SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વીને ઈતિહાસ આવેલ છે. એ પડમાં વિદ્યુતના કણ અથવા વિદ્યુતભારવાહી કણ વિશેષ છે. આથી વિદ્યુતલહરીઓ (રેડીયોનાં મેજ) એ પડથી પાછાં પરિવર્તન થાય છે. એ પડને સ્ટ્રેટોસ્ફીઅર (Stratos phere) કહેવામાં આવે છે. છે હવામાનના સૌથી ઉપરના પડમાં હાઈડ્રોજન વાયુ ઘણું જ પ્રમાણમાં જોઈએ એમ મનાય છે; કારણ કે એ વાયુ બીજા કોઈ પણ વાયુ કરતાં હલકે છે. ૬૨ માઈલ ઉંચે તે વાયુને ૯૬ ટકા ભાગ હાઇડ્રોજન હશે. હવામાનની અંદર ઉપરના વાયુ ઉપરાંત બીજા અનેક પદાર્થોની સૂક્ષ્મ રજકણું ધૂળ રૂપે રહેલી છે. આ રજકણ સૂર્યના પ્રકાશને વિકિરણ (Scattering) કરે છે. એને લઈને જ આકાશ કાળું હોવા છતાં ભૂરું દેખાય છે, પરંતુ ૭૧ માઇલ ઉંચે જઈ શકાય તે ત્યાંથી આકાશ ભૂરું નહિ પરતું કાળું જ દેખાય. પૃથ્વીની સપાટી ઉપર હવાનું દબાણ એક ચોરસ ઈચ ઉપર ૩ રતલ છે. આ ઉપરથી બધી હવાનું વજન કેટલું હશે એની ગણત્રી કરી શકાય છે. હવાનું કુલ વજન ૫૧૪૧૦૧૫ (એકાવન લાખ અબજ) ટન થાય છે. બધા વાયુના પ્રમાણ ઉપર આપ્યા છે તેને આધારે ગણતરી કરતાં બીજા વાયુનું વજન પણ આંકી શકાયું છે, જે નીચે આપ્યું છેઃ વજન અબજ ટનમાં નાઈટ્રોજન ૩૮,૬૦,૦૦૦ ઓકસીજન ૧૧,૫૦,૦૦૦ આર્ગન ૬૧,૭૬૦ ૧૩,૨૦૦ કાર્બન ડાયોકસાઇડ ૨,૧૬૦ હાઈડ્રોજન બીજો વાયુ ભેજ ૧૨૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.035217
Book TitlePruthvino Itihas
Original Sutra AuthorN/A
AuthorYashwant Gulabbhai Nayak
PublisherFarbas Gujarati Sabha
Publication Year1936
Total Pages140
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy