________________
200 nedega
P
O
૦૦૦
o
ood
%eboooooo
ॐ श्री हृदयप्रदीपषट्त्रिंशिका
शब्दादिपञ्चविषयेषु विचेतनेषु,
योऽन्तर्गतो हृदि विवेककलां व्यनक्ति । यस्माद्भवान्तरगतान्यपि चेष्टितानि,
કુર્મવનુભવ તમિમ મનેથા છે ? અર્થ:– () જે અનુભવ (સાત) ચિત્તમાં રહ્યો તો (
વિપુ) ચેતના રહિત-જડ એવા (બ્રાપિવિષg ) શબ્દાદિક પાંચે વિષયમાં વિષય સંબંધી (વિ ) વિવેકની કળાને (ટૂરિ ) હૃદયને વિષે (અનલિત) પ્રગટ કરે છે, તથા (મ7) જે અનુભવથકી (માત્તરતાપિ) ભવાંતરમાં રહેલી-થયેલી પણ (વેદિતાનિ) ચેષ્ટાઓ (પ્રાદુર્મવનિત) પ્રગટ થાય છે, (મિ) તે આ (અનુમજં ) અનુભવને (મથા:) તું ભજ.
વિશેષાર્થ – શબ્દ, રૂપ, ગંધ, રસ અને સ્પર્શરૂપ પાંચે વિષય પુદ્ગલ સ્વભાવરૂપ હોવાથી જડ છે. તે વિષયમાં સમ્યક્ પ્રકારે “ આ વિષય તે હું નથી, અને એનું સ્વરૂપ તે મારું સ્વરૂપ નથી, હું તેમનાથી અન્ય છું, તેમના સ્વરૂપથી મારું સ્વરૂપ પણ ન્યારું જ છે. ” એવું વિવેચન જે અનુભવ હૃદયમાં પ્રગટ કરે છે. વળી જે અનુભવજ્ઞાનના બળથી અન્ય અનેક જન્મમાં વિભાવદશાના આધીનપણુએ કરીને કરેલી, મોહજાળમાં ફસાવવાના હેતુ ભૂત વર્તનાઓનો ભાસ થાય છે, તે તારા પિતાના જ આત્મામાં રહેલા અનુભવને હે આત્મા ! તું સેવ. ૧.
અહીં પ્રથમ અનુભવની સેવા ગ્રંથકારે બતાવી છે, તે અનુભવ શાસ્ત્રજ્ઞાનથી, તેના મનનથી અને તે જ્ઞાનને કિયામાં મૂકવાથી જ થઈ શકે છે. તેમજ જ્ઞાન, મનન અને ક્રિયા પણ નિશ્ચય અને વ્યવહાર બને નયને આશ્રયીને કરવાથી જ ફળીભૂત થાય છે. કહ્યું છે કે