________________
योऽर्थो घटादिस्तस्मिन् कुशूलादौ नाभूत् - नासीत्, सुप्रसिद्धं चैतत् कुशूलाद्यवस्थायां घटद्यद्यभावः, सांप्रतकाले च वर्तमानकाले च दृश्यतेउपलभ्यते तत्र - कुशूलादौ दण्डचक्रचीवरादिसामग्य्रां वा तेन - घटरूपेण तस्यकुशूलादेरुत्पादः - प्रादुर्भावस्तस्य कुशूलस्य ततो घटादिः, विगमो - विनाशस्तस्मात्-कुशूलाद् यो विपर्यासो घटः स एव तस्य विनाशो, य एव च तस्य विनाशः स एव तस्योत्पादः, तुलादण्डसमकालभाव्युन्नत्यवनतिवत् । न हि जैनानां निरूपो विनाशोऽस्ति, नच प्राक्तनरूपानुपमर्दे समुत्पादोऽस्तीति ॥ २०५ ॥
साम्प्रतकाले चानागते च यो यस्य भवति सम्बन्धी । तेनाविगमस्तस्येति, स नित्यस्तेन भावेन ॥ २०६ ॥
साम्प्रतकाले-वर्तमानकाले अनागते च भाविनि चकाराद्भूते-अतीते घटकुशूलकपालेषु च यो मृदादिर्यस्य घटस्य कुशूलस्य कपालादीनां च भवति सम्बन्धी - एतस्यैते एतेषां चैतदिति तेन रूपेण मृदादिना अन्वयिना अविगमः-अविनाशस्तस्येति मृद्रूपस्य घटकुशूलकपालादेश्चेति स - मृदादिर्घयदिर्वा नित्यो ध्रुवस्तेन भावेनेति ॥ २०६ ॥
-
ઉત્પાદ વગેરે ત્રણની ભાવનાને કહે છે, અર્થાત્ ઉત્પાદ વગેરે ત્રણના અર્થને સ્પષ્ટ કરે છે.
ગાથાર્થ– જે વસ્તુમાં જે વસ્તુ પૂર્વે ન હતી અને વર્તમાનકાળે તે વસ્તુમાં તે વસ્તુ દેખાય છે, તેનો તે રૂપે ઉત્પાદ થાય. ઉત્પાદથી વિપરીત રીતે વિનાશ થાય છે, અર્થાત્ જે વસ્તુમાં જે વસ્તુ પૂર્વે હતી અને વર્તમાનકાળે તે વસ્તુમાં તે વસ્તુ દેખાતી નથી, તે વસ્તુનો તે રૂપે વિનાશ થાય.
અહીં ટીકાર્થ લખતાં પહેલાં વિવેચન લખવામાં આવે છે. જેથી ટીકાર્થ સમજવામાં સરળતા રહે.
જેમ કે— તાકા રૂપે રહેલા કાપડમાં પહેરવાનાં વસ્ત્રો નથી. દરજી તેમાંથી વસ્ત્રો બનાવે છે. ત્યારે તે કાપડમાં જ વસ્ત્રો દેખાય છે, અર્થાત્ કાપડ જ વસ્રરૂપે બની જાય છે. આથી કાપડની તે રૂપે (=વસ્ર રૂપે) ઉત્પત્તિ થાય છે તથા કાપડમાં પૂર્વે તાકાનો પર્યાય હતો, હવે તે દેખાતો
પ્રશમરતિ • ૧૭૨