________________
ધરતીકંપ
૭૫
અનુક્રમે કાશ્મીર પાછું વળ્યું. ૧૮૮૫ પછી કેન્દ્ર એકદમ આસામ પહોંચ્યું અને ત્યાંથી પાછું એકાએક પંજાબ ચાલી ગયું, પંજાબથી અત્યારે બિહારમાં આવ્યું છે. કાશ્મીર, પંજાબ, નેપાલ અને આસામને અનુક્રમે ૪, ૧, , મા, લેખીએ તે કેન્દ્રને ફેરફાર સમજવાનું. સહેલું થઈ પડે એમ છે. જ મા ) ૧૮૨૮–૧૮૬૯
૧૮૬૯-૧૮૮૫ જા —— મા ૧૮૮૫–૧૮૯૭ પં----ભા U ૧૮૯૭–૧૯૦૫
૧૯૦૫-૧૯૩૪
. ઉપરના કોષ્ટકથી ચેખું દેખાઈ આવે છે કે શા થી મા અને મા થી સાં સુધી કેન્દ્રનું ક્રમવાર સ્થળાન્તર થયું. ૧૯૦૫ પછી માં થી ૪ સુધી જવાને બદલે ૬ થીજ કેન્દ્ર પાછું ને ઉપર આવ્યું, એક જાપાનીઝ પ્રોફેસરના મત પ્રમાણે લાંબા કાળ પછી, એ ધરતીકંપના કેન્દ્રનાં સ્થલાન્તરો નાની કક્ષામાં પરિણીત થતાં જાય છે અને છેવટે એકાદ ભયંકર ધરતીકંપ થયા બાદ સદાને માટે સમસમી જાય છે આ સિદ્ધાન્તને ધ્યાનમાં લેતાં એમ માની શકાય છે કે હવે પછી’ ધરતીકંપનું કેન્દ્ર ને થી પાછું વળે અને ઉં આગળ થાય અથવા છે અને ની વચ્ચે આવે; એટલે કે બીજે ધરતીકંપ કદાચ પંજાબ અને નેપાલની વચ્ચે થવાને ઘણે
ભય રહે છે. તે કેટલીકવાર ધરતીકંપ પ્રચંડ અવાજ સાથે ફાટી નીકળે છે,
અને એ અવાજે ૧૫૦ થી ૨૦૦ માઈલ સુધી સંભળાય છે. "ન્યુઝીલેન્ડના ૧૯૨૮ ના ધરતીકંપ વખતે એવા પ્રચંડ અવાજે સંભળાયા હતા, અને એને લીધે લેકમાં ભયંકર ત્રાસ વતી રહ્યો હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com