________________
૫૮
પ્રકરણસ'ગ્રહ.
(૩૪) ઊર્ધ્વ લોકને વિષે ત્રણ સેા ને ચાર ખાંડુઆ છે, તેને ચારે ભાગ દેતાં (જીસ ) છેાંતેર આવે તેટલા સૂચિરન્તુ જાણવા. અધેાલેાકના એકસેા અઠ્ઠાવીશ સૂચિરજી તથા ઊર્ધ્વલોકના અંતેર સૂચિરન્તુ બન્ને એકઠા કરીએ ત્યારે ( ચઙનુયા દુલર સંઘે ) સર્વે બશે ને ચાર સૂચિરન્તુ થાય. અધેાલોકના એકસા ને અઠ્ઠાવીશ ( સુજ્જુ ) સૂચિરજ્જુને ચારે ભાગ દઇએ ત્યારે ( યજ્જુ કુતીલ) ખત્રીશ પ્રતરરન્તુ થાય, ઊર્ધ્વલોકના ઇંતેર સૂચિરજ્જુને ચારે ભાગ દઇએ તા ( ઘુળવાસ) એગણીશ પ્રતરરજી થાય અને એ બંને મળીને ( વળા ) એકાવન પ્રતરરજી થાય. ૧૮
અવતરણઃ—હવે ઘનરજ્જુની સંખ્યા કહે છેઃ— घणरज्जु अट्ठ हिठ्ठा, पउणपणुढं उभे पउणतेर । घणपयरसूइरज्जू, खंडुअ चउसट्टि सोल चउ ॥ १९ ॥
અર્થ :—— હિા ) અધેાલેાકના ખત્રીશ પ્રતરરન્તુ છે, તેને ચારે ભાગ દેતાં આઠ આવે માટે અધેલાકને વિષે ( ધળ અટ્ટ) આઠ ઘનરન્તુ જાણવા. (૩૰) ઊર્ધ્વલેાકને વિષે એગણીશ પ્રતરરન્તુ છે તેને ચારે ભાગ દેતાં ( વડળપળ ) પાણાપાંચ ઘનરન્તુ આવે, ( ૭મે ) બ ંનેના અધ: તથા ઊર્ધ્વલેાકના એકઠા કરીએ ત્યારે ( પઙળત્તેર) પાણાતેર ઘનરન્તુ થાય. હવે ઘન, પ્રતર તથા સૂચિરજ્જુનું માન કહે છે:—( કુંડુન્ન ચલટ્ટિ ) ચાસઠ ખાંડુઆના ( થળ ) એક ધનરજી થાય, ( લૌજ યર ) સાલ ખાંડુઆના એક પ્રતરરજી થાય અને ( ૨૩ સૂત્રરજૂ) ચાર ખાંડુઆને એક સુચિરજી થાય, એ સામાન્ય પ્રકારે ચતુરસ લેકનું માન દેખાડયું. લાકનુ સ્વરૂપ તા વૃત્તાકાર મલકને આકારે છે, પણ વૃત્તાકારના ખાંડુઆ યંત્રમાં લખાય નહીં માટે ચારસ કહ્યા છે ! ૧૯ ૫
અવતરણ:—હવે વૃત્તાકાર મનમાં રાખીને મનકલ્પનાએ લેાકને વિષે ઘનરજ્જુ, પ્રતરરન્તુ તથા સૂચિરજ્જુનું માન ચાખડાને હિસાબે કહે છે, તેમાં પ્રથમ ઘનરજ્જુની સ ંખ્યા કહે છે:—
सयवग्गसंगुणे पुण, बिसयगुणयाल हवंति घणरज्जू । सडूढपणहत्तरिसयं, सगुतिसट्ठी अहुड्ढ कमा ॥ २० ॥
અર્થ:— સૂચવાસંગુને પુળ) પાતપેાતાના વથા ખાંડુઆને ગુણીએ તે આ પ્રમાણે-સાતમી માધવતી પૃથ્વીને વિષે હેડલી શ્રેણિએ અઠ્ઠાવીશ ખાંડુઆ છે; તેને અઠ્ઠાવીશના આંકે ગુણીએ ત્યારે સાતશે ને ચારાશી ખાંડુઆ એક શ્રેણિમાં થાય. એવો ચાર શ્રેણિ છે, તેથી સાતશે ને ચેારાશીને ચારે ગુણતાં ત્રણ