________________
૨૩૬
પ્રકરણસંગ્રહ વિરપુર) આવશ્યકની વૃત્તિમાં–ટીકામાં કહ્યું છે, (પુ) પરંતુ (સુબીર) તેની ચૂણિમાં તે એમ કહ્યું છે કે-(મુળિ) સાધુઓ (નિવા) ઉત્કટિક આસને બેસે છે, (
માળિfજ મળ) વૈમાનિક દેવીઓ અને સાધ્વીઓ એ બે પર્ષદા (૩) ઊભી રહે છે, (૩) તથા (રેરા) બાકીની (નવ) નવ પર્ષદા (દિગ) બેસે છે. ૧૭. बीअंतो तिरि ईसाणि, देवच्छंदो अ जाण तइअंतो। તદ રફતે કુટુ, વાવી વોળો વદિ ણ િ ૨૮ છે.
અર્થ –(વીવંત) બીજા વપ્રની મળે (તિરિ) તિર્યચે રહે છે. (૪) તથા તેના ( ળિ) ઈશાન ખૂણામાં (વછેરો) પ્રભુને વિશ્રામ લેવા માટે રત્નમય દેવછંદ બનાવેલો હોય છે. તથા (તાત) ત્રીજા એટલે બહારના વપ્રની અંદર (ગાળ) વાહનો રહે છે. (ત૬) તથા (૩ ) ચતુરસ સમવસરણની બહારના વપ્રની ચારે બાજુએ જમીન ઉપર (થાન) ખૂણે ખૂણે (ડુ ટુ વાવી) બબે વા હોય છે, અને (દિ) વૃત્ત-ળ સમવસરણમાં (Iિ ) એક એક વાવ હોય છે. ૧૮. (ચોરસમાં પગથિયાની બે બાજુએ એક એક એમ ચારે દિશાએ બે બે હેાય છે.) વ-નિર-રામ, સુરવણ-જ્ઞામવા રચવા ધણુ-પર-થથ, સોમ-મ-વ-ધપાવવા ?
અર્થ–(ચળવ) અંદરના રત્નમય વપ્રને વિષે અનુક્રમે પૂર્વાદિ ચાર દરવાજે (ક) પીત, (ણિક) શ્વેત, ( ર ) રક્ત અને(સામા) શ્યામવર્ણવાળા (સુદ) વૈમાનિક, (૩) વાવ્યંતર, (કોઈ) જ્યોતિષી અને (મા ) ભવનપતિ નિકાયના (ધr ) ધનુષ, (જં) દંડ, (પણ) પાશ અને (જય) ગદાને (0) હાથમાં ધારણ કરનારા () સોમ, (મ) યમ, (વર ) વરુણ અને (અથવા) ધનદ નામના દ્વારપાળો ઊભા રહે છે. ૧૯
સમજુતી માટે યંત્ર દ્વારપાળના નામ
વર્ણ શસ્ત્ર ૧. સેમ વૈમાનિક પીત
ધનુષ ૨. યમ વાન વ્યંતર શ્વેત
દક્ષિણ ૩. વરુણ જ્યોતિષ
પશ્ચિમ ૪. ધનદ ભવનપતિ
ગદી
ઉત્તર
નિકાય
દિશા
પાણી
૨ક્ત શ્યામ
વીણ સેવી નુ, માંસ-TH-HIRT ૨૦ /