________________
૧૭૬
પ્રકરણસંગ્રહ. બકુશમાં, તેથી વધારે કુશીલમાં, તેથી વધારે નિગ્રંથમાં ને તેથી વધારે સ્નાતકમાં સ્નાતકની તો અતિ વિશુદ્ધ જ્ઞાનદર્શનાદિ ગુણની પ્રાપ્તિવડે મેહનીયાદિ ઘાતકર્મના ક્ષયથી નિગ્રંથ કરતાં અત્યંત વિશુદ્ધિ છે.
આ ક્ષેત્રમાં વર્તમાનકાળે બકુશ ને કુશીલ બે નિર્ગથે જ હોય છે. બાકીના ત્રણ નિગ્રંથ વિચ્છેદ પામેલા છે. કહ્યું છે કે-“પુલાક સહિત નિર્ગથ ને સ્નાતક એ ત્રણ વિચ્છેદ પામેલા છે.” બકુશ ને કુશીલ એ બે તો જ્યાં સુધી તીર્થ પ્રવર્તશે ત્યાં સુધી રહેવાના છે. ર-૩.
પ્રથમ નિગ્રંથના પાંચ પ્રકાર કહે છે – पंच नियंठा भणिया, पुलायबउसा कुसीलनिग्गंथा। होइ सिणाओ य तहा, इविको सो भवे दुविहो ॥४॥
અથ–બાહ્ય આત્યંતર ગ્રંથીથકી નીકળ્યા તે નિગ્રંથ-(વં નિઘંટા માથા) તીર્થકરે પાંચ પ્રકારના નિર્ચથ કહ્યા છે. (પુઝાય ) ૧ પુલાક, (વાસ) ૨ બકુશ, ( ૪) ૩ કુશીલ, (નિથા) ૪ નિગ્રંથ (તદા) તેમ જ (નિrગો ) ૫ સ્નાતક (તો) તે (શિ) એક એકના ( વિદો) બબે પ્રકાર (હોદ) છે. ૪
હવે નિગ્રંથ શબ્દનો અર્થ કહે છે – गंथो मिच्छत्त धणाइओ मओ जे अ निग्गया तत्तो। ते निग्गंथा वुत्ता, तेसि पुलाओ भवे पढमो ॥५॥
અર્થ – જાંઘો, જેનાથી કમેં કરી જીવ ગુંથાય તે ગ્રન્થ. તેના બે પ્રકાર છે-૧ ભાવગ્રન્થ, ૨ દ્રવ્યગ્રન્થ. (
મિત્ત) મિથ્યાત્વ ૧, કષાય ૪, કષાય ૯ એ ચૌદ પ્રકારે આત્યંતર ગ્રન્થ અથવા ભાવગ્રન્થ અને (ધરો ) ૨ ધનાદિ એટલે ધન ૧, ધાન્ય ૨, હિરણ્ય ૩, સુવર્ણ ૪, ક્ષેત્ર પ, વાસ્તુ ૬, કુષ્પ ૭, દ્વિપદ ૮, ચતુષ્પદ ૯ આ નવ પ્રકારે બાહ્યગ્રન્થ અથવા દ્રવ્યગ્રન્થ ( મો ) એમ બંને પ્રકારને ગ્રન્થ માને છે (તો) તેનાથી–તેને છોડીને (જે આ નિયા) જે નીકળ્યા (તે નિuથા કુત્તા) તેને નિગ્રંથ કહ્યા છે. (સેલ) તે નિર્ગસ્થના પાંચ ભેદ છે તેમાં (પુસ્ત્રાવ મળે પહો) પહેલે પુલાક નામે નિગ્રન્થ જાણવો. ૫
પુલાકનું સ્વરૂપ કહે છે – धन्नमसारं भन्नइ, पुलायसःण तेण जस्स समं । રાખે તો પુછાયો, કદી (પરિ)વાદેિ તો કુહા દા