________________
एवं संयोगाल्पबहुत्वाद्यैर्नैकशः स परिमृग्यः । जीवस्यैतत्सर्वं, स्वतत्त्वमिह लक्षणैर्दृष्टम् ॥ २०३ ॥
सांप्रतं निगमयन्नाह— एवमनेकप्रकारेण स - आत्मा परिमृग्यः-अन्वेषणीय इति सम्बन्धः । कैः कृत्वा ? अल्पत्वं च बहुत्वं च ते, त्वप्रत्ययस्य प्रत्येकमभिसम्बन्धात्, ततः संयोगाश्चाल्पबहुत्वे च तानि तानि आद्यानि येषां तानि तथा तैः, तत्र संयोगतस्तावत् येन येन संयुक्तस्तेन तेन रूपेणात्मा विद्यते, येन न संयुक्तस्तेन न विद्यते, यथा नारको नरकगतिसंयोगेनैव विद्यते, न देवादिसंयोगेनेति, अल्पत्वं बहुत्वव्यतिरेकेण न भवति, बहुत्वं अल्पत्वेन च, अतः संलुलिते एव विचार्येते, ताभ्यामादिष्टः स्यादस्ति स्यान्नास्तिसम्मूर्च्छजगर्भजभेदेनासंख्येयमनुष्यास्ते चाल्पे, तिर्यञ्चोऽनन्ता एकेन्द्रियादिभेदेन, ते च बहवः, ततस्तिर्यक्संख्यया मनुष्या न सन्ति, मनुष्यसंख्यया तिर्यञ्चो नेति । आदिग्रहणान्नामादिभिरप्यस्तित्वनास्तित्वे भावयितव्ये, कथं ? नैकशो - बहुभिः प्रकारैः । एतस्य जीवस्य स्वतत्त्वं - सहजं स्वरूपं सर्वमेव - समस्तमपि, किं ? दृष्टम्-उपलब्धं । कैः कृत्वा ? लक्षणैः - लक्ष्यते यैरात्मा तानि लक्षणानि - चिह्नानि तानि तथा तैः, तानि चामूनि - 'चित्तं चेयण सन्ना विन्नाणं धारणा य बुद्धी य । ईहा मई वियक्का जीवस्स उ लक्खणा एए ॥। १॥' ॥ २०३ ॥
હવે ઉપસંહાર કરતા ગ્રંથકાર કહે છે—
ગાથાર્થ– આ પ્રમાણે સંયોગ અને અલ્પબહુત્વ આદિથી અનેક પ્રકારે આત્મા વિચા૨વો જોઇએ. અહીં બતાવેલું જીવનું આ સર્વ સ્વરૂપ આત્માના ભિન્ન ભિન્ન લક્ષણોથી ઉપલબ્ધ થયું છે.
ટીકાર્થ– સંયોગ=આત્મા જેની સાથે સંયુક્ત છે તે રૂપે છે, જેની સાથે સંયુક્ત નથી, તે રૂપે નથી. જેમ કે– નારક નરકગતિના સંયોગથી જ છે, દેવગતિ આદિના સંયોગથી નથી.
અલ્પબહુત્વ=અલ્પત્વ બહુત્વ વિના ન હોય. બહુત્વ અલ્પત્વ વિના ન હોય. આથી અલ્પત્વ અને બહુત્વ ભેગા જ વિચારાય છે. અલ્પબહુત્વથી વિવક્ષિત જીવ અપેક્ષાએ છે અને અપેક્ષાએ નથી. જેમ કે સંમૂર્છાન અને ગર્ભજ એ બે ભેદથી મનુષ્યો અસંખ્યાત છે અને અલ્પ
પ્રશમરતિ ૦ ૧૬૦