________________
કષાયનો પરિણામ લેશ્યા છે' એવા વચનથી પરમાર્થથી સ્થિતિબંધ લેશ્યાથી થાય છે. (૩૭)
एतासां नामानि सदृष्टान्तं कर्मबन्धस्थितिविधातृत्वं चाहताः कृष्णनीलकापोततैजसीपद्मशुक्लनामानः ।। श्लेष इव वर्णबन्धस्य कर्मबन्धस्थितिविधात्र्यः ॥ ३८ ॥ इति प्रथमार्धे षट् नामानि कृतद्वन्द्वसमासानि, पञ्चानां ह्रस्वत्वं 'याकारौ स्त्रीकृतौ हस्वौ क्वचित्' इति सूत्रे क्वचिद् ग्रहणाद्, इत एव तैजस्या न ह्रस्वत्वमिति, तथा नामानोऽत्र विकल्पेनेकार इति । आसां स्वरूपमन्यतोऽवधारणीयम् । श्लेष इव-वज्रलेपादिवद्वर्णबन्धस्य-चित्रे हरितालादिवर्णकदार्यस्य कर्मबन्धस्थितिविधात्र्यो-ज्ञानावरणादिबन्धनस्थानकारिका इत्यार्यार्थः ॥ ३८ ॥ इत्यार्यापञ्चकेन कर्मोक्तम् ।।
| | કૃતિ મffધાર છે લેશ્યાઓનાં નામ અને લેશ્યાઓનું કર્મબંધની સ્થિતિનું કરવાપણું (=લેશ્યાઓ કર્મબંધની સ્થિતિને કરે છે એ વિષયને) દષ્ટાંતપૂર્વક કહે છે
ગાથાર્થ– વેશ્યાઓના કૃષ્ણ, નીલ, કપોત, તૈજસ, પદ્મ અને શુક્લ એ નામ છે. જેવી રીતે ચિત્રમાં હરતાલ વગેરેના રંગની વજલેપ વગેરેના જેવી દઢતાનો સંબંધ થાય, અર્થાત્ રંગ દઢ બને, તેમ આ છ લેશ્યા કર્મબંધની (દઢ) સ્થિતિને કરનારી છે.
ટીકાર્થ– લેશ્યા શબ્દ સ્ત્રીલિંગ હોવાથી #MU, નીતા... એમ સ્ત્રીલિંગમાં પ્રયોગ થવો જોઇએ. પણ થાવારી સ્ત્રીત હૃસ્વ સ્વવિદ્ એ સૂત્રથી હૃસ્વ થયેલ છે. તથા એ જ સૂત્રમાં વવત્ એમ કહ્યું હોવાથી તૈનતી એ પ્રયોગમાં હ્રસ્વ થયો નથી. તથા નામનઃ એ સ્થળે સ્ત્રીલિંગ ડું આવવાથી નાન્યઃ એવો પ્રયોગ થવો જોઈએ. પણ (મનો વા સિદેશ. ૨/૪/૨? એ સૂત્રથી) સન્ અંતવાળા નામથી બહુવ્રીહિમાં વિકલ્પ છું આવતો હોવાથી અહીં કાર વિના જ પ્રયોગ કર્યો છે. લેશ્યાઓનું સ્વરૂપ બીજા ગ્રંથોથી નિશ્ચિત કરવું. (૩૮)
આ પ્રમાણે કર્મ અધિકાર પૂર્ણ થયો.
પ્રશમરતિ • ૩૬