________________
શ્રી લોકનાલિવિંશિકા પ્રકરણ. इक्विकरज्जु इक्विक्कनिरय सगपुढवि असुर पढमंतो। तह वंतर तदुवरि नर-गिरिमाई जोइसा गयणे ॥ १३ ॥
અર્થ – હિg) એકેક રાજપ્રમાણ ( શનિ ) એકેક નરક પૃથ્વી છે, એટલે (સાપુવિ) સાતે નરકે સાત રાજ રેકેલા છે. તેમાં (સપુર
મંતો) પહેલી નરકપૃથ્વીમાં અસુર એટલે ભુવનપતિ છે. (તર જંતર) તથા ઉપરના ભાગમાં વ્યંતર પણ પહેલી નરક પૃથ્વીમાં જ છે, (તદુરિ નવ) તથા પ્રથમ પૃથ્વીની ઉપર મનુષ્ય, (ભિાઈ) ગિરિ એટલે મેરુપર્વતાદિક પદાર્થના સમૂહ છે. (કોના વા ) ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર તથા તારા એ પાંચ પ્રકારના
તિષી આકાશને વિષે રહેલા છે ! ૧૩ / छसु खंडगेसु अ दुर्ग, चउसु दुगं छसु अ कप्पचत्तारि । चउसु चऊ सेसेसु अ, गेविजणुत्तरय सिद्धिंते ॥१४॥
અર્થ –કના મયથી ઉપર ( ટુ વંદુ ) છ ખાંડઆના ભાગને વિષે (i) સૌધર્મ ઈશાન એ નામના બે દેવલોક છે, એટલે લેકના મધ્યથી દેઢ રાજ ઊંચા બે દેવલેક છે. ત્યાંથી (વજુ સુi) ઉપરના ચાર ખાંડુઆને વિષે સનકુમાર તથા માહેંદ્ર નામના બે દેવલોક છે. (કુ = qસત્તારિ) ત્યાર પછીના છ ખાંડુઆમાં અનુક્રમે બ્રહ્મ, લાંતક, શુક્ર તથા સહસ્ત્રાર નામના ચાર દેવલોક છે. ત્યારપછીના (રંતુ વા) ચાર ખાંડુને વિષે ચાર દેવલોક આનત, પ્રાણત, આરણ તથા અશ્રુત નામના છે. (અ) બાકીના આઠ ખાંડુઆને વિષે (વિનg ) નવ રૈવેયક તથા પાંચ અનુત્તર વિમાન છે. તેમાં પ્રથમ ચાર પાંડુઆને વિષે નવ રૈવેયક છે, ને ઉપરના ચાર પાંડુઓને વિષે પાંચ અનુત્તર વિમાન છે અને (લિક્ષિતે) તેના અંતના ખાંડુઆના છેડાને વિષે સિદ્ધ રહેલા છે. જે ૧૪
અવતરણ:–એવી રીતે ઊર્ધકને વિષે જે દેવકની સ્થિતિ કહી તે વિષે આગમની સાખ કહે છે- તથા રાજ
सोहम्मंमि दिवड्डा, अड्ढाइजा य रज्जु माहिंदे। चत्तारि सहस्सारे, पणऽच्चुए सत्त लोगते ॥ १५ ॥
અર્થ –લેકના મધ્યથી ( મિ વિવજ્ઞા) સધર્મ દેવલેકે દેઢ રાજ ઊંચું છે, લોકના મધ્યથી (મારે) ચોથા માહેંદ્ર દેવલેકે (અata થ )