Book Title: Prakaran Ratna Sangraha
Author(s): Purvacharya, Kunvarji Anandji
Publisher: Kunvarji Anandji

View full book text
Previous | Next

Page 293
________________ ૨૭૮ પ્રકરણસંગ્રહ. સંસારના દુઃખરૂપ રંગનો નાશ કરવાને ઉપાય બતાવે છે – संसारदुःखान्न परोऽस्ति रोगः, सम्यग्विचारात् परमौषधं न । तद्रोगदुःखस्य विनाशनाय, सच्छास्त्रतोऽयं क्रियते विचारः॥८॥ અર્થ- સંતાવાતુ) આ જગતમાં સંસારના દુખથકી (g) બીજે કઈ () રોગ-વ્યાધિ (તિ) નથી, અને (વિવાદ) સમ્યક્ પ્રકારના વિચાર થકી (f) બીજું કાંઈ પણ (શૌર્ષ ) ઔષધ નથી. અર્થાત્ સંસારના દુઃખરૂપી વ્યાધિનું ઔષધ સમ્યક્ વિચાર જ છે. તેથી કરીને (તોરણW) તે રોગ સદશ દુઃખને (વિના નાય) વિનાશ કરવા માટે (અછાંટતા) સારા શાસ્ત્ર થકી (ાથે વિવાર) આ વિચાર ( લિયો) કરવામાં આવે છે. વિશેષાર્થ –આ સંસારી જીવ જવરાદિક રોગને જ રેગ કહે છે, પરંતુ આ જીવને સાંસારિક અનેક પ્રકારના માનસિક, વાચિક અને કાયિક-આધિ, વ્યાધિ અને ઉપાધિ વળગેલા છે. તેમાંથી માત્ર કાયિકને જ રેગ તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે સિવાય બીજા રોગ (અધિ, ઉપાધિ) તે કરતાં વધી જાય તેવાવધારે દુઃખ આપનારા અને કર્મબંધને કરાવનારા છે તે સર્વ પૂર્વકર્મજન્ય જ છે. તે સર્વ રોગનું નિવારણ કરનાર પરમ ઔષધ સમ્ય વિચાર જ છે. તેનાથી જ સર્વ દુઃખે નિર્મૂળ થઈ શકે છે. ૮. તે ઔષધરૂપ સમ્યગ વિચારને જ બતાવે છે – अनित्यताया यदि चेत् प्रतीति-स्तत्त्वस्य निष्ठा च गुरुप्रसादात् । सुखी हि सर्वत्र जने वने च, नो चेद्वने चाथ जनेषु दुःखी ॥९॥ અર્થ –જે પ્રાણીને દ્રવ્ય, સ્વજન, કુટુંબ અને શરીર વિગેરે સર્વ સંસારના પદાર્થો સંબંધી (રિ જેત ) જે (નિત્યતાવા) અનિત્યપણાની (અતિ ) પ્રતીતિ થઈ હોય (૪) અને (ગુહાવા) ગુરુના પ્રસાદથી (સવાર) તત્ત્વની (નિ) દઢ શ્રદ્ધા થઈ હોય તે તે પ્રાણ ( ર ) વસ્તીમાં અને વનમાં સર્વત્ર) સર્વ ઠેકાણે (ગુલી હિ) સુખી જ હોય છે. અને (જેન નો) જે અનિત્યપણાની પ્રતીતિ અને તત્ત્વશ્રદ્ધા ન થઈ હોય તે (ને સાથ કને) વનમાં અને વસ્તીમાં પણ તે (સુણી) દુઃખી જ હોય છે. વિશેષાર્થ આ પ્રાણી નિરંતર સુખનો અથ છે અને દુઃખથી ત્રાસ પામે છે, પરંતુ સુખ-દુઃખના હેતુને યથાર્થ નહીં ઓળખવાથી તેને ખરું સુખ પ્રાપ્ત થતું

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312