Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 274
________________ શ્રી લેકનાલિકાત્રિશિકા પ્રકરણ અથ –અધોલેકને વિષે સાતશું ને બે પ્રતરરજજુ છે. તેને ગુણ કરતાં (સહીત કુત્તર) બે હજાર આઠશે ને આઠ સૂચિરજજુ થાય. ઊર્ધકને વિષે બશે ને ચેપન પ્રતરરજજુ છે, તેને ચગુણા કરતાં (ત્રણ સોહા) એક હજાર ને સોળ સૂચિરજજુ થાય. અલક અને ઊર્વકના એકઠા કરતાં (અકૃત જોવા ) ત્રણ હજાર આઠશે ને ચોવીશ સૂચિરજજુ થાય. ( સંવાિયસ્ટોપ) એ રીતે સંવર્ગિત લોકને વિષે (તિ રજૂ ) ત્રણ પ્રકારના રજજુ-ઘનરજુ પ્રતરરજજુ તથા સૂચિરજજુ કહ્યા-હવે (ચંદુભા ઝ શે) તેના ખંડઆ આ પ્રમાણે થાય છે ૨૨ છે કેટલા થાય? તે કહે છે – एगारसहस दुसया, बत्तासी चउरसहसचउसही। अह उड्ढे सव्वे पनरसहस्सदुनिसयछन्नउआ ॥२३॥ અર્થ –(2) અલોકને વિષે ઉપર બતાવેલા આંકને ૪ વડે ગુણતાં (પારસ સુરા વરસ) અગીઆર હજાર બસો ને બત્રીશ ખાંડુઆ થાય. (૩૯) ઊર્ધ્વલોકના ઉપર બતાવેલા અંકને ચારવડે ગુણતાં (ર ) ચાર હજાર ને ચોસઠ ખાંડુઆ થાય. (i) તે બંને એકઠા કરીએ ત્યારે (નરસદગુરઇસરા) પંદર હજાર બશે ને છનનું ખાંડુ થાય. ર૩ - હવે તે ખાંડુઓની સંખ્યાની ઉત્પત્તિ સમજાવે છે– अड छ चउवीस वीसा, सोलस दस चउ अहुढ चउ छह । दस बार सोल वीसा, सरिसंकगुणाउ चउहि गुणे ॥ २४ ॥ અર્થ –અહીં વીશ શબ્દ ત્રણ ઠેકાણે જેડ, તે આ પ્રમાણે-માઘવતી સાતમી પૃથ્વી આદિ લઈને જે અઠ્ઠાવીશ આદિ અંક તિચ્છ શ્રેણિને વિષે છે, તેને (સિંગુors) પોતપોતાને સરખે અંકે ગુણીએ અને પછી (રદ) ચારગુણ કરતાં જે અંક આવે તે ખાંડુઓની સંખ્યા જાણવી. તે આવી રીતેસાતમી નરકપૃથ્વીને તળીએ (સવીર) અઠ્ઠાવીશ છે તેને અઠ્ઠાવીશથી ગુણતાં સાતશું ને ચોરાશી થાય. તેને ચારગુણા કરતાં ૩૧૩૬ થાય. છઠ્ઠીએ (છવીર) છવીશ છે તેને છવાશથી ગુણતાં હશે ને છતર થાય. તેને ચારગુણા કરતાં ર૭૦૪ થાય. પાંચમીએ (રવીણ) વીશ છે તેને ચોવીશથી ગુણતાં પાંચશે ને છેતેર થાય. તેને ચારગુણા કરતાં ૨૩૦૪ થાય. એથીએ (વીરા) વશ છે તેને વીશથી ગુણતાં ચાર થાય. તેને ચાર ગુણા કરતાં ૧૬૦૦ થાય. ત્રીજીએ (રોજીસ) સેળ છે તેને સળથી ગુણતાં બસો ને છપન થાય. તેને ચારગુણ કરતાં ૧૦૨૪ થાય.

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312