SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સમુદ્રો છે, જેમાં સોડીઅમ, પિટાશીઅમ, મેગ્નેઝીઅમ, કેશીઅમ, બ્રોમીન, અને કલેરીને મુખ્ય છે. નીચેનાં બે કોષ્ટકમાં જુદાં જૂદાં તત્ત્વોનું અને ક્ષારનું પ્રમાણ બતાવેલું છેઃ-(હાઈડ્રોજન અને કસીજનનાં તોથી પાણીનાં પરમાણુ બંધાય છે.) તોનાં નામ. સેંકડે ટકા. | ક્ષારના નામ સંકડે ટકા. ઐસીજન ૮૫.૩૯ સડીએમ હાઇડેજન ૧૦.૬૭ - કલોરાઈડ (મીઠું) ૨૨૨૦ કલોરીન ૨૬૭ મેગેઝીઅમ સોડીઅમ ૧૧૪ કલેરાઈડ •૩૧૦ મેગેઝીઅમ | ,, સલફેટ .૧ ૩૩ કેશીએમ પોટાશીઅમ પિોટાશીઅમ સફર સફેટ •૧૦૧ બ્રોમીન બીજાં તો ૦૦૦૨૨ કાર્બન ઉપર બતાવેલા ક્ષારો ઉપરાંત બીજા પણ અનેક વાયુ સક્ષમ પ્રમાણમાં ઓગળેલા હોય છે. સમુદ્રમાં જીવંત પ્રાણીઓ આ રીતે ઓગળેલી હવાને લઈને જીવે છે. ' સમુદ્રને તળીએ સરેરાશ એક ચરસ દાચ ઉપર ર૪૪ ટનેનું દબાણ થાય છે. એ દબાણ પૃથ્વીની સપાટી ઉપરના હવાના “ દબાણથી ૩૬૦ ગણું વધારે છે. સમુદ્રના પાણીનું વજન ૧૩૮૪ ૧૦૮ (૧૩૮ કરોડ, અબજ) ટન થાય છે, અને પૃથ્વીના વજનને ૨૦ હજારો ભાગ છે. સમુદ્રના ક્ષારનું વજન ૪૮૩૮ ૧૦૧૫ (૪૮૩ લાખ અબજ) ટન છે. જો આ સમુદ્ર સૂકાઈ જાય તો બાકી રહેલા ક્ષારનો થર ૧૭૦ ફુટ ઊંડો થાય. સમુદ્રના તળમાં પણ અનેક જાતની વનસ્પતિ ઉગે છે, અને મોટાં વન સરખાં બાઝી જાય છે. એ ઉપરાંત જીવંત પ્રાણીઓની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy