Book Title: Prashamrati Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 219
________________ ગાથાર્થ– સુસાધુઓથી જેનો માર્ગ સુખપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે એવા (=સુસાધુઓથી સુખે તરી શકાય એવા) મહાશીલ રૂપ સમુદ્રના પારને પામીને (તરીને) ધર્મધ્યાનને પામેલ સાધુ યોગ્ય ( તે કાળની અવસ્થાને Gयित) वैशयने पामे छ. (२४५) मा प्रभाए'शीin' मधि२ पूर्ण थयो. (१८) ध्यान अधिकार तच्च धर्मध्यानं चतुर्धा प्राहआज्ञाविचयमपायविचयं च सद्ध्यानयोगमुपसृत्य । तस्माद्विपाकविचयमुपयाति संस्थानविचयं च ॥ २४६ ॥ आज्ञाविचयमाद्यं अपायविचयं द्वितीयं सद्ध्यानयोगं-सद्बुद्धिसम्पर्कमुपसृत्यप्राप्य तस्मात्-तदनन्तरं विपाकविचयं तृतीयं भेदं धर्मध्यानस्योपयातिप्राप्नोति । संस्थानविचयं च चतुर्थभेदमिति ॥ २४६ ॥ ચાર પ્રકારના તે ધર્મધ્યાનને કહે છે ગાથાર્થ સદ્દબુદ્ધિના સંબંધ રૂપ આજ્ઞાવિચય અને અપાયરિચય એ બે ધ્યાનને પામ્યા પછી વિપાકવિચય અને સંસ્થાનવિય ધ્યાનને પામે छ. (२४६) आप्तवचनं प्रवचनं, चाज्ञा विचयस्तदर्थनिर्णयनम् । आस्रवविकथागौरवपरीषहाद्यैरपायस्तु ॥ २४७ ॥ एतानेव लेशतो व्याचष्टे- आप्तस्य-रागादिरहितस्य वचनमाप्तवचनं प्रवचनं च, किम् ? आज्ञा, तस्या विचयः कः ?, उच्यते, तदर्थनिर्णयनं, तस्याआज्ञाया अर्थो-वाच्यः तस्य निर्णयनमिति । आस्रवाः-प्राणातिपातादयः विकथाः-स्त्रीकथाद्याः गौरवाणि-ऋद्धिप्रभृतीनि परीषहाः-क्षुदादयः एतदाधैरनुष्ठानैः शास्त्रनिषिद्धैर्योऽपायस्त्वैहिकः पारत्रिकश्च, चिन्त्यते धर्मार्थिना सोऽपायविचयः स्यादिति सम्बन्ध इति ॥ २४७ ॥ આ ચાર ધ્યાનને જ સંક્ષેપથી કહે છે– ગાથાર્થ– આપ્તનું (=રાગાદિથી રહિતનું) વચન પ્રવચન છે. પ્રવચન પ્રશમરતિ • ૨૦૬

Loading...

Page Navigation
1 ... 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272