SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ– સુસાધુઓથી જેનો માર્ગ સુખપૂર્વક પ્રાપ્ત કરી શકાય છે એવા (=સુસાધુઓથી સુખે તરી શકાય એવા) મહાશીલ રૂપ સમુદ્રના પારને પામીને (તરીને) ધર્મધ્યાનને પામેલ સાધુ યોગ્ય ( તે કાળની અવસ્થાને Gयित) वैशयने पामे छ. (२४५) मा प्रभाए'शीin' मधि२ पूर्ण थयो. (१८) ध्यान अधिकार तच्च धर्मध्यानं चतुर्धा प्राहआज्ञाविचयमपायविचयं च सद्ध्यानयोगमुपसृत्य । तस्माद्विपाकविचयमुपयाति संस्थानविचयं च ॥ २४६ ॥ आज्ञाविचयमाद्यं अपायविचयं द्वितीयं सद्ध्यानयोगं-सद्बुद्धिसम्पर्कमुपसृत्यप्राप्य तस्मात्-तदनन्तरं विपाकविचयं तृतीयं भेदं धर्मध्यानस्योपयातिप्राप्नोति । संस्थानविचयं च चतुर्थभेदमिति ॥ २४६ ॥ ચાર પ્રકારના તે ધર્મધ્યાનને કહે છે ગાથાર્થ સદ્દબુદ્ધિના સંબંધ રૂપ આજ્ઞાવિચય અને અપાયરિચય એ બે ધ્યાનને પામ્યા પછી વિપાકવિચય અને સંસ્થાનવિય ધ્યાનને પામે छ. (२४६) आप्तवचनं प्रवचनं, चाज्ञा विचयस्तदर्थनिर्णयनम् । आस्रवविकथागौरवपरीषहाद्यैरपायस्तु ॥ २४७ ॥ एतानेव लेशतो व्याचष्टे- आप्तस्य-रागादिरहितस्य वचनमाप्तवचनं प्रवचनं च, किम् ? आज्ञा, तस्या विचयः कः ?, उच्यते, तदर्थनिर्णयनं, तस्याआज्ञाया अर्थो-वाच्यः तस्य निर्णयनमिति । आस्रवाः-प्राणातिपातादयः विकथाः-स्त्रीकथाद्याः गौरवाणि-ऋद्धिप्रभृतीनि परीषहाः-क्षुदादयः एतदाधैरनुष्ठानैः शास्त्रनिषिद्धैर्योऽपायस्त्वैहिकः पारत्रिकश्च, चिन्त्यते धर्मार्थिना सोऽपायविचयः स्यादिति सम्बन्ध इति ॥ २४७ ॥ આ ચાર ધ્યાનને જ સંક્ષેપથી કહે છે– ગાથાર્થ– આપ્તનું (=રાગાદિથી રહિતનું) વચન પ્રવચન છે. પ્રવચન પ્રશમરતિ • ૨૦૬
SR No.023402
Book TitlePrashamrati Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2006
Total Pages272
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy