________________
ગાથાર્થ- સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે સમ્યક્રચારિત્ર હોય અથવા ન પણ હોય. સમ્યફચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન અવશ્ય હોય છે.
ટીકાર્થ- સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે ચારિત્ર હોય અથવા ન પણ હોય. કારણ કે વિરતિરહિત કે દેશવિરતિવાળા જીવોને પણ સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન હોય છે. જો સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યારે જો ચારિત્ર અવશ્ય હોય તો વિરતિરહિત કે દેશવિરતિવાળા સમ્યગ્દષ્ટિજીવોનો અભાવ જ થાય.
સમ્યક્રચારિત્રની પ્રાપ્તિ થાય ત્યારે સમ્યગ્દર્શન - સમ્યજ્ઞાન અવશ્ય હોય. કારણ કે ચારિત્રી જીવોને સમ્યગ્દર્શન-સમ્યજ્ઞાન નિશ્ચિત જ હોય છે. (૨૩૧) धर्मावश्यकयोगेषु, भावितात्मा प्रमादपरिवर्जी । सम्यक्त्वज्ञानचारित्राणामाराधको भवति ॥ २३२ ॥ प्रमादपरिवर्जी जीवो ज्ञानादीनामाराधको भवति । कीदृशः ? भावितात्मा। केषु ? धर्मावश्यकयोगेषु स्पष्टार्थमेवेति ॥ २३२ ॥
ગાથાર્થ– ધર્મમાં અને આવશ્યક યોગોમાં શ્રદ્ધાળુ અને પ્રમાદનો ત્યાગી આત્મા સમ્યક્ત્વ-જ્ઞાન-ચારિત્રનો આરાધક થાય છે.
(ધર્મકક્ષમા વગેરે દશ પ્રકારનો ધર્મ. આવશ્યક યોગો=પ્રતિક્રમણ, પડિલેહણ, સ્વાધ્યાય વગેરે અવશ્ય કરવા યોગ્ય અનુષ્ઠાનો.) (૨૩૨)
आराधनाश्च तेषां, तिस्त्रस्तु जघन्यमध्यमोत्कृष्टाः ।। जन्मभिरष्टव्येकैः, सिद्धयन्त्याराधकास्तासाम् ॥ २३३ ॥
आराधनाश्च-निष्पादनाश्च तेषां-दर्शनादीनां । कियत्यः ? तिस्रस्तु । केन રૂપે ? ધન્ય-મધ્યમો-સ્કૃષ્ટરૂપ વર્તતે હૈ: ? નન્મઃ Tયતંત્રે ? अष्टत्र्येकैः । ततः किं ? सिध्यन्ति-मोक्षं यान्ति, जघन्येनाष्टभिः मध्यमेन त्रिभिः उत्कृष्टेनैकेन । क एते ? आराधकाः जीवाः । कासां ? तासां-ज्ञानादिसम्पदामिति ૨રૂર છે.
પ્રશમરતિ - ૧૯૯