________________
यदित्यार्यार्धं कण्ठ्यम् । तत् कल्प्यमपि शुद्धमपि पिण्डाद्यकल्प्यं यच्च वस्तु प्रवचनकुत्साकरं- शासननिन्दाविधायकं तदप्यकल्पनीयमिति ॥ १४४ ॥
ઉક્તથી ઊલટું કહે છે–
ગાથાર્થ– જે સમ્યક્ત્વ, જ્ઞાન, ચારિત્ર અને શુભયોગોનો ઉપઘાત (વિનાશ) કરે અને જે પ્રવચનની હીલના કરે તે કલ્પ્ય=શુદ્ધ હોય તો पए सस्थ्य छे. (१४४)
किंचित् शुद्धं कल्प्यं, स्यात् स्यादकल्प्यमपि कल्प्यम् । पिण्डः शय्या वस्त्रं, पात्रं वा भेषजाद्यं वा ॥ १४५ ॥
किंचिद्वस्तु शुद्धं - कल्प्यमकल्प्यं स्याद्, अतिस्निग्धादि, विकारहेतुत्वादनर्थापत्तेः परिहार्यं । तथा अकल्प्यमपि कल्प्यं स्याद्, वातविकारिणामिति । किं तदेवं स्यादित्याह - पिण्ड इत्यादि, स्पष्टं ॥ १४५ ॥
गाथार्थ - (साथी ४) आहार, वसति, वस्त्र, पात्र हे औषध वगेरे જે કંઇ શુદ્ધ હોવાથી કલ્પ્ય હોવા છતાં (સંયમનો ઘાત કરનાર હોય તો) અકલ્પ્ય બને અને અકલ્પ્ય પણ (સંયમની રક્ષા-વૃદ્ધિમાં સહાયક હોય तो) अस्थ्य जने.
ટીકાર્થ– અતિસ્નિગ્ધ આહાર નિર્દોષ હોય તો પણ વિકારનો હેતુ હોવાથી અનર્થની પ્રાપ્તિ થવાના કારણે ત્યાગ કરવા યોગ્ય છે. તે જ અતિસ્નિગ્ધ આહાર જેમને વાયુનો વિકાર થયો છે તેમને કલ્પ્ય છે. (૧૪૫)
कदा कल्प्यं कदा वा अकल्प्यमिति विभजते
देशं कालं पुरुषमवस्थामुपयोगशुद्धिपरिणामान् । प्रसमीक्ष्य भवति कल्प्यं, नैकान्तात् कल्पते कल्प्यम् ॥ १४६ ॥
-
देशं ग्रामादिकं तथा कालं दुर्भिक्षादिकं पुरुषं प्रव्रजितराजपुत्रादि अवस्थां सहिष्णुत्वप्रभृतिकां प्रसमीक्ष्येति योगः, तथोपयोगश्च-गुणः, पाठान्तरे तु उपघातश्च-सक्तुकादिषु जीवसंसक्तिदोषः, शुद्धिः - चित्तनैर्मल्यं परिणामश्चभावस्यान्यथाभवनं ते तथा तान्, क्वापि समाहारो दृश्यते ततस्तत्, प्रसमीक्ष्यપ્રશમરતિ ૦ ૧૧૩