________________
શ્રી સમવસરણ પ્રકરણ
ર૩૫ અથ –(gg) પ્રભુ (જુદાઇ ) પૂર્વ દિશાના દ્વારે (વિલિમ ) પ્રવેશ કરી (પાળિ) ત્રણ પ્રદક્ષિણા કરી (પુષમાવળ) પૂર્વ દિશાના સિંહાસન પર (નિવિદો) બેસીને (પવિપાકો) પાદપીઠ પર પગને સ્થાપન કરી ( પમિતિ) “નમો રિસ્થા” એમ બેલી–તીર્થને નમસ્કાર કરીને પછી (બ) ધર્મદેશનાને ( ૬) કહે છે. ૧૪. मुणि वेमाणिणि समणी, सभवणजोइवणदेविदेवति । कप्पसुरनरिस्थितियं, ठंतिग्गेयाइविदिसासु ॥ १५ ॥
અર્થ --(વારિસાણ) અગ્નિ આદિક વિદિશાઓને વિષે (તિ ) પર્ષદાઓ બેસે છે, તે આ પ્રમાણે (fr) સાધુઓ, માિિા ) વૈમાનિક દેવીએ અને (મળ) સાધ્વીઓ-એ ત્રણ પર્ષદા પૂર્વ દિશાના દ્વારે પ્રવેશ કરી અગ્નિખૂણામાં અનુક્રમે બેસે છે. પહેલા સાધુ, તેની પાછળ વૈમાનિકની દેવી અને તેની પાછળ સાધ્વી. (એમ અનુક્રમ સર્વત્ર જાણ.) (મવડાવવા) ભવનપતિની દેવીઓ,
જ્યોતિષની દેવીઓ અને વાનગૅતરની દેવીઓએ ત્રણ પર્ષદાએ દક્ષિણ દિશાના દ્વારે પ્રવેશ કરીનેત્રત ખૂણામાં અનુક્રમે બેસે છે. (વતિ) તેના જ ત્રણ દેવો એટલે ભવનપતિ, જ્યોતિષ અને વાનવ્યંતર દેવ એ ત્રણ પર્ષદા પશ્ચિમ દિશાના દ્વારે પ્રવેશ કરી વાયવ્ય ખૂણામાં બેસે છે, તથા ( જુહુનરિસ્થિતિ) વૈમાનિક દે, પુરુષ અને સ્ત્રીઓ, એ ત્રણ પર્ષદા ઉત્તર દિશાના દ્વારે પ્રવેશ કરી ઈશાન ખૂણામાં બેસે છે. (આ રીતે ચાર દિશાની મળીને બાર પર્ષદા સમજવી. તે સર્વ પષદા પ્રભુને પ્રદક્ષિણા કરી નમસ્કાર કરીને પોતપોતાની પર્ષદામાં જાય છે. ) ૧૫.
चउदेवि समणी उद्ध-द्विआ निविट्ठा नरिस्थिसुरसमणा । इय पण सग परिस सुणं-ति देसणं पढमवप्पंतो ॥ १६ ॥
અર્થ –બાર પર્ષદામાની ( રવિ) ચાર પ્રકારની નિકાયની) દેવીઓ અને (રમા) સાધ્વીઓ (૩ફ્રિકા) ઊભી રહે છે અને (નરિસ્થિકુલમા ) પુરુષો, સ્ત્રીઓ, ચાર પ્રકારના દેવો અને સાધુઓ (નિવિટ્ટા) બેસે છે. () આ પ્રમાણે (પદ્વમવન્વતો) પહેલા એટલે અંદરના વપ્રની મધ્યે રહેલી (ઉળ સા) પાંચ અને સાત મળીને બાર (પતિ) પર્ષદાઓ ( i) પ્રભુની દેશનાને (સુતિ) સાંભળે છે. ૧૬.
इय आवस्सयवित्ती-वृत्तं चुन्नीइ पुण मुणि निविट्ठा । . હો માળ સમr, 3ઠ્ઠા એસા ાિ ૩ નવા ?૭ |
અર્થ – ર ) આ પ્રમાણે-ઉપલી ગાથામાં કહ્યા પ્રમાણે (આવતા