________________
પ્રકરણુસંગ્રહ.
જ્ઞાન-દન-ચારિત્રાદિ આત્માના ગુણેા. તે બંનેને ધારણ કરનાર તે સંસારી જીવ અને માત્ર ભાવપ્રાણને ધારણ કરે તે સિદ્ધના જીવ.
અહીં ગુણસ્થાનવી જીવ લેવા, પણ એકેન્દ્રિયાદિ જીવા લેવા નહિ. ગુણુઠાણુા આશ્રી ભાવ કહેલા છે માટે. એ પ્રમાણે આ આઠ દ્વારા વિષે પમિકાદિ ભાવાને અનુક્રમે કહેશે.
પ્રથમ ચાદ ગુણસ્થાનકાના નામ કહે છે:—
मिच्छे सासण मीसे, अविरय देसे पमत्त अपमत्ते । निअ अनि सुमु-वसम खिण सजोगि अजोगिगुणा ॥३॥
અર્થ :—મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્ર, અવિરતિ, દેશવિરતિ, પ્રમત્તસયત, અપ્રમત્તસયત, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ, સૂક્ષ્મસ પરાય, ઉપશાંતમેાહ, ક્ષીણુમેાહ, સજગી અને અજોગી—એ ૧૪ ગુણુઠાણા જાણવા. ૩.
વિવેચનઃ—જ્ઞાન, દર્શન અને ચારિત્રની વિશુદ્ધિ અવિશુદ્ધિના પ્રક અપક રૂપ અધ્યવસાયના તરતમ ભેદ તે ગુણસ્થાન. તે અધ્યવસાય અસંખ્યાતા હાવાથી ગુણસ્થાનના ભેદ પણ અસંખ્યાતા છે; પરંતુ સ્થૂલાષ્ટિએ ચૈાદ ભેદ જાણવા. તે નીચે પ્રમાણે:—
૧ ( સિદ્ધે ) મિથ્યાત્વ ગુણુસ્થાન. જ્યાં જિનેશ્વરના વચન ઉપર શ્રદ્ધા ન હાય, ખરાને ખાટાપણે અને ખાટાને સાચા પ્રમાણે માને છે.
૨ ( સાતળ ) સાસ્વાદન ગુણુસ્થાન. ઉપશમ સમકિત વમીને મિથ્યાત્વે જતાં અનંતાનુબંધી કષાયના ઉદયથી જીવના જે પરિણામ થાય તે.
૩ (મીલે) મિશ્ર ગુણસ્થાન. જિનેશ્વરના વચન ઉપર જ્યાં રાગ-દ્વેષ ન હેાય તે. ૪ ( ઋષિય ) અવિરતિ સભ્યષ્ટિ ગુણસ્થાન. જ્યાં ઉપશમ, યેાપશમ અને ક્ષાયિક આ ત્રણ પ્રકારમાંનુ એક સમકિત હાય, પણ વિરતિ ન હાય તે.
૫ (àલે) દેશિવેતિ ગુણસ્થાન. જ્યાં દેશે એટલે અંશે ઘેાડી વિરતિ હાય તે.
૬ (પ્રમત્ત ) પ્રમત્તસયત ગુણુસ્થાન. જ્યાં સર્વવિરતિ છતાં મદ્ય, વિષય, કષાય, નિદ્રા, વિકથા આ પાંચ પ્રકારના પ્રમાદ હાય તે. ( આ ગુણસ્થાનકે મદ્યપાનના સભવ નથી, પણ પચવિધ પ્રમાદની ગણના પ્રસંગે મદ્યપાનનું ગ્રહણ કરેલું હાય તેમ સંભવે છે. )
૭ ( અપ્રમત્તે ) અપ્રમત્તસયત ગુણસ્થાન. જ્યાં સર્વવિરતિ હાય અને નિદ્રાદિ પ્રમાદ રહિત હાય એટલે પ્રમાદ ન હેાય તે.