઉમ્મરના પ્રમાણમાં જગત ઉપર ૧૦૮ ... ... ... ... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat સેકડે ટકા. ૧ ૧ ૧૫ ૮૦ www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીનું ભવિષ્ય ૧૦૯ માનવજાતનું અસ્તિત્વ તો નહીં જેવું જ ગણાય. સૂર્યની ઉમ્મરને હિમાલયની ઊંચાઈ સાથે સરખાવીએ તે મનુષ્યની ઉત્ક્રાન્તિનો સમય પાણીના વાસણમાં તેલનું એક ટીપું પાડીએ અને એનું જે પડ બંધાય એટલે ગણી શકાય. એવાં તેલનાં અનેક પડે બંધાતાં જાય . અને બીજે એ હિમાલય જેવડો જા સ્તર બંધાય ત્યારે જ હિમકાળા આવશે. એટલા કાળમાં મનુષ્યનાં યાંત્રિક બળો અને વૈજ્ઞાનિક સાધનો શું ન કરી શકશે ? આજે તે પૃથ્વીને એક છેડાથી બીજે બીનતારી સંદેશદ્વારા વાતચીત થઈ શકે છે. સમુદ્ર ઉપર વિજય મેળવ્યો છે. વિદ્યુત, પેટ્રોલ અને વરાળદ્વારા અનેક ગણી શક્તિ ઉત્પન્ન કરવાનું હસ્તગત કર્યું છે. સ્વયવિભાજી તત્ત્વોની સહાયતાથી પરમાણુનું રૂપાન્તર પણ કરી શક્યા છે. યાંત્રિક બળોથી બેટ (આપમેળે કાર્ય કરનાર ) માણસો, રોબોટ એરપ્લેન, રૅબોટ આગબોટ અને રીબેટ મોટરકારના ઘણું અખતરા સફળતાથી કર્યા છે. ટેલીવીઝન(બીનતારદષ્ટિ)માં પણ નાના પ્રમાણમાં સફળતા મેળવી છે. એટલે ઉત્ક્રાન્તિરૂપે આવતાં વિઘાતક બળોની સામે બાથ ભીડવા મનુષ્ય હામ રાખશે. પરંતુ અકસ્માત ? અકસ્માત સામે ઉપાય નથી. નાનાં વાહનોને માટે બ્રેક હોઈ શકે; ગુરુત્વાકર્ષણના બળની સામે એવી કઈ બ્રેક અસંભવિત લાગે છે. કેઈ ધૂમકેતુ આવશે ? બીજા કોઈ સૂર્યની સાથે અથડામણ થશે? પૃથ્વીનાં પડો ફાટી જશે? સૂર્યની ઉષ્ણુતા વધી જશે ? સમુદ્ર શોષાઈ જશે? કઈ ગાંડો વૈજ્ઞાનિક અકસ્માતે એવી શક્તિ ઉત્પન્ન કરે કે પૃથ્વી છિન્નભિન્ન થઈ જશે? શું થશે ? કયે અકસ્માત પહેલે આવી પડશે? અકરમાતને તિથિ ન હોય. આવે ત્યાં ન પણ આવે. ગમે તેમ છે પરંતુ પૃથ્વી ચિરંજીવ નથી જ અને મનુષ્યજાત પણ થોડા કાળને માટે જ લીલા કરવા અવતરી છે. મનુષ્ય માને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વીને ઈતિહાસ છે કે વિશ્વ અને સૃષ્ટિ એને માટે સર્જાયાં છે. પ્રભાતના કે સંધ્યાના રંગે, રાત્રીએ ચંદ્રરશ્મીના ધવલ રંગે એપતી સૃષ્ટિ, મહાસાગર કે હિમાલય જેવા પર્વતની ભવ્યતા, એ સર્વ મનુષ્યના આનંદ કે ઉપભોગ માટે છે, એ માત્ર આત્મસંતોષ લેવા જ માનવું પડે છે. મનુષ્યનું પૃથ્વી ઉપર ઉત્પન્ન થવું એ માત્ર પરિસ્થિતિને જ અકસ્માત છે. અકસ્માતથી પૃથ્વી હાલ સૂર્યથી એટલા અંતરે આવેલી છે કે જેમાં જીવનને માફક આવે એવી સ્થિતિ પ્રવર્તી રહી છે. એ પરિસ્થિતિ કાળ જતાં બદલાવાની જ અને સૃષ્ટિનો કે પૃથ્વીનો વિનાશ મેડે વહેલે આવવાને જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ જીયો, a ભાવનગ૨ boilerare = - 1 0-0 - શ્રી ફાર્બસ ગુજરાતી સભ શાળા, પાઠશાળા અને પુસ્તકાલયના સં - અર્ધી કિંમતની ગોઠવણું રાસમાળા ભા 1-2 ગુણતનાં ઐતિહાસિક સાધનો રસકલાલ અહુનવર 0- 8-0 શાક્તસંપ્રદાય 1-8-0 ગુજરાતના ઐતિહાસિક ઉત્કીર્ણ લેખો e ભા. 1-2 દરેકના - 4-8-0 મહાભારત પદબંધ ભા. ૧લો આદિ અને સભા પર્વ 1-4-0 ગુજરાતના કેટલાક ઐતિહાસિક પ્રસંગો તથા વાર્તાઓ 0-12-0 ચતુર્વિશતિપ્રબંધ 1-0-0 પ્રબંધચિંતામણિ 1-0-0 પંચદંડ મહાભારત ભા. રજો પદબંધ-આરણ્યક પર્વ 1-0- 0 રૂપસુંદર કથા રાજરંગ ભા. 2 0-12-0 બુદ્ધિવર્ધક વ્યાખ્યાનમાળા 0-6-0 હુંસાવતીવિક્રમચરિત્ર 0-12-0 જીવન અને ઉત્ક્રાન્તિ (સચિત્ર) 0+12-0 શ્રીકૃષ્ણલીલા કાવ્ય (સચિત્ર) દશમસ્કંધ પદબંધ 8-12-0 હવામાનશાસ્ત્ર અને ગુજરાતની આબોહવા 1-0-0 શૈવધર્મનો સંક્ષિપ્ત ઇતિહાસ મળવાનું ઠેકાણું - મે સ ર્સ એ ન. એ મ. ત્રિ પા ઠીની કાં.. બુકસેલર્સ અને પબ્લીશર્સ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ. ૦-૧ર૦ IIIIIIIIII IIIIIIIIII) Elll IIIIII 0-8-0 1-00