________________
टीर्थ- 6५४२५५२४२९ वगेरे. द्रव्य=yाल. 3५४२९, मतપાન અને શરીર પુદ્ગલ રૂપ હોવાથી દ્રવ્ય છે. તેથી ઉપકરણ વગેરેનું શૌચ=શુદ્ધિ દ્રવ્યશૌચ છે. સંયમની શુદ્ધિ ભાવશૌચ છે.
અહીં ભાવાર્થ આ છે– ઉપકરણો વગેરે લોહી વગેરે અશુચિથી ખરડાયેલા હોય તો ધોવા જોઈએ. કેમકે પૂર્વના સાધુઓએ તેમ કર્યું છે. પણ સંયમમાં હાનિ ન આવે તે રીતે ધોવા જોઇએ. (જેમ કે વિભૂષા थाय तेवी वस्तुमोनो यो। रीने न धोवा मे.) (१७१) संयममाहपञ्चास्त्रवाद् विरमणं, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः । दण्डत्रयविरतिश्चेति, संयमः सप्तदशभेदः ॥ १७२ ॥ पञ्चभ्यः प्राणातिपातादिभ्यः आस्रवः-कर्मग्रहणं तस्माद्विरमणं-विरतिः, पञ्चेन्द्रियनिग्रहः कषायजयः दण्डत्रयविरतिश्चेति पदत्रयमपि सुगमम् । संयमः सप्तदशभेदः, पृथिव्यादिरक्षणरूपो वेति ॥ १७२ ॥ संयमने ४ छ
ગાથાર્થ– હિંસાદિ પાંચ આગ્નવોથી વિરતિ, પાંચ ઇન્દ્રિયોનો નિગ્રહ, ચાર કષાયો ઉપર વિજય અને અશુભ મન-વચન-કાયાની પ્રવૃત્તિને રોકવી એમ સંયમ સત્તર પ્રકારનું છે. ટીકા– અથવા પૃથ્વી આદિના રક્ષણ રૂપ સંયમ સમજવું. (૧૭૨) त्यागमाहबान्धवधनेन्द्रियसुखत्यागात्त्यक्तभयविग्रहः साधुः । त्यक्तात्मा निर्ग्रन्थस्त्यक्ताहङ्कारममकारः ॥ १७३ ॥
बान्धवाः-स्वजनाः धनं-कनकादि इन्द्रियसुखं-शब्दादिसातं तानि तथा तेषां त्यागः । तस्मात्किमित्याह-साधुः-यतिर्भवतीति शेषः । कीदृशः ? त्यक्तभयविग्रहः-परिहतभीतिकलहः, तथा त्यक्तो-विषयादिपरिहारेण परिहत आत्मा-स्वदेहो येन स तथा, निर्ग्रन्थः-परिहतद्रव्यः, तथा त्यक्ताहङ्कारममकार इति प्राग्वदिति ॥ १७३ ॥
પ્રશમરતિ • ૧૩૦